154
અઅઅઅ અઅઅ અઅઅઅઅ, અઅઅઅ અઅઅ અઅઅઅ અઅઅ. અઅઅ અઅઅઅઅ અઅઅઅ અઅઅ અઅઅઅ અઅઅ. અઅઅઅ અઅઅઅઅ અ અઅઅઅઅઅઅ અઅ, ‘અઅઅઅ’. અઅઅઅ અઅઅ, અઅઅઅઅઅઅઅ અઅઅઅ અઅઅ અઅઅઅ અઅઅ. અઅઅ-અ અઅઅઅ અઅઅઅઅ-અઅઅઅ અઅઅઅ-19-8-1916 – અઅઅઅઅ – અઅ. અઅઅઅઅઅ અઅઅઅઅ- 25 - અઅઅઅઅઅઅઅ - 2002, અઅઅઅઅઅ અઅઅઅઅઅ અઅઅ અઅઅઅ અઅઅઅ- અઅઅઅઅ •1937 અઅઅઅ – અઅઅઅઅઅઅઅ અઅઅઅઅઅઅઅ , અઅઅઅઅઅ •1947- અઅઅઅઅઅઅ , અઅઅઅઅઅઅઅ અઅઅઅઅઅઅ અઅઅઅ •1948- અઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅઅઅઅઅઅ અઅઅઅઅઅ અઅઅ અઅઅઅઅઅ અઅઅ અઅઅઅઅઅ અઅઅઅઅઅ અઅઅઅઅઅઅઅ •1938- અઅઅઅઅઅઅ અઅઅઅ અઅઅઅઅઅ •1939- ‘અઅઅઅઅ’ અઅઅઅ અઅઅ અઅઅઅઅઅ અઅઅઅઅઅ અઅઅ અઅઅઅઅ અઅઅ અઅઅઅઅ અઅઅઅઅઅઅ અઅઅઅ અઅઅઅઅઅ, ‘અઅઅઅઅ’અઅઅઅઅઅઅઅ અઅઅઅ અઅઅઅઅઅ, ‘અઅઅઅઅ’ અઅઅઅઅઅઅ અઅઅઅઅઅઅઅ •1954- અઅઅઅઅ અઅઅઅઅઅઅઅઅ ‘અઅઅ અઅઅ અઅઅઅઅ’ અઅઅ અઅઅઅઅઅઅ •1973 અઅઅ – અ અઅઅ અઅઅઅઅઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅઅ •1978 – અઅઅઅઅ અઅઅઅઅઅ •1964- અઅઅઅઅઅ અઅઅઅઅ •અઅઅઅ અઅ અઅઅઅઅઅ અઅઅઅઅ અઅઅ અઅઅઅઅઅ અઅઅઅ અઅઅઅઅ : અઅઅઅઅઅઅ અઅઅઅઅઅઅઅ અઅઅઅઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅ અઅઅઅ અઅઅઅઅઅઅઅ અઅઅ અઅઅઅ અઅઅઅઅઅઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅ અઅઅઅઅઅઅઅઅઅ અઅઅ અઅઅઅ અઅઅઅઅઅઅઅઅઅઅ અઅઅઅઅઅ અઅઅઅ અઅઅ અઅઅઅ અઅઅઅઅઅ અઅઅઅ અઅઅઅ અઅ અઅઅઅઅઅ અઅઅઅ અઅઅઅ અઅઅ અઅઅઅઅ અઅઅઅ !

WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

  • Upload
    others

  • View
    3

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

અમૃત ‘ ઘાયલ ’

અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકંુ છંુ. મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકંુ છંુ. 

આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’. શાયર છંુ, પાળિળયાને બેઠા કરી શકંુ છંુ. 

નામ-અમૃતલાલ ભટ્ટ ઉપનામ-ઘાયલ જન્મ-19-8-1916 – સરધાર – ળિજ. રાજકોટ અવસાન- 25 - ડીસેમ્બર - 2002, રાજકોટ અભ્યાસ 

•સ ાાત ધોરણ સુધી- સરધાર •1937 સુધી – આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ •1947- મેટ્ર ીક , પાજેોદમાં નોકરીની સાથે 

•1948- ધમ5 ન્દ્રસિસંહ કોલેજ રાજકોટમાં આર્ટ્સસ: માં જેોડાયા અને અભ્યાસ છોડ્યો જીવનઝરમર •1938- ક્રિ>કેટ માટે ળિશષ્યવૃળિ@ •1939- ‘રૂસવા’ સાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉદૂ: અને હિહંદી ગઝલકારો સાથે સત્સંગ, ‘શૂન્ય’પાલનપુરી સાથે દોસ્તી, ‘શૂન્ય’ તખલ્લૂસ સુચવ્યંુ •1954- પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ નંુ પ્રકાશન •1973 બાદ – ક્રિનવૃળિ@ બાદ રાજકોટમાં કાયમી ક્રિનવાસ •1978 – રળિશયા પ્રવાસ •1964- ક્ષયનો હૂમલો •જીવન ભર શરાબના શોખીન

ચૌદ વર્ષ� ની ચારણ કન્યા : ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિવતા

સાવજ ગરજે

વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિર ગરજે કડ્યપાતળિળયો જેોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જોણે કો જેોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! 

Page 2: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ક્યાં ક્યાં ગરજે

બાવળના જોળામાં ગરજે ડંુગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે 

થર થર કાંપે

વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિરતાઓનાં જળ પણ કાંપે સૂતાં ને જોગતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે 

આંખ ઝબૂકે ! 

કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જેોટે ઊગી બીજ ઝબૂકે જોણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જેોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભંુ મોત ઝબૂકે 

જડબાં ફાડે ! 

ડંુગર જોણે ડાચાં ફાડે ! જેોગી જોણે ગુફા ઉઘાડે ! જમરાજોનંુ દ્વાર ઉઘાડે ! પૃથ્વીનંુ પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે 

Page 3: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

બહાદુર ઊઠે ! 

બડકંદાર ળિબરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખંેચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનંુ દૂધ પીનારા ઊઠે ! જોણે આભ મિમનારા ઊઠે ! 

‘ઊભો રે જે 

ત્રાડ પડી કે ઊભો રે‘જે ! ગીરના કુ@ા ઊભો રે‘જે ! કાયર દુ@ા ઊભો રે‘જે ! પેટભરા ! તંુ ઊભો રે‘જે ! ભૂખમરા ! તંુ ઊભો રે‘જે ! ચોર-લંૂટારા ઊતો રે‘જે ! ગા-ગોઝારા ઊભો રે‘જે ! 

ચારણ કન્યા 

ચૌદ વરસની ચારણ-કન્યા ચંૂદરિડયાળી ચારણ-કન્યા શે્વતસંુવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હિહંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘૂમંતી ચારણ-કન્યા જેોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા 

નેસ-ક્રિનવાસી ચારણ-કન્યા જગદમ્બા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજોવે ચારણ-કન્યા 

Page 4: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

હાથ ક્રિહલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા 

ભયથી ભાગ્યો ! 

સિસંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડંુગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જેોગનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તંુ નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો !

કસંુબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસંુબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસંુબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસંુબીનો રંગ; ભીષણ રામિત્ર કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસંુબીનો રંગ. - રાજ..

દુક્રિનયાના વીરોનાં લીલાં બળિલદાનોમાં ભભક્યો કસંુબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસંુબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસંુબીનો રંગ; વહાલી રિદલદારાના પગની મંેદી પરથી ચૂમ્યો કસંુબીનો રંગ - રાજ..

નવલી દુક્રિનયા કેરાં સ્વપ્નોમાં કક્રિવઓએ ગાયો કસંુબીનો રંગ; મુક્તિક્તને ક્યારે ક્રિનજ રક્તો રેડણહારે પાયો કસંુબીનો રંગ. - રાજ…

ક્રિપરિડતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસંુબીનો રંગ; શહીદોના ધગધગતા ક્રિનઃશ્વાસે ક્રિનઃશ્વાસે સળગ્યો કસંુબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસંુબીનો રંગ; ળિબક્તિfલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસંુબીનો રંગ. - રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિરયા : રંગીલા હો ! પીજેો કસંુબીનો રંગ; દોરંગાં દેખીને ડરિરયાં : ટેકીલા તમે! હોંળિશલા તમે ! રંગીલા તમે લેજેો કસંુબીનો રંગ!

Page 5: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

રાજ, મને લાગ્યો કસંુબીનો રંગ - લાગ્યો કસંુબીનો રંગ !

જનનીની જેોડ સખી

 મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જેોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પે્રમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જોત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગંૂથેલ એના હીરના રે લોલ, હૈયંુ હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિસંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજોમાં કંૈક ભયા: કોડ રે … જનનીની

મિચ@ડંુ ચડેલ એનંુ ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

Page 6: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

મંૂગી આળિશષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધૂ્રજતી રે લોલ, અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પે્રમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નક્રિહ આથમે ઉજોસ રે જનનીની જેોડ સખી! નહી જડે રે લોલ.

દીકરો મારો લાડકવાયો ..

  દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,  વાયરા જરા ધીરા વાયજેો એ નીંદમાં પોઢેલ છે.  …દીકરો મારો લાડકવાયો  

રમશંુ દડે કાલ સવારે જઇ નદીને તીર,  કાળવી ગાયના દૂધની પછી રાંધશંુ મીઠી ખીર,  આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. 

…દીકરો મારો લાડકવાયો  

કેરીઓ કાચી તોડશંુ અને ચાખશંુ મીઠા બોર,  છાંયડા ઓઢી ઝુલશંુ ઘડી થાશે જ્યાં બપોર, 

સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.  …દીકરો મારો લાડકવાયો  

Page 7: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવંુ ક્તિfત,  લાગણી તારી લાગતી જોણે ગાય છે ફૂલો ગીત,  આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે. 

…દીકરો મારો લાકડવાયો  

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,  ’શમણે આવી વાત કરે છે રાજકુમારી કો ક, 

રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.  દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,  વાયરા જરા ધીરા વાયજેો એ નીંદમાં પોઢેલ છે.  …દીકરો મારો લાડકવાયો

ભોમિમયા વિવના મારે ભમવા ̀ તા ડંુગરા

’ ભોમિમયા ક્રિવના મારે ભમવા તા ડંુગરા,  જંગલની કંુજકંુજ જેોવી હતી; 

’ ’ જેોવી તી કોતરો ને જેોવી તી કંદરા,  રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.  સૂના સરવરિરયાની સોનેરી પાળે 

હંસોની હાર મારે ગણવી હતી;  ડાળે ઝૂલંત કોક કોક્રિકલાને માળે 

અંતરની વેદના વણવી હતી.  એકલા આકાશ તળે ઊભીને એકલો, 

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;  વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,  અકલો અટૂલો ઝાંખો પડ્યો.  આખો અવતાર મારે ભમવા ડંુગરિરયા, 

જંગલની કંુજકંુજ જેોવી ફરી;  ભોમિમયા ભૂલે એવી ભમવી રે કંદરા,  અંતરની આંખડી લ્હોવી જરી. 

ગમતાંનો કરીએ ગુલાલ

ગમતંુ મળે તો અલ્યા, ગંૂજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓળિશયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીક્રિત તો પાંગળી, સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી? ખાડા ખાબોમિચયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ. ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શંુ સિજંદગી ? સરીસરી જોય એને સાચવશે કયાં લગી? 

આવે તે આપ કરી પળમાં પસંદગી, 

Page 8: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેય5 ફોરમનો ફાલ. ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને, ઝાઝેરંુ જોળવ્યંુ તે વ્હાલેરંુ ખોઈને, આજ પ્રાણ જોગે તો પૂછવંુ શંુ કોઈને? માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ ! ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતંુ મળે તો અલ્યા, ગંૂજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી - અરદેશર ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુજ:રીની મહોલાત!

ઉ@ર દળિક્ષણ પૂવ: કે પશ્ચિoમ, જ્યાં ગુજ:રના વાસ; સૂય: તણાં ક્રિકરણો દોડે ત્યાં, સૂય: તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુજ:ર વાણી, ગુજ:ર લહાણી, ગુજ:ર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી, ગુજ:ર ઉદ્યમ પ્રીત. જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિમરાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય ક્રિવરલ રસ ભોમ; ખંડ ખંડ જઈ ઝૂઝે ગવ5 કોણ જોત ને કોમ. ગુજ:ર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુજ:ર માત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય; સ્નેહ, શૌય: ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય. જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

છેલ્લો કટોરો ઝેરનો આઃ પી જજેો , બાપુ ! છેલ્લો કટોરો ઝેરનો આઃ પી જજેો, બાપુ !  સાગર પીનારા ! અંજળિલ નવ ઢોળજેો, બાપુ ! 

અણખૂટ ક્રિવશ્વાસે વહ્યું જીવન તમારંુ : ધૂતો:- દગલબાજેો થકી પરિડયંુ પનારંુ : 

Page 9: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

શતુ્ર તણે ખોળે ઢળી, સુખથી સૂનારંુ :  આ આખરી ઓશીકડે ળિશર સોંપવંુ, બાપુ !  કાપે ભલે ગદ: ન ! રિરપુ- મન માપવંુ, બાપુ ! 

સુર- અસુરના નવયુગી ઉદમિધ-વલોણે,  શી છે ગતાગમ રત્નના કામી જનોને ? 

તંુ ક્રિવના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !  હૈયા લગી ગળવા ગરલ ઝટ જોઓ રે, બાપુ ! 

ઓ સૌમ્ય- રૌદ્ર ! કરાલ- કોમલ ! જોઓ રે, બાપુ !  કહેશે જગત : જેોગી પણા શંુ જેોગ ખૂટ્યા ?  દરિરયા ગયા શોષાઈ ? શંુ ઘન- નીર ખૂટ્યાં ? 

શંુ આભ સૂરજ- ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?  દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જેો, બાપુ ! 

સક્રિહયંુ ઘણંુ, સહીશંુ વધુ : નવ થડકજેો, બાપુ ! ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના, 

જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,  –થોડાઘણા છંટકાવ ગોળીબારના  

એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !  ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ ! 

– શંુ થયંુ ત્યાંથી ઢીંગલંુ લાવો- ન લાવો !  – બોસા દઈશંુ ભલે ખાલી હાથ આવો !  રોપશંુ તારે કંઠ રસબસતી ભુજોઓ !  દુક્રિનયા તણે મોંયે જરી જઈ આવજેો, બાપુ ! 

હમદદી:ના સંદેશડા દઈ આવજેો બાપુ !  ’ જગ મારશે મે ણાં : ન આવ્યો આત્મજ્ઞાની ! 

’ – ના વ્યો ગુમાની પોલ પોતાની ક્રિપછાની !  જગપે્રમી જેોયો ! દાઝ દુક્રિનયાની ન જોણી ! 

આજોર માનવ- જોત આકુલ થઈ રહી, બાપુ !  તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ ! 

જો, બાપ ! માતા આખલાને નાથવાને,  જો ક્રિવશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,  –જો સાત સાગર પાર સેતુ બાંધવાને  

ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !  ક્રિવકરાળ કેસરિરયાળને પંપાળતો, બાપુ ! 

ચાલ્યો જે્જ ! તુજ ભોમિમયો ભગવાન છે, બાપુ !  છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

યા હોમ કરીને પડો ફતેહ છે આગે - નમ� દ

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો ક્રિવષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજી સમય નથી આક્રિવયો, કહી રિદન ગાળે, જન બ્હાનંુ કરે નવ સરે, અથ: કો કાળે; ઝંપલાવવાથી ળિસમિ~ધ જેોઇ બળ લાગે.

Page 10: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કયો: પશુ:એ પૂરો અજુ:નને, તે પરશુરામ પરળિસ~ધ, રહ્યો ક્રિનજ વચને; સાહસે ઈંદ્રળિજત શૂર, હણ્યો લક્ષ્મણે, સાહસે વીર ક્રિવ>મ, જગ્ત સહુ ભણે; થઈ ગદ: જંગમાં મદ: હક્ક ક્રિનજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુક્રિનયામાં, સાહસે ક્રિનપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં; સાહસે લુ્યથર તે થયો પોપની સામાં, સાહસે સ્કાટે દેવંુ રે, વાળ્યું જેોતામાં; સાહસે ળિસકંદર નામ અમર સહુ જોગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાક્રિતનાં બંધ કાપી ઝટ નાખો, સાહસે જોઓ પરદેશ બીક નવ રાખો; સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો, સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો; સાહસે નમ: દા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

આંધળી માનો કાગળ : લોકગીત

ઇન્દુલાલ ગાંધી અમૃત ભરેલંુ અંતર જેનંુ, સાગર જેવડંુ સત્, પૂનમચંદના પાક્રિનયા આગળ ડોશી લખાવે ખત, ગગો એનો મંુબઇ કામે; ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ ! સમાચાર સાંભળી તારા, રોવંુ મારે કેટલા દ્હાડા ? 

ભાણાનો ભાશ્ચિણયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય, દન આખો જોય દારિડયંુ ખંેચવા રાતે હોટલમાં ખાય, 

Page 11: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ક્રિનત નવાં લૂગડાં પ્હેરે પાણી જેમ પઇસા વેરે.

હોટલનંુ ઝાઝંુ ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનંુ માપ, દવાદારૂના દોકડા આપણે કાઢશંુ ક્યાંથી, બાપ ! કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડંુ વેચ્યંુ ને ખેતર વેચ્યંુ, કૂબામાં કયો: છે વાસ, જોરનો રોટલો જડે નક્રિહ તે દી પીઉં છંુ એકલી છાશ, તારે પકવાનનંુ ભાણંુ, મારે ક્રિનત જોરનંુ ખાણંુ.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ, આંખ ક્રિવનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં.

ળિલશ્ચિખતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર એકે રહંુ્ય નથી અંગનંુ ઢાંકણ, ખૂટી છે કોઠીએ જોર. હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.

શાંત ઝરૂખે વાટ વિનરખતી

શાંત ઝરૂખે વાટ ક્રિનરખતી  રૂપની રાણી જેોઇ હતી 

……મંે એક શહજોદી જેોઇ હતી   ’એના હાથની મહંેદી હસતી તી,  ’એની આંખનંુ કાજળ હસતંુ તુ,  એક નાનંુ સરખંુ ઉપવન જોણે 

’મોસમ જેોઇ મલકતંુ તુ.  એના ક્તિfતમાં સો સો ગીત હતાં,  એની ચુપકીદી સંગીત હતી,  એને પડછાયાની હતી લગન,  એને પગરવ સાથે પ્રીત હતી.  એણે આંખના આસોપાલવથી, 

’એક સ્વપ્નમહલ શણગાયો: તો,  જરા નજરને નીચી રાખીને,  ’એણે સમયને રોકી રાખ્યો તો. 

’એ મોજંો જેમ ઉછળતી તી,  ’ને પવનની જેમ લહરાતી તી, 

કોઇ હસીન સામે આવે તો ,  ’બહુ પ્યારભયુ� શરમાતી તી.  તેને યૌવનની આળિશષ હતી, 

Page 12: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

એને સવ: કળાઓ ળિસ~ધ હતી,  એના પ્રેમમાં ભાગીદાર થવા, 

……ખુદ કુદરત પણ આતૂર હતી   વષો: બાદ ફરીથી આજે 

એ જ ઝરૂખો જેોયો છે.  ત્યાં ગીત નથી, સંગીત નથી;  ત્યાં પગરવ સાથે પ્રીત નથી.  ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી, 

ને ઉર્મિમંઓના ખેલ નથી.  બહુ સૂનંુ સૂનંુ લાગે છે,  બહુ વસમંુ વસમંુ લાગે છે. 

એ ન્હોતી મારી પે્રમિમકા,  કે ન્હોતી મારી દુલ્હન,  મંે તો એને માત્ર ઝરૂખે 

વાટ નીરખતી જેોઇ હતી.  કોણ હતી એ નામ હતંુ શંુ ? 

એ પણ હંુ ક્યાં જોણંુ છંુ ?  એમ છતાંયે રિદલને આજે  વસમંુ વસમંુ લાગે છે, 

……બહુ સૂનંુ સૂનંુ લાગે છે પ્રદીપ બ્રહ્મભટ્ટનંુ કાવ્ય પ્રેમની ભક્તિ;ત પે્રમની ધારાએ હૈયુ હરખાઇ જોય, 

આંખોના અણસારમાં જીવન હોમાઇ જોય.  સંબંધના સહવાસમાં સ્નેહ ઉભરાઇ જોય, 

ભક્તિક્તના? ગુણગાનમાં મુક્તિક્ત મળી જોય.  કુદરત કેરા પે્રમમાં દુક્રિનયા ભુલાઇ જોય,  સંસાર જેના આંગણે શ્રીહરિર ક્રિવસરી જોય. 

સગપણ સાચુ સ્નેહથી સૌને મળતંુ જોય,  વળગી ચાલે તેને જે જીવન હોમાઇ જોય. 

માયાજીવન કમ:તણા બંધનેચાલતુ જોય,  પે્રમપ્રભુનો મળતા જીવને મુક્તિક્ત મળી જોય. 

પ્રદીપ રમા રક્રિવને પે્રમ જલારામથી થાય,  અંતરમાં આનંદ ઉભરાયને પ્રેમ મળતો જોય.  નાચિચંતા સંસારની જ્યાં ભક્તિક્ત સાચી જોય, 

વ્યામિધ નશ્વરદેહની મનથી ક્રિનકળી જોય.  કુદરતની આ અકળલીલા જીવને વળગી જોય, 

માનવ મહેરામણ જગમાં બધેપ્રસરી જોયએક ઘા – સુરસિસંહજી તખ્તસિસંહજી ગોહીલ ( કલાપી )

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો, છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો! રે રે! લાગ્યો રિદલ પર અને શ્વાસ રંૂધાઇ જોતાં નીચે આવ્યંુ તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મંે પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ, પાણી છાંટયંુ રિદલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના; 

Page 13: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ક્યાંથી ઊઠે? જ્ખમ રિદલનો >ૂર હસ્તે કરેલો! ક્યાંથી ઊઠે! હ્રદય કુમળંુ છેક તેનંુ અહોહો!

આહા! ક્રિકન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ, મૂ્રત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જોણી શકે એ? 

જીવ્યંુ, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને, આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! ક્રિકન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે, આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતંુ ઊડવાને; રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે, 

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે. 

પ્રસ્સિ@સદ્ધ મહાનુભાવો

ગુજરાતી રંગભૂમિમ તથા ચલમિચત્રની જોણીતી અભિભનેત્રી અરૂણા ઈરાની

ગુજરાતી રંગભૂમિમ તથા ચલમિચત્રની જોણીતી અભિભનેત્રી  ફરેદૂન ઈરાની એટલે ઈરાની પરિરવારના સભ્ય, ભૂતકાળના લક્ષ્ મીકાન્ત નાટક સમાજ

તથા દેશી નાટક સમાજના સંચાલક અને વષો: સુધી જૂની ગુજરાતી રંગભૂમિમ સાથે સંકળાયેલા સદ્દગૃહસ્થ. તેમને ઘેર ઈ. ૧૯૪૮માં પુત્રીજન્મ થાય છે. પુત્રીનંુ નામ

અરુણા રાખવામાં આવે છે. આ અરુણા અશ્ચિભનયકે્ષત્રે અરુણ સમ પ્રકાળિશત બનશે એવો ખ્યાલ તેમના જન્મસમયે કોઈને નક્રિહ હોય.  બાર વષ:ની ઉંમરથી શરૂ કરી અરુણાએ હિહંદી રિફલ્મોમાં સહાયક પાત્રો તરીકે

અશ્ચિભનય આપવાનંુ શરૂ કયુ� જેમાં તેમણે અશ્ચિભનય આપ્ યો છે તેવી રિફલ્મોમાં‘ ‘ ‘ ‘ જવાબ અને ગરમ મસાલો નો સમાવેશ થાય છે. ક્યારેક અરુણાએ

ખલનામિયકાની ભૂમિમકા પણ ભજવી હતી. ક્રિહન્દી રિફલ્મકે્ષતે્ર આમ તેમણે પોતાનંુ સ્થાન ક્રિનશ્ચિoત કરી લીધંુ. ‘ ‘ બોમ્બે ટુ ગોવા નામની રિફલ્મમાં તેમણે અમિમતાભ બચ્ચન સાથે નામિયકાની ભૂમિમકા પણ કરી છે. 

ઈ. ૧૯૭૩માં આર. કે. ‘ ‘ રિફલ્મ્સના નેજો હેઠળ તૈયાર કરવામાં આવેલી બૉબી રિફલ્મમાં નાનકડી ભૂમિમકામાં પણ અરુણાએ પોતાની અશ્ચિભનયશક્તિક્તની ખાતરી

કરાવી આપી હતી. અરુણામાં સંવેદનશીલ અશ્ચિભનયની ક્ષમતા છે. જે પાત્રનો અશ્ચિભનય અદા કરવાનો હોય છે તેની ઊંડી સમજ તે કેળવે છે. અમોલ પાલેકર જેવા ઉત્કૃષ્ ટ કલાકાર સાથે " ટેક્સી ટેકસી"

માં તેમણે ભૂમિમકા ભજવી છે. ઓછે ખચ5 તૈયાર કરેલી આ રિફલ્મમાં અરુણાને ભાગે તો ઘણંુ ઓછંુ કામ આવે છે પરંતુ કાળજીપૂવ: ક ભૂમિમકાને ન્યાય આપી પોતાની અશ્ચિભનયશક્તિક્તનંુ દશ: ન તેમણે કરાવ્યંુ છે. 

ગુજરાતી ચલમિચત્રોના સજ:નને પ્રોત્સાહન મળે એ હેતુથી ગુજરાત સરકારે કરમુક્તિક્તની નીક્રિત અપનાવી હતી. આ નીક્રિત અમલી બની નહોતી ત્યારે અને આ યોજના હેઠળ અરુણાએ ગુજરાતી બોલપટોમાં અશ્ચિભનય આપ્ યો હતો અને તે કે્ષત્રે

પણ સુકીર્તિતં સંપારિદત કરી હતી. જે ગુજરાતી રિફલ્મોમાં અરુણાએ અશ્ચિભનયકળા પીરસી છે તેમાંની કેટલીક છે પાનેતર, ગુજરાતણ, ક્રિવમિધના લેખ, સંતુ રંગીલી, મારી હેલ ઉતારો રાજ, રંગીલી ગુજરાતણ, જેોગ સંજેોગ, વેરનાં વળામણા તથા

કંચન અને ગંગા. ઈ. ‘ ‘ ૧૯૭૫માં રૂપેરી પદ5 રજુ થયેલી સંતુ રંગીલી માં અરુણાએ સંતુની ભૂમિમકા ભજવી હતી. રસ્તે ફૂલ વેચનારી સંતુ એક

સંસ્કારી ગુજરાતી સન્નારી બને છે એ હકીકત અરુણાએ અશ્ચિભનયશક્તિક્તનો પૂરેપૂરો ઉપયોગ કરી સફળતાપૂવ: ક બતાવી આપી હતી. ‘ ‘ ‘ ‘ સંતુ રંગીલી ની રિફલ્મ જ્યૉજ: બના: ડ: શૉના ક્રિપગ્મેળિલયન નામના નાટક પરથી રૂપાંતરિરત થયેલી કથા ધરાવે

છે. આમ સહાયક અશ્ચિભનેત્રી તરીકે કે મુખ્ય નામિયકા તરીકે અનેક રિફલ્મોમાં કામ કરી સારી સંખ્યામાં પારિરતો મિષકો પણ પ્રાપ્

Page 14: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ત કયા� છે. રાજ્યકક્ષાએ અપાતંુ શ્રેષ્ ઠ અશ્ચિભનેત્રીનંુ પારિરતોમિષક તેમને મળ્યું હતંુ. ઈ. ૧૯૮૫માં ગુજરાત રાજ્ય ચલમિચત્ર ક્રિવકાસ ક્રિનગમની સ્થાપના કરવામાં આવી. આ ક્રિનગમના બોડ: ઑફ ડાયરેક્ટસ:માં અરુણાની ક્રિનયુક્તિક્ત કરવામાં આવી

હતી. અરુણાની ઉંમર ત્યારે કેવળ ૩૮ વષ: ની હતી.  જેમ ક્રિપતા ફરેદૂન અશ્ચિભનયકે્ષતે્ર લાંબો સમય સંકળાયેલા રહ્યા હતા તે જ રીતે અરુણાના બે ભાઈઓ રિફરોઝ અને અદી

ગુજરાતી અને હિહંદી રિફલ્મોમાં અશ્ચિભનય આપે છે અને કળા- વારસાને જોળવી રાખ્યો છે.

સુ નીલ ગાવસ્કર ભારતીય ટેસ્ટ- ક્રિ>કેટના ભૂતપૂવ: ક્રિ>કેટર, કપ્ તાન અને ક્રિવશ્વના શ્રેષ્ ઠ પ્રારંશ્ચિભક બેટધર 

ઈ. ૧૯૭૦-‘ ૭૧માં વેસ્ટ ઇળિન્ડઝ, સામે ટેસ્ટ- મેચમાં રમવાની શરૂઆત કરી. ઈ. ૧૯૮૬-‘ ૮૭માં પાક્રિકસ્તાન સામે રમેલા. પોતાની અંક્રિતમ ટેસ્ટ બાદ ક્રિ>કેટમાંથી ક્રિનવૃ@

થનાર સુનીલ ગાવસ્કરનો જન્મ મંુબઈ ખાતે ઈ. ૧૯૪૯ના જુલાઈ માસની ૧૦મી તારીખે થયો હતો. મંુબઈ ખાતે અભ્યાસ કરી તેમણે મંુબઈ યુક્રિનવર્સિસટંીની અંગે્રજી સાક્રિહત્ય સાથેની એમ. એ. ની રિડગ્રી પ્રાપ્ ત કરી હતી. તેઓ ક્રિનલો:ન ળિસન્થેરિટક ફાયબસ: ઍન્ડ કેમિમકલ્સ ળિલમિમટેડમાં ઉચ્ચ સ્થાન હતી. 

શાળાજીવનથી જ તેમણે ક્રિ>કેટની રમતમાં રસ લેવાનો શરૂ કયો: હતો. યુક્રિનવર્સિસંટી ક્રિ>કેટમાં તેમનો સંગીન દેખાવ જેોઈ રણજી ટ્ર ૉફીમાં તેમને પસંદ કરવામાં આવ્યા

હતા. ઈ. ૧૯૭૦- ૭૧માં વેસ્ટ ઇળિન્ડઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તેમણે સ્થાન મેળવ્યંુ હતંુ અને ટેસ્ટ- કારક્રિકદી:નો પ્રારંભ કયો: હતો. પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં જ ટેસ્ટના ૮ દાવમાં બે વખત અણનમ રહી ગાવસ્કરે જ સદી સાથે કુલ ૭૭૪ રન કયા:

હતા અને ક્રિવ>મ સજ્યો: હતો.  ગાવસ્કર પ્રથમ કક્ષાની ૧૨૫ ટેસ્ટ મેચોમાં રમ્યા હતા. તે દરમિમયાન ૩૪ સદી ફટકારી

હતી, ચાર બેવડી સદી કરી હતી અને કુલ ૧૦, ૧૨૨ રનનો જુમલો કયો: હતો. વ્યક્તિક્તગત ૨૩૬ રનનો સ્કૉર કરી તેઓ અણનમ રહ્યા હતા. તેમણે ૩૪ સદી અને ૪૫ અધ:સદી નોંધાવી હતી. ૪૭ વખત

તેઓ ભારતીય ટીમના કેપ્ ટન રહ્યા હતા. એ ૪૮ મેચોમાંથી ૯માં ક્રિવજય� અને ૮માં પરાજ્ય વહોયો: હતો જ્યારે ૩૦ મેચ અક્રિનણી:ત રહી હતી. વન ડે ઇન્ટરનેશનલ મેચોની તેમણે રમેલી સંખ્યા ૧૦૮ની હતી. એ મેચોમાં ૧૪ વખત અણનમ રહ્યા

હતા. એક સદી ફટકારી હતી અને ૨૭ અધ: - સદી ફટકારી હતી. તેમણે કુલ ૩૦૯૨ રન કયા: હતા. ૨૨ કેચ કયા: હતા અને એક ક્રિવકેટ લીધી હતી. 

ઈ. ૧૯૭૧માં વેસ્ટ ઇળિન્ડઝ સામેના મેચમાં, ઈ. ૧૯૭૮માં પાક્રિકસ્તાન સામેના અને ઈ. ૧૯૭૮માં વેસ્ટ ઇળિન્ડઝ સામેના પ્રત્યેક દાવમાં તેમણે સદી નોંધાવી હતી. જુદાં જુદાં ચાર કલેન્ડર વષ:માં ૧, ૦૦૦ થી વધુ રન નોંધાવવાની ક્રિવગતો આ પ્રમાણે છે : 

ઈ. ૧૯૭૬માં ૧૧ ટેસ્ટમાં ૧૦૨૪ રન, ઈ. ૧૯૭૮માં ૯ ટેસ્ટમાં ૧૦૪૪ રન, ઈ. ૧૯૭૯માં ૧૮ ટેસ્ટમાં ૧૫૫૫ રન, 

અને ઈ. ૧૯૮૩માં ૧૮ ટેસ્ટમાં ૧૩૧૦ રન,  ઑપહિનંગ બેર્ટ્સસમેન તરીકે તેઓ ૧૭ સાથીદારો સાથે રમ્યા હતા અને કુલ ૫૫ સદીની ભાગીદારી નોંધાવી હતી. 

ભારત સરકારે તેમને ઈ. ‘ ‘ ૧૯૭૭માં અજુ:ન ઍવૉડ: થી અને ઈ. ‘ ‘ ૧૯૭૯માં પદ્મભૂષણ શ્ચિખતાબથી સન્માક્રિનત કયા: હતા. ઈ. ‘ ‘ ૧૯૮૦માં ક્રિવઝડન ના પાંચ ક્રિવશ્વશ્રેષ્ ઠ ખેલાડીઓમાં તેમનો સમાવેશ થયો હતો. 

‘ ‘અંગે્રજી ભાષામાં તેમણે ચાર પુસ્તકો લખ્યાં છે સની ડેઝ , ‘ ‘આઈડૉલ્સ , ‘ ‘ ‘રન્સ ઍન્ડ રૂઈન્સ તથા વન- ‘ડે વન્ડસ: . મરાઠી ‘ ‘ રિફલ્મ પે્રમાચી સાવલી માં ભૂમિમકા પણ ભજવી છે. ક્રિવદેશી ચેનલ પર ક્રિ>કેટ- કૉમેન્ટરી પણ તેઓ આપે છે. 

તેમનાં પત્નીનંુ નામ માશ: નીલ છે. – તેમને એક પુત્ર છે રોહન.સૉકે્રટિટસ

મહાન દાશ� વિનક  સૉ>ેરિટસનો દેખાવ ક્રિવમિચત્ર હતો. ટાળિલયંુ માથંુ, પ્રમાણમાં નાનો ચહેરો, ફૂલેલા ટોપકાવાળંુ નાક અને લાંબી દાઢી. ચેતનવંતા માણસનો આવો દેખાવ હોય ખરો ?

સૉ>ેરિટસ પ્રમાદી અને પૈસાની તાણ ભોગવતો આદમી હતો. ધંધો પથ્થર ઘડવાનો પરંતુ પક્રિત- પ ત્ની અને પુત્રો ખાતર પેટ પૂરતંુ મળી રહે એટલે કામ છોડી વાતો કરવા

માંડતો. પત્ની કક: શા હોવાથી મોટે ભાગે બહાર જ ફરતો.  સવારે વહેલા ઊઠી જેવોતેવો નાસ્તો કરી કોઈક દુકાને, ક્યાંક દેવળમાં કે મિમત્રને ઘેર, જોહેર સ્નાનઘરમાં કે છેવટે શેરીને નાકે જ્યાં દલીલબાજીમાં સાથ મળે ત્યાં તે પહોંચી

જતો. પૂરા ઍથેન્સ નગરને તેણે તક: વાદી બનાવ્યંુ હતંુ. જેવો તેનો દેખાવ રમૂજી તેવા

Page 15: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

જ તેના ક્રિવચારો પણ ક્રિવમિચત્ર હતા. તેના એક મિમત્રે ડેમિલ્ફમાં આવેલા એક ધમ:સ્થાનમાં પ્રશ્ન પૂછ્યો, ‘ ઍથેન્સમાં અત્યારે સૌથી શાણંુ કોણ ?‘ સૌના આoય: વચ્ચે ઉ@ર મળ્યો, ‘સૉ>ેરિટસ.‘ પોતે પૂછેલા પ્રશ્નોના ઉ@ર પોતાને જ આવડતા નથી

તેવો ડોળ કરી વધુ પ્રશ્નો પૂછી દંગ કરે તેવા જવાબ લોકો પાસેથી કઢાવતો. કેવળ મન માનવીનંુ ઘડતર કરે છે. માણસ લાગણી પર કેટલો કાબૂ મેળવી શકે છે તેના પર જ સવ: સદ્દગુણો ક્રિનભ: રિરત છે. આ હતંુ તેના ઉપદેશનંુ કેન્દ્રળિબન્દુ. 

તેના જીવનકાળ દરમિમયાન ગ્રીક સ@ા અને ગ્રીક સંસૃ્કક્રિતની બોલબાલા હતી. ગ્રીક અને પછીથી રોમ સુધી ફેલાયેલ તત્વજ્ઞાન એ સૉ>ેરિટસનંુ પ્રદાન હતંુ. પ્ લેટો એનો ળિશષ્ ય હતો. તત્કાલીન સ@ાધીશોએ શહીદ તરીકે જેો સૉ>ેરિટસનો ભોગ ન

લીધો હોત તો તેના ઉપદેશની ક્રિવશ્વ પર જે ઊંડી અસર પડી છે તે ન પડી હોત. યુવાન ળિશષ્ યોને તે અક્રિત ક્રિવનમ્ર લાગતો હતો પરંતુ હજોરો અંધશ્રદ્ધાળુઓને અને કેટલાય બુળિદ્ધવાદીઓને મન તે ત્રાસવાદી અને ઝનૂની હતો. તેના પર બે આરોપ

મૂકવામાં આવ્યા હતા. એક : જે દેવતાઓમાં પાટનગર શ્રદ્ધા ધરાવે છે તેને સૉ>ેરિટસે અમાન્ય કયા: છે. બે : યુવાન પેઢીને તે બહેકાવી રહ્યો છે. 

૫૦૧ નગરજનોના બનેલા એક ક્રિનણા: યક પંચે સૉ>ેરિટસ પર કામ ચલાવ્યંુ. ૬૦ પંચોની બહુમતીથી તેને ગુનેગાર ઠરાવી મોતની સજો ફટકારવામાં આવી. પંચના સભ્યો જોણતા હતા કે દેહાંત દંડ કરવા જેવા સૉ>ેરિટસના ગુના સાળિબત થયા નથી.

સૌ માનતા હતા કે દયાની યાચના કરશે તો તેની સજો હળવી થશે. પણ તેણે દયાની યાચના કરવાનો ઇન્કાર કયો:.  કારાવાસમાંથી નસાડી જવા આવેલા ળિશષ્ યોને તેણે કહ્યું, ‘ હંુ કાયદાના પાલનમાં માનંુ છંુ. સુનાગરિરક કાયદો માન્ય રાખે જ

છે. ઍથેન્સના કાયદાએ મને મૃતુ્યદંડ આપ્ યો છે તો સાચા નાગરિરક તરીકે મારે મોતને ભેટવંુ જેોઈએ.‘  પ્ લેટોએ સૉ>ેરિટસની અંક્રિતમ રાતનંુ વણ:ન કયુ� છે. તે રાતે્ર સૉ>ેરિટસ યુવાન ળિશષ્ યો સાથે તત્વજ્ઞાનની ચચા: કરતો રહ્યો. ચચા: નો ક્રિવષય હતો, ‘ મૃત્યુ પછી જીવન છે ?‘ સં~યાકાળ થયો. સૉ>ેરિટસે ક્રિવષનો પ્ યાલો મગાવ્યો. ક્રિવષ તેના હાથમાં મૂકવામાં આવ્યંુ અને કહેવામાં આવ્યંુ, ‘ હેમલૉકનંુ પાન કરી તમારે ચાલે્ય રાખવાનંુ. પગ ભારે લાગે એટલે લેટી જજેો. હ્રદય

સુધી મોતનો ઓછાયો પહોંચી જશે.‘  ક્રિવષપાન કરી સૉ>ેરિટસે ચાલવા માંડ્યું. રડતા ળિશષ્ યોને ઠપકો આપવા વચ્ચે વચ્ચે તે રોકાતો. છેવટે ચહેરા પરના કપડાને

તેણે ખેસવી નાખ્યંુ. પથારીમાં સૂઈ જઈ આંખો બંધ કરી. એક ળિશષ્ યે તેની આખરી ઇચ્છા ક્રિવષે પૂછંુ્ય. કશો જવાબ નમળ્યો. 

પ્ લેટોએ લખ્યંુ છે : ‘ જેમને અમે અક્રિત બુળિદ્ધશાળી અને ક્રિવદગ્ધ માનતા તેવા અમારા મિમત્રનો આ રીતે અંત આવ્યો.‘પં . દીનદયાળ ઉપાધ્યાય

ભારતના એક શક્તિ;તશાળી રાજકીય પક્ષના પ્રેરણાસ્ત્રોત.  સહેજ દૂબળો બાંધો, સક્તિfત ચહેરો, દ: ક્રિ§માં ક્રિનવ્યા:જ સરળતા, ધોતી- ઝભ્ ભાનંુ સાદંુ

વસ્ત્ર- પરિરધાન અને આત્મીયતાથી વાતાવરણને છલકતંુ કરતી પ્રક્રિતભા. પંરિડત દીનદયાળ ઉપા~યાયની આ ક્રિવશેષ� �ઈ. ૧૯૧૬ના સપ્ ટેમ્બરની સોળમી તારીખે

જયપુર અજમેર લાઇન પરના ધનક્રિકયા ગામમાં મોસાળમાં જન્મ. તેમના નાના રેલવે અમિધકારી અને રેલવે અમિધકારી અને ક્રિપતા સે્ટશન માસ્તર. એથી જ કદાચ રેલના

પાટા અને પ્ લેટફોમ:� સાથે જેોડાયેલંુ દીનદયાળજીનંુ જીવન રેલવે- પ્રવાસ દરમિમયાન જ પૂણ: ક્રિવરામ પામ્યંુ. 

બચપણથી જ માતાક્રિપતાનંુ મૃત્યુ થતાં મામાને ત્યાં ઉછરેલા દીનદયાલ બાલ્યાવસ્થાથી જ સ્વાવલંબી બન્યા. કાનપુરની કૉલેજના ગશ્ચિણતશાસ્ત્ર સાથેના પ્રથમ વગ:માં બી.

એ. ઉ@ીણ: થયા. દીનદયાળની� તરુણાવસ્થા ક્રિવષે બહુ ઓછી ક્રિવગતો મળે છે. બી. એ. ના છેલ્લા વષ: દરમિમયાન તેમનો સંપક: રાષ્ ટ્ર ીય સેવક સંઘ સાથે થયો.

ભાઉરસ દેવરસ સાથેના ઘક્રિનષ્ ઠ સંબંધને લીધે દીનદયાળ સંઘકાય: માં પ્રવૃ@ થયા. ઈ. ૧૯૪૨માં સંઘના પ્રચારક બન્યા. સહ-પ્રાંત- ‘ પ્રચારકની જવાબદારી સંભાળતાં સમ્રાટ

‘ ‘ ‘ ચન્દ્રગુપ્ ત અને જગદ્દગુરુ શંકરાચાય: ક્રિવષે બે પુસ્તકો લખ્યાં. ‘ ‘ ‘ ‘ લખનૌમાં રાષ્ ટ્ર ધમ: માળિસક અને પાંચજન્ય સાપ્ તાક્રિહક સાથે તે ઘક્રિનષ્ ઠ રીતે સંકળાયેલા હતા. ઈ. ૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખજી:એ કેન્દ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામંુ આપ્ યંુ. ‘ ‘ હિહંદુ મહાસભા અને ગાંધીજીની હત્યા પછી વગોવાયેલા રાષ્ ટ્ર ીય સેવક સંઘને બદલે જનસંઘ ની સ્થાપના કરી. દીનદયાળ તેમાં જેોડાયા. તેવામાં મુખજી:નંુ રહસ્યમય સંજેોગોમાં અવસાન થયંુ. દીનદયાળ સંઘના મંત્રી બન્યા. દોઢ દાયકા સુધી તેમણે અને તેમના સાથીઓએ એવો પુરુષાથ: કયો: કે ચંૂટણીઓમાં અને જોહેર જીવનમાં જનસંઘ કાઠંુ કાઢી શક્યો.

‘ ‘ દીનદયાળનંુ ભારતીય રાજકારણમાં બીજંુ ક્રિનણા: યક પગલંુ ળિબનકૉગેં્રસવાદ નંુ હતંુ. ડૉ. રામમનોહર લોક્રિહયા સાથે મળીને કરેલા પ્રયાસોને પરિરણામે ઈ. ૧૯૬૭માં ઘણાં રાજ્યો કૉગેં્રસ પરાસ્ત થઈ અને સંક્રિવદ સરકારો અક્તિસ્તત્વમાં આવી. આ ‘ – ‘ સમય દરમિમયાન દીનદયાળે કરેલા ચિચંતનના પરિરપાક રૂપે ધી ટુ પ્ લાન્સ પ્રૉમિમળિસઝ ઍન્ડ પ્રૉસ્પેકર્ટ્સસ પુસ્તક લખાયંુ. પ્ લાહિનંગ કમિમશનના ઉપપ્રમુખે એક પરિરપત્ર પાઠવી આ પુસ્તકનાં ટીકા- ટીપ્ પણ અને સૂચનો ~યાનમાં લેવાનંુ બધાં રાજ્યોને

લખ્યંુ હતંુ. 

Page 16: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

રાજકારણમાં હોવા છતાં પ્રજોની લાગણીઓ પર સવાર થઈ લાભ ખાટી જવાની વૃળિ@ ક્યારેય રાખી ન હતી. ઈ. ૧૯૬૭માં ભારતીય જનસંઘના વાર્મિષ ંક અમિધવેશનમાં તેમને પરાણે અ~યક્ષ તરીકે બેસાડ્યા હતા. એ અમિધવેશન યાદગાર બની ગયંુ.

અમિધવેશનમાં એમણે આપેલંુ અ~યક્ષીય પ્રવચન કલ્પનો@ેજક દસ્તાવેજ જ હતંુ.  એ જ દીનદયાળજીના એક રેલવે પ્રવાસ દરમ્યાન કરુણાંક્રિતકા સજો:ઈ. લખનૌથી પઠાણકોટ- ળિસયાલકોટના રેલવે-

ડબ્બામાં પ્રથમ વગ:માં તેઓ પ્રવાસ કરતા હતા. એ ટ્ર ે નમાં અંધારી રાતે શંુ થયંુ તેની ચોક્કસ ક્રિવગતો રહસ્યના ધુમ્મસમાં ખોવાયેલી છે. ઈ. ૧૯૬૮ના ફેબુ્રઆરીની અમિગયારમીની રામિત્રએ સાડાત્રણે મુગલસરાઈ રેલવેસ્ટેશનના યાડ: માં એક વીજળીના થાંભલા પાસેથી દીનદયાળજીનો મૃતદેહ મળી આવ્યો. 

આ હત્યાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. ‘ ‘ સામ્યવાદી નેતા ક્રિહરેન મુખરજીએ તેમને અજોતશતુ્ર કહ્યા હતા. દીનદયાળનંુ એકાવન વષ: નંુ આયુષ્ ય જે સાદગી, સહજતા, ચિચંતન અને કમ: ઠતા પ્રદાન કરી ગયંુ તે માનવીય ભૂમિમકાનંુ એક નાનકડંુ કાવ્ય

જ હતંુ.

સે્ટફી ગ્રાફ ટેવિનસના વિવશ્વમાં ક્રમાંક એકની ખેલાડી 

સે્ટફીનો જન્મ જમ: નીમાં બુ્રહ મુકામે ઈ. ૧૯૬૯ના જૂન માસની ૧૪મી તારીખે થયોહતો. ક્રિપતાનંુ નામ પીટર અને માતાનંુ નામ હેઈડી. – માતા ક્રિપતા બને્નને ટેક્રિનસની

રમતનો શોખ. આમ સે્ટફીને ટેક્રિનસ પ્રત્યેનંુ મમત્વ માતાક્રિપતા તરફથી વારસારૂપે મળ્યું હતંુ. ૧. ૭૨ મીટર જેટલી ઊંચાઈ ધરાવતી સે્ટફી ફ્લૉરિરડા ખાતે આવેલ ગ્લેનેગલ્સ

ક્લબમાં ટેક્રિનસની તાલીમ મેળવવા જેોડાઈ હતી. ટેક્રિનસની તાલીમ માટે ફ્લૉરિરડા એ કાશી સમાન ગણાય છે. ઈ. ૧૯૮૨થી સ્ટેફી ધંધાદારી ખેલાડી તરીકે ટેક્રિનસની

સ્પધા:ઓમાં ભાગ લેવા લાગી.  ‘ ‘ તેમણે સૌપ્રથમ ફ્રેન્ચ ઑપન ટેક્રિનસ ટાઇટલ ઈ. ૧૯૮૭માં જીતંુ્ય હતંુ. પરિરસના રોલેન્ડ ગેરોસ સ્ટેરિડયમ ખાતે આ ટુના: મેન્ટ રમાઈ હતી. આમ પોતાની ટેક્રિનસ

કારક્રિકદી:નંુ પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ તેમણે આ ટુના: મેન્ટમાં જીતંુ્ય હતંુ.  ક્રિવશ્વની ચાર મુખ્ય ગ્રાન્ડસ્લેમ ટેક્રિનસ ટુના: મેન્ટ- ફ્રેન્ચ ઑપન ટેક્રિનસ ટુના: મેન્ટ,

ક્રિવમ્બલ્ડન ટેક્રિનસ ટુના: મેન્ટ, ઑસ્ ટ્ર ે ળિલયન ઑપન ટેક્રિનસ ટુના: મેન્ટ તથા યુનાઇટેડ સે્ટર્ટ્સસ ઑપન ટેક્રિનસ ટુના: મેન્ટમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે ૧૫ ગ્રાન્ડસ્લેમ

ટાઇટલ જીત્યાં હતાં. તદુપરાંત અન્ય ૬૯ ટેક્રિનસ ટાઈટલ્સો પણ તેમણે પ્રાપ્ ત કયા� હતાં. ઈ. ૧૯૮૭ના ઑગસ્ટ માસની ૧૭મી તારીખે તેમણે મક્રિહલા ખેલાડીઓમાં પ્રથમ ક્રિવશ્વ>માંક પ્રાપ્ ત કયો: હતો. સતત ૧૮૬

અઠવારિડયાં સુધી એટલે કે ઈ. ૧૯૯૧ના માચ: ની દસમી તારીખ તેમણે આ >મ જોળવી રાખી ક્રિવ>મ સજ્યો: હતો. ઈ. ૧૯૯૩ના એક્રિપ્રલ માસમાં સે્ટફી એક મક્રિહલા ટેક્રિનસ ટુના: મેન્ટમાં હમ્બગ: ખાતે એક મેચ રમી રહી હતી. તે વખતે તેના

એક ચાહકે તેની હરીફ મોક્રિનકા સેલેસ પર ઘાતક હુમલો કયો:. આથી મોક્રિનકાને રમત છોડવી પડ હતી. ટેક્રિનસના મેદાન પરથી આમ મોક્રિનકા સેલેસ દૂર થતાં તેણે એક નંબરનો >મ ગુમાવ્યો હતો.  સે્ટફી ગ્રાફને ફૂટબૉલની રમત ખૂબ જ ક્રિપ્રય તેમના અન્ય શોખમાં વાંચન, મિચત્રકલા, સંગીત અને ફોટોગ્રાફીને ગણાવી

શકાય. ઈ. ૧૯૯૧માં ફ્રેન્ચ ઑપન ફાઈનલમાં સ્પેનની સાન્ચેઝ ક્રિવકારિરયો સામે તેમને હાર ખાવી પડી હતી. ફરીથી ઈ. ૧૯૯૪માંયુ.એસ. ઑપન ટુના: મેન્ટની ફાઈનલમાં પણ ક્રિવકારિરયો સામે તેમણે હાર ખાવી પડી હતી.

વિવલિલયમ શે;સવિપયર

મહાન નાટ્યકાર અને મહાકવિવ ઈ. ૧૫૬૪ની ૨૩મી એક્રિપ્રલે ઇંગ્લેન્ડના સ્ટ્રેટફડ: -અપૉન- ઍવન નામના નાના ગામના

ક્રિપતા જૅોનના ત્રીજો સંતાન અને જે્યષ્ ઠ પુત્ર તરીકે ઇંગ્લેન્ડના આ કક્રિવ- નાટકકારનો જન્મ થયો. પાછળથી ક્રિપતા પૈસેટકે ઘસાઈ જતાં તેનાં માન- અમિધકાર જતાં રહ્યાં. ગ્રામર સૂ્કલમાં અભ્યાસ પૂરો કયા: બાદ ગામડાની શાળામાં ળિશક્ષકગીરી કરતો

શેક્સક્રિપયર ૧૮ વષ: ની વયે પોતાથી આઠ વષ: મોટી ઍન હેથવેને પરણ્યો.  ફરતી નાટકમંડળીઓનાં નાનપણમાં જેોયેલાં નાટકોથી આકષા: ઈ તે કોઈ મંડળી જેોડે

ગયો હોવાની વાયકા છે. કોઈ માને છે કે તેનાં નાટકોમાં કાયદાની ભાષા ખૂબ જ આવતી હોવાથી તેણે કોઈ વકીલની ગુમાસ્તાગીરી કરી હશે. ઈ. ૧૫૯૯માં ચાર

ભાગીદારોમાંનો એક બની ગ્લૉબ મિથયેટર બંધાવ્યંુ. ‘ ‘ તેને સદ્દગૃહ્સ્થ થવંુ હતંુ. ગામડામાં એ મહત્વાકાંક્ષા સફળ થવાનો સંભવ હતો નક્રિહ તેથી ઈ. ૧૫૮૭માં ઘર

Page 17: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ત્યજી લંડનનો માગ: લીધો. લંડનના ઉત્સાહ, શૌય: ને આત્મક્રિવશ્વાસભયા: વાતાવરણમાં તેણે પ્રવેશ કયો: ત્યારે મનઃચકુ્ષ સામે ‘ દેખાતંુ હતંુ સદ્દગૃહસ્થનંુ જીવન.‘ 

શરૂઆતમાં નાટ્ય- પે્રક્ષકોના તે ઘોડા સાચવતો તે આખરે નાટકમંડળીમાં પાત્રો ભજવતો થયો હશે. તેના જીવન ક્રિવષેની આથી ક્રિવશેષ માક્રિહતી મળતી નથી. 

તેના જમાનામાં પણ નાટ્ય- અશ્ચિભનેતાઓને સમાજનાં લગીરેય માન મળતંુ નક્રિહ. પરંતુ સાથોસાથ મોટા, સારા માણસો તરફથી આશ્રય મળતો. સંભવ છે કે આવા આશ્રય દ્વારા પ્રવેશ મેળવી પ્રગક્રિત સાધવાની તેની ધારણા હશે. તખ્તાની

દુક્રિનયામાં પ્રવેશી તેણે ક્યારે અને કેટલી ભૂમિમકા ભજવી તે ક્રિવષે ખાસ માક્રિહતી ઉપલબ્ધ નથી. લંડન આવ્યા પછી પાંચ વરસમાં શેક્સ- ક્રિપયરને ખ્યાક્રિત મળી ગઈ. પછી તેણે ઐક્રિતહાળિસક નાટકો લખી લોકોનંુ ~યાન અગત્યના પ્રશ્નો તરફ દોરવા

માંડ્યું ત્યારે હૉલળિશન્ડે ઇંગ્લેન્ડનો ઇક્રિતહાસ લખ્યો હતો. આ ગં્રથમાંથી હિહંમતપૂવ: ક તફડંચી કરી તેને અનુપમ સૌન્દય: આપી અનન્ય રીતે એની રજૂઆત કરી. એ નાટકોમાં ઐક્રિતહાળિસક પાત્રો ઉપરાંત સમકાલીન જીવનમાંથી પણ તેણે બીજોપાત્રો

ઉમેયા� . આ પાત્રો હાસ્યરસ ફેલાવી જનતાને ખુશી રાખતાં. તેણે ઘણાં સુખાશ્ચિન્તક નાટકો પણ લખ્યાં. નાટકોનાં કથાનક કે ક્રિવષયો જડ્યાં ત્યાંથી શેક્સક્રિપયરે ઉપાડ્યાં હતાં. તેને ભાન થયંુ કે જીવનનંુ સાચંુ દશ: ન કરુણ દ્વારા જ થઈ શકે છે. મનુષ્

યહ્રદયમાં ઊંડેઊંડે જઈ ત્યાંથી અનુભવનાં રત્નો શોધવાં જેોઈએ. આ કાય: શેક્સક્રિપયરનાં કરુણાન્ત નાટકોએ કયુ� .  તેની લેખન- શક્તિક્ત એટલી સમથ: હતી, રંગભૂમિમના કસબનંુ તેનંુ દાન એટલંુ તલસ્પશી: હતંુ, નાટ્યરચનાની તેની ચાતુરી

એટલી ળિબનહરીફ હતી, તેનંુ શબ્દસામથ્ય: એટલંુ બળવાન હતંુ, શબ્દભંડોળ એટલંુ ક્રિવપુલ હતંુ અને માનવ- સ્વભાવનંુ ક્રિવશ્લેષણ કરવાની તેની શક્તિક્ત એટલી તીવ્ર હતી કે એવી સવ: તોમુખી પ્રક્રિતભા વડે જેોતજેોતામાં તે પોતાના સમકાલીન

કક્રિવઓ ને ક્રિવદ્વાનોમાં મોખરે જઈને ઊભો. એટલંુ જ નક્રિહ પણ તેના સમકાલીન ક્રિવદ્વાન બેન જૅોન્સના શબ્દોમાં કહીએ તો સવ: કાળના સવ:શ્રેષ્ ઠ કક્રિવ તરીકે પોતાની નામના તેણે અંક્રિકત કરી. 

૩૭ નાટકો, ૨ દીઘ: કાવ્યો અને ૧૫૪ સૉનેટ એટલી અમર અને ક્રિવપુલ લેખન- સમૃળિદ્ધ મૂકી, પોતાના વતનમાં ક્રિનવૃ@ જીવન ગાળતો આ મેઘાક્રિવન્ મહાનર ઈ. ૧૬૧૬ના એક્રિપ્રલની ૨૩મીએ અવસાન પામ્યો

એમ . એસ . શુભલક્ષ્ મી

કણા� ટક સંગીતનાં ઉત્કૃષ્ ટ ગામિયકા  શુભલક્ષ્ મીનો જન્મ. ઈ. ૧૯૧૬ના સપ્ ટેમ્બર માસની� સોળમી તારીખે થયો. ક્રિપતાનંુ

નામ શન્મુખાવરિટલંુ. તેઓ કુશળ વીણાવાદક હતા. માતા શાસ્ત્રીય સંગીતના જ્ઞાતાહતાં. આમ માતા- ક્રિપતા પાસેથી જ શુભલક્ષ્ મીને સંગીતના સંસ્કાર અને સંગીતનંુ

ળિશક્ષણ પ્રાપ્ ત થયાં. ૧૩ વષ: ની વયે તેમણે જોહેરમાં સંગીત પીરસ્યંુ તે આજ સુધી જનમેદની સમક્ષ સંગીત રજૂ કરતાં રહ્યાં છે અને પ્રશંસા પ્રાપ્ ત કરતાં રહ્યાં છે.

એમના કોયલ સમા મધુર કંઠે કેવળ દેશના જ નક્રિહ પરંતુ પરદેશના સંગીતરળિસકોનાં મન જીત્યાં છે. તેમનંુ વીણાવાદન પણ ઉચ્ચ કોરિટનંુ છે. 

‘ ‘ તેમણે મીરાં નામની રિફલ્મમાં મીરાં તરીકે અશ્ચિભનય આપ્ યો હતો. હિહંદી તથા તામિમલ એમ બે ભાષામાં ઊતરેલી આ રિફલ્મ લોકાદર પામી હતી. રિફલ્મમાં આવતાં મીરાંના

તમામ ભજનો શુભલક્ષ્ મીએ પોતે જ ગાયાં છે. આ રિફલ્મ પછી અશ્ચિભનયની દુક્રિનયાને અલક્રિવદા કરી સમગ્ર જીવન સંગીતસાધનામાં જ ક્રિવતાવવાનો ક્રિનણ:ય લીધો. 

ઈ. ૧૯૭૪થી શરૂ કરી સાતેક વષ: સુધી તેમણે આકાશવાણી તેમજ દૂરદશ: નનાસંગીત- કાય: >મોનાં ક્રિનમા: ત્રી તરીકે સેવા આપી હતી. દેશભરમાં તેમજ ક્રિવદેશમાં

અનેક સ્થળે તેમણે સંગીતના સફળ કાય: >મ આપ્ યા છે. ઈ. ૧૯૫૪માં તેમને‘ ‘ પદ્મભૂષણ ના શ્ચિખતાબથી ભારત સરકારે નવાજ્યાં હતાં. ઈ. ૧૯૫૬માં સંગીતનાટક એકેડેમે એવોડ: એમને એનાયત થયો. ઈ. ૧૯૭૪માં એળિશયન નોબલ પારિરતોમિષક સમો મેક્સેસે ઍવૉડ: એમને આપવામાં આવ્યો. ઈ. ૧૯૫૭માં ભારત સરકારે‘ ‘ પદ્મક્રિવભૂષણ ઇલકાબથી બહુમાન કયુ� . અનેક યુક્રિનવર્સિસંટીઓએ તથા પ્રખ્યાત સંસ્થાઓએ માનાહ: પદવીથી તેમને

સન્માન્યાં છે. ઈ. ‘ ‘ ૧૯૬૬માં ન્યૂયૉક: માં યુનો સમક્ષ તેમણે સંગીતની રસલહાણ કરી હતી. ઈ. ૧૯૮૨માં લંડન ખાતે ઊજવાયેલા ઇળિન્ડયા

ફેસ્ટિસ્ટવલના ઉદ્દઘાટન પ્રસંગે તેમણે સંગીત- રસથાળ અપી: ભારતના સંગીતને સુકીર્તિતં અપાવી હતી. વ્યક્તિક્ત તરીકે પણ શુભલક્ષ્ મી ઉચ્ચ ચારિરત્ર્ય ધરાવે છે. તેમનો સૌજન્યશીલ સ્વભાવ, સૌ પ્રત્યે સન્માનભરી લાગણી અને હ્રદયની ઉદારતાથી

એક સન્નારી તરીકે પણ તેમણે કીર્તિતં સંપાદન કરી છે. તેમણે ટી. સદાશીવમ્ સાથે લગ્ન કયા: છે. પક્રિત ઉંમરમાં મોટા હોવા છતાં તેમનંુ લગ્નજીવન સુમધુર અને સૌમ્ય રીતે વીતી રહ્યું છે. પક્રિતને અગાઉથી થયેલી પુત્રીઓને પોતાની પુત્રીઓ ગણી

તેઓનો ઉછેર કયો: છે.  કણા: ટકી સંગીતપદ્ધક્રિત પ્રારંભનાં વષો:માં ઉ@ર ભારતમાં બહુ જોણીતી ન હતી. આજે પણ એક એક વગ: એવો છે જે

Page 18: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

કણા: ટકી તેમજ ઉ@ર ભારતીય બંને સંગીત પર સમાન પ્રભુત્વ પ્રાપ્ ત કરી દેશભરમાં ક્રિવખ્યાક્રિત પ્રાપ્ ત કરી છે.  અત્યારે (ઈ. ૧૯૯૭માં) ૮૧ વષ:ની જૈફ ઉંમરે પહોંચ્યાં છતાં તેમના ચહેરા પર સંસ્કાર અને સંપન્નતાનંુ તેજ પ્રકાશી રહ્યું

દેખાય છે. શુભલક્ષ્ મીમાં એક અત્યંત સાદાં, સરળ અને નમ્ર મક્રિહલાનંુ દશ: ન સદાકાળ માટે થતંુ રહ્યું છે. તેમણે કરેલા અનેક સંગીત કાય: >મોની આવક તેમણે સેવાકાયો: માટે અપ:ણ કરી છે.  તેમના ભજનોમાંથી આ~યાસ્ટિત્મક ભક્તિક્તનો રણકાર સંભળાય છે. સંગીત- કે્ષતે્ર તેમણે જે સફળતા પ્રાપ્ ત કરી છે તેથી

ભારતીય સંગીતનંુ સ્થાન ક્રિવશ્વ- ચોકમાં અનન્ય બન્યંુ છે.

પન્ નાલાલ ઘોર્ષ

બાંસુરીના સંગીત@વામી  પન્ નાલાલ ઘોષનો નામોચ્ચાર થાય એટલે મનઃચક્ષુ સામે બાંસુરીવાદક પન્ નાલાલ

ઘોષ ખડા થાય. પન્ નાલાલ અને બાંસુરીનંુ એટલંુ ઘક્રિનષ્ ઠ એકત્વ સધાયંુ હતંુ કે એકનો ઉચ્ચાર કરવાથી બીજોની અશ્ચિભજ્ઞા થઈ જતી. આજે પણ એ જ પરિરક્તિસ્થક્રિત

છે.  તેમનો જન્મ જુલાઈ ૧૯૧૧માં હાલના બાંગ્લા દેશના બારિરસાલ ળિજલ્લામાં થયો હતો.

બાલ્યા- વસ્થાથી જ તેમને સંગીત પ્રતે્ય લગની. દાદા, ક્રિપતા, કાકા તથા મોસાળપક્ષમાં પણ અનેક ગાવા- બજોવવાવાળા હતા તેથી પન્ નાલાલને વારસામાં જ સાંગીક્રિતક

વાતાવરણ મળ્યું. નાનપણથી જ સ્વાસ્થ્ય સારંુ હોવાથી તેઓ સારા મુક્કાબાજ(બૉકસર) હતા. નવ વષ: ની વયે સ્વયંસ્ફુરણાએ, આપબુળિદ્ધથી સંગીત શીખવાની

તેમણે શરૂઆત કરી. બાંસુરી- સંગીતની પોતાની સાધના એટલી હદ સુધી ક્રિવકસાવી ‘ ‘ કે ન્યૂ મિથયેટસ: ની ક્રિવખ્યાત મિચત્રપટસંસ્થામાં મેરિટ્ર કની પરીક્ષા આપ્ યા ક્રિવના

પાશ્વ:સંગીત માટેના વાદ્યવંૃદમાં જેોડાઈ ગયા. દોઢેક વષ: ત્યાં સંગીતનંુ કામ સંભાળતા ખુશી મહંમદ પાસે સંગીત શીખવાની પદ્ધક્રિતસરની શરૂઆત કરી. બંગાળના પ્રખ્યાત

કલાકાર મિગરજોશંકર ચ>વતી: તથા ભારતના મહાન વાદક અલાઉદ્દીનખાં મૈહરવાલા પાસેથી તેમણે સંગીતનંુ ઊંડંુ જ્ઞાન મેળવ્યે રાખ્યંુ. સાંજે છ વાગે રિરયાજ શરૂ કરે તે રાતના અમિગયાર વાગ્યે પૂરી કરે. રાતના

અમિગયારથી એક સુધી ઈશ્વરનંુ ~યાન ધરે અને પછી વાળુ કરી અઢી વાગ્યે સૂએ. એમના પત્ની પારુલ પણ સંગીતકે્ષત્રે નામાંક્રિકત હતાં. નાના ભાઈ ક્રિનશ્ચિખલ ઘોષ અચ્છા તબલાવાદક હતા. 

ઈ. ૧૯૩૬ના અરસામાં તેઓ આકાશવાણીના કલક@ા ક્રિવભાગના સ્ટાફ આર્ટિટંસ્ટ તરીકે જેોડાયા. તેમના અગ્રણી ળિશષ્ યોમાં દેવેન્દ્ર મુદ5શ્વર, ભાઈલાલ બારોટ, રાસળિબહારી દેસાઈ, હરિરપદ ચૌધરી, વી.જી. કના: ડ: તથા ગૌર ગોસ્વામી મુખ્ય છે.

બંસીવાદનમાં તેમણે અનેક સુધારાઓ અને અવનવી રીક્રિતઓ દાખલ કયા� . વાંસળીના સમુદ્ધરણનંુ તેમનંુ જીવનકાય: રહ્યુંહતંુ. ગાંધીજી પણ પન્ નાલાલના બંસીવાદનથી મુગ્ધ થયા હતા. પોતાની બીમારી દરમિમયાન બંસીવાદન માટે ગાંધીજીએ

‘ ‘ માત્ર દસ મિમક્રિનટ આપી હતી પરંતુ મધુર સ્વરાવળિલ સાંભળી હજુ બજોવો એમ કહી ૪૫ મિમક્રિનટ બાંસુરીવાદન માણ્યંુ અને પોતાના હસ્તાક્ષરમાં પ્રમાણપત્ર આપ્ યંુ. ‘ બંસી બહુત મધુર બજોઈ.‘ 

�� દ્વારકાના દ્વારકાધીશનાં દશ: ન કરતાં કોઈએ તેમને નરસિસંહ મહેતાએ કેદારો રાગ ગીરે મૂકવાની વાત કરી અને પન્ નાલાલનંુ હ્રદય એટલંુ ભાવક્રિવભોર બન્યંુ કે તમામ ભાન ભૂલી છ કલાક સુધી બંસી પર કેદારો રાગ છેડવા માંડ્યો. 

સાચા સૂરવાળી વાંસળી બનાવવા માટે તેઓ જોતે કાળજી લેતા. શાસ્ત્રીય સંગીતનાં અંગોની રજૂઆત તેમણે વાંસળીમાં જ કરવા માંડી, ખયાલ, ઠંુમરી, ખટક, મુરકી, મીંડ, ઝાલા વગેરે રાગો ઉતારી વાંસળીમાં આ બધંુ વાગી શકે છે તે તેમણે

સાળિબત કયુ� . પોતાની શ્વાસનળીમાં ચાંદી હોય, હાથની આંગળીઓ પર સોજો હોય છતાં તેઓ પોતાની સાધના ચાલુરાખતા. 

સ્વભાવે ક્રિનખાલસ, ક્રિનરશ્ચિભમાન, નમ્ર, સહેજ બેઠી દડીના પણ સશકત બાંધાના ઘોષબાબુ સામાન્ય માનવી લાગે પરંતુ બાંસુરીવાદન કરતાં કરતાં સ્વરસમામિધમાં લીન થયેલા ઘોષબાબુને જેમણે જેોયા હશે તેઓ તેમની આ અવસ્થા કદી ભૂલી

શકશે નક્રિહ. નાનપણથી જ એમને ધમ:માં પ્રબળ આસ્થા હતી. તે રામકૃષ્ ણ મિમશનમાં ક્રિનયમિમત જતા. તેઓ કહેતા : ‘ પૂણ: તા એટલે પ્રભુપ્રા ક્રિપ્ત. તેથી હંુ પણ વાંસળીમાં પૂણ: તા મેળવવા પ્રયત્ન કરંુ છંુ. ઠાકુર (ઈશ્વર) ની જરીસરખી પણ જ્યોત

જેો જેોવા મળી જોય તો જીવન સફળ બને અને એ જ મારંુ જીવન~યેય છે.‘ ઈ. ૧૯૬૦ના એક્રિપ્રલ માસની વીસમી તારીખે બાબુ પન્ નાલાલ સંગીતની મહાજ્યોતમાં ક્રિવલીન થઈ ગયા.

પી ટી . ઉર્ષા

Page 19: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ભારતની શ્રેષ્ ઠ ધાવિવકા  તેમનંુ પૂરંુ નામ પલ્લવુલ્લાખંડી થકે્કપરમળિબલ ઉષા. તેમનો જન્મ કેરળના પાયલ નામના ગામમાં ઈ. ૧૯૬૪ના મે માસની ૨૦મી તારીખે થયો. ઈ. પી. એમ. પ્ યામલ.

પાયલમાં તે કાપડની દુકાન ચલાવતા.  ભારતનછ શ્રેષ્ ઠ દોડનાર અને ભારતીય ખેલકૂદકે્ષત્રે મિમલ્ખાસિસંહ પછી તેજ દોડનાર

તરીકે ભારતનંુ નામ ઉજોળનાર પી.ટી. ઉષા ૧૨ વષ:ની હતી ત્યારથી જ ખેલકૂદ સ્પધા:ઓમાં અગ્રસ્થાન મેળવતી હતી. જે શાળામાં તે અભ્યાસ કરતાં ત્યાંના

વ્યાયામ- ળિશક્ષક ઓ. એમ. નામિમ્બયારે ઉષામાં રહેલી શક્તિક્ત પારખી અને ક્રિવળિશષ્ ટ તાલીમ આપવી શરૂ કરી. ઉષાએ કૉલેજમાં એક વષ: અભ્યાસ કયો: છે.

આંતરરાક્રિ§્રય ખેલકૂદક્ષેતે્ર નામના પ્રાપ્ ત કરનારાં પી.ટી. ઉષા હાલ ભારતીય રેલવેમાં કલ્યાણ અમિધકારી તરીકે નોકરી કરે છે. 

ઈ. ૧૯૭૬માં ઉષાએ રાષ્ ટ્ર ીય સ્તરે ખેલકૂદની હરીફાઈમાં પહેલી વખત ભાગ લીધોહતો. આ હરીફાઈમાં ઉષા ૧૦૦ મીટર દોડ, ૮૦ મીટર દોડ, લાંબો કૂદકો તથા રીલે

રેસમાં ચાર સુણ: ચંદ્રકો જીતવા સદ્દભાગી બન્યાં હતાં. ઈ. ૧૯૭૮માં રાષ્ ટ્ર ીય સ્તરે સવ: ક્રિવદ્યાલયોની ખેલકૂદ સ્પધા: યોજોઈ હતી. આ સ્પધા: માં પણ ૧૦૦ અને ૨૦૦ મીટર

દોડ તથા ૬૦ મીટર ક્રિવધ્ન- દોડમાં ક્રિવજ્ય પ્રાપ્ ત કયો: હતો. ઈ. ૧૯૮૨ના એળિશયાઈ ખેલોમાં તેમણે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડસ્પધા: માં સુવણ:પદક મેળવ્યો હતો. ઈ. ૧૯૮૩માં કુવૈતમાં યોજોયેલી એળિશયાઈ ખેલકૂદ સ્પધા: માં ઉષા ઝળકી ઊઠ્યાં

હતાં. ૪૦૦ મીટર દોડસ્પધા: માં તેમણે સુવણ: ચંદ્ર અને ૨૦૦ મીટર દોડસ્પધા: માં રૌપ્ યચંદ્રક હાંસલ કયો: હતો. ઈ. ૧૯૮૪માં અમેરિરકામાં લૉસ એંજલસ ખાતે તેવીસમાં ઑળિલમિમ્પ ક રમતોત્સવ યોજોયો હતો. તે રમતોત્સવમાં દોડસ્પધા: માં તેમણે

પ્રથમવાર ભાગ લીધો હતો પરંતુ એક સેકંડના સોમા ભાગ જેટલા તફાવતથી તેમને ચંદ્રક મળ્યો નહોતો. ઈ. ૧૯૮૫માં ઇન્ડોનેળિશયાના પાટનગર જોકાતા: ખાતે છઠ્ઠી એળિશયાઈ ખેલકૂદ સ્પધા: યોજોઈ ત્યારે પી.ટી. ઉષાએ પાંચ

સુવણ: ચંદ્રકો જીતી ઑળિલમિમ્પ ક ખેલકૂદનંુ સાટંુ વાળી આપ્ યંુ હતંુ. આ રમતોત્સવમાં તેમણે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટરદોડ, ૪૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર ક્રિવધ્નદોડ અને ૪ × ૪૦૦ મીટર રીલે રેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ ત કરી સુવણ: ચંદ્રક મેળવ્યાહતા. ‘ ‘ આ જ્વલંત સફળતા બદલ તેમને એળિશયાઈ ખેલકૂદ- ‘ રાણીનો ઇલકાબ એનાયત થયો હતો. ઈ. ૧૯૮૬માં દળિક્ષ ણ

કોરિરયાના પાટનગર સેઉલમાં દસમો એળિશયાઈ રમતોત્સવ યોજોયો હતો. આ ઉત્સવમાં પી.ટી. ઉષાએ પાંચ સ્પધા: માં ભાગ લીધો હતો અને ચાર સુવણ: ચંદ્રકો જીતી જગતના ખેલકૂદ ક્ષેતે્ર ભારતને ગૌરવભયુ� સ્થાન અપાવ્યંુ હતંુ. 

ઈ. ૧૯૮૬માં ભારત સરકારે પી.ટી. ‘ ‘ ‘ ‘ ઉષાને પદ્મશ્રી નો શ્ચિખતાબ અને અજુ:ન ઍવૉડ: અપ:ણ કરી તેમની દોઢશક્તિક્તની કદર કરી હતી. અમેરિરકાની યુનાઈટેડ સે્ટર્ટ્સસ સ્પોટ: સ અકાદમીએ ઈ. ‘ –‘ ‘ ૧૯૮૭માં એળિશયન એથલેટ ૮૬ નો શ્ચિખતાબ એનાયત ‘ કયો: હતો અને શેખ મોહમદ બીન- ‘ ઇન્સા અલ ખલીફા ટ્ર ોફી પણ આપી હતી. ઈ. ૧૯૮૭માં તેમણે ઇટાલીના રોમ ખાતે

યોજોયેલી ક્રિવશ્વ- ખેલકૂદની પાંચ સ્પધા:ઓમાં ભાગ લીધો હતો. ઈ. ૧૯૮૮માં સેઉલ ઑળિલમિમ્પ ક્સમાં પણ તેમણે ભાગ લીધો હતો. પરંતુ પગની એડીમાં ઈજો થવાને કારણે તેમને ક્રિવજય સાંપડ્યો નહોતો.

ભારતનાં પ્રથમ મવિહલા - પ્રધાનમંત્રી ઇમિન્દરા ગાંધી ભારતનાં પ્રથમ મવિહલા-પ્રધાનમંત્રી 

ઈ. ૧૯૧૭ના નવેમ્બરની ૧૯મી તારીખે એમનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. ઇમિન્દરા ક્રિપ્રયદર્સિશંની એ તેમનંુ પૂરંુ નામ. ક્રિપતા જવાહરલાલ અને ક્રિપતામહ મોતીલાલ

નહેરુ બંને દેશસેવાના રંગે રંગાયેલા હતા. માતા માંદગીના ળિબછાને હતાં તેથી ઈમિન્દરાનંુ બાળપણ માતા- ક્રિપતાની છાયામાં વીતવંુ જેોઈએ તેથી કંઈક જુદી રીતે

વીતેલંુ. એમનો અભ્યાસ પણ ઘરથી દુર શાંક્રિતક્રિનકેતન, ક્તિસ્વર્ટ્સઝલ5 ન્ડ અનેઑક્સફડ:માં? થયેલો. ‘ ‘ બાર વષ:ની વયે અસહકારની લડતમાં તેમણે વાનરસેના નંુ

નેતૃત્વ સંભાળ્યું. ઈ. ૧૯૪૨માં રિફરોઝ ગાંધી સાથે એમનંુ લગ્ન થયંુ. ‘એ જ વષ5 ભારત ‘ છોડો ની ચળવળ ઊપડતાં ઇમિન્દરાએ જેલવાસ ભોગવ્યો. બચપણથી જ તેમને

ગાંધીજીનો સ્નેહ સાંપડ્યો હતો. ઈ. ૧૯૬૬માં લાલબહાદૂર શાસ્ત્રીના અચાનક અવસાનથી ઇમિન્દરા પર ભારતના

વડાપ્રધાનનો બોજેો આવ્યો. લગભગ ૨૦ વષ: તેમણે આ સ્થાન સંભાળ્યું. ભારત જેવા ક્રિવશાળ અને ક્રિવશ્ચિભન્ન સંસૃ્કક્રિત, ભાષા અને રીત- રિરવાજ ધરાવતા દેશમાં

પ્રધાનમંત્રીનંુ પદ સંભાળવંુ એ અનેક રીતે કસોટી કરે એવંુ ગણાય. ઈ. ૧૯૭૧માં પૂવ: પાક્રિકસ્તાન(બાંગ્લાદેશ) ની પ્રજો પર વરસતા અત્યાચારોમાંથી તેને મુક્ત કરવા યુદ્ધ

નોતયુ� અને ક્રિવજય પ્રાપ્ ત કયો:. ‘ ‘ આ ક્રિવજય બદલ તેમને ભારતરત્ન ના શ્ચિખતાબથી નવાજવામાં આવ્યાં હતાં. ઈ. ૧૯૭૫માં જ્યારે ઈમિન્દરાએ ભારતમાં કટોકટી લાદી ત્યારે દેશની પ્રજો તેમના આ વત: નથી ખૂબ નાખુશ થઈ હતી.

Page 20: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

પરિરણામતઃ ઈ. ૧૯૭૭ની સામાન્ય ચંૂટણીમાં ઇમિન્દરા સક્રિહત કૉગેં્રસના લગભગ બધા નેતાને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જનતા પકે્ષ બનાવેલી સરકાર સફળ કામગીરી કરી ન શકી અને ઈ. ૧૯૮૦માં ભારે બહુમતીથી ઈમિન્દરા ફરી ચંૂટણી જીતી ગયાં. પોતાની જોતમાં ઇમિન્દરાને એટલો દ: ઢ ક્રિવશ્વાસ હતો કે તેમને તેમના ક્રિનણ:યોમાંથી ચળાવવાં લગભગ અશક્ય

હતંુ.  જ્યારે જવાહરલાલ દેશના વડાપ્રધાન હતા ત્યારે તે ક્રિપતા સાથે જ ફરતાં અને તમામ વ્યવસ્થા પોતાના હાથમાં રાખતાં.

નેહરુના સાથમાં ઈમિન્દરાએ ક્રિવશ્વભરમાં પ્રવાસ કયો: હતો. આમ અજોણતાં જ જોણે કે તે પ્રધાનમંત્રીના હોદ્દા માટેની તાલીમ મેળવી રહ્યાં હતાં. પંજોબમાં આતંકવાદ ખૂબ ફાલી રહ્યો હતો. પરિરક્તિસ્થક્રિત પ્રક્રિતરિદન વણસતી જતી હતી. આથી લશ્કરનો ઉપયોગ કરી ઈ. ૧૯૮૧ના જૂનની ત્રીજી તારીખે ઈમિન્દરાએ અમૃતસરના સ્વણ: મંરિદરને આતંકવાદીઓથી મુક્ત

કરાવ્યંુ. આ કાય: વાહીથી શીખોનો એક વગ: નારાજ થયો. ઈ. ૧૯૮૪ના ઑક્ટોબરની ૩૧મી તારીખે સવારના પહોરમાં જ સુરક્ષા કમ:ચારીઓમાંના બે શીખ કમ:ચારીઓએ મશીનગન ચલાવી ઈમિન્દરાને ગોળીથી વીંધી નાખ્યાં. પોતાની હત્યાને આગલે રિદવસે જ ઓરિરસાની એક જોહેર સભામાં તેમણે કહ્યું હતંુ, ‘ મારા લોહીનંુ એકએક બંુદ દેશના કામમાં આવશે.‘  ક્રિવશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં ટોચના સ્થાન પર મક્રિહલાઓએ કામગીરી બજોવી છે. એ કામગીરીમાં ઇમિન્દરા ગાંધી પ્રથમ

સ્થાને આવે એમ છે.@તાલિલન

સામ્યવાદી જગતનો અનન્ય સૂત્રધાર  માત્ર રળિશયાના જ નક્રિહ પણ સમસ્ત સામ્યવાદી જગતના સૂત્રધાર માશ:લ સ્તાળિલનનંુ

અવસાન ઈ. ૧૯૫૩ના માચ: ની પાંચમીએ થયંુ. લેક્રિનનની જેમ જ એનંુ અવસાન પણ મગજમાં રક્તસ્ત્રાવને પરિરણામે જ થવા પામ્યંુ. 

લેક્રિનને >ાશ્ચિન્તના અધૂરા મૂકેલા કાય: ને સ્તાળિલને પૂણ: કયુ� . માનવ દ્વારા માનવતાના શોષણ સામે ઓગણીસમી સદીમાં કાલ: માક: સે સામ્યવાદના જે ળિસદ્ધાંતોનંુ પ્રક્રિતપાદન

કયુ� તે ળિસદ્ધાંતોને લેક્રિનને સ્વીકાયા: અને એના ઉ@રામિધકારી સ્તાળિલને એનો અમલ પરાકાષ્ ઠાએ પહોંચાડ્યો. દુક્રિનયાના સુધરેલા દેશો કરતાં અનેકગણા પછાત રળિશયાને

ઔદ્યોમિગક રીતે અને લશ્કરી સામથ્ય: માં જગતની મહાસ@ા બનાવનાર સ્ટાળિલનમાં અદ્દભુત શક્રિકત અને અપ્રક્રિતમ મનોબળ હતાં. નક્કી કરેલા ~યેય સુધી પહોંચવામાં

ઊભા થતા અંતરાયોને ક્રિનદ: યતાપૂવ: ક ખસેડવા જેટલો એ ક્રિનષ્ ઠુર હતો. એથી જ એના અવાસાન બાદ સામ્યવાદી રળિશયામાં તે એટલો અક્રિપ્રય થઈ પડ્યો કે સમગ્ર

દેશમાંથી તેનંુ નામ સદંતર ભુસાઈ ગયંુ.  તેનો જન્મ ઈ. ૧૮૭૯માં કોકેસસના પહાડી પ્રદેશના એક ગામડામાં થયો હતો. એનંુ

જન્મનંુ નામ જૅોસેફ ક્રિવસારિરયોનૉક્રિવચ જુગાશ્વીલા. ક્રિપતા ધંધે મોચી. પુત્રને તે મોચી બનાવવા ચાહતો હતો જ્યારે માતા ઇચ્છતી હતી કે દીકરો પાદરી બને. સ્તાળિલનને રિટફળિલસની પાદરીશાળામાં મૂકવામાં

આવ્યો. તે પાદરીશાળા એટલે દૂષણોનંુ ઘર. સ્તાળિલન એટલે >ાશ્ચિન્તની મિચનગારી. તે વખતે ઝારશાહીના દમન સામે >ાશ્ચિન્તની લહર ઊઠતી જતી હતી. સ્તાળિલને પાદરીશાળામાં જ એક >ાશ્ચિન્તકારી મંડળ ઊભંુ કયુ� . આથી ત્યાંથી તેને રુખસદ

મળી. >ાશ્ચિન્તની મહાજ્વાળા ફેલાવા લાગી. ક્રિવરોધીઓને પડકારવાનંુ તેના સ્વભાવમાં હતંુ. તે પડકાર કરતો, ‘ યા સ્તાળિલન !‘ ( હંુ પોલાદી માનવી છંુ.) આમ તે સ્તાળિલન નામથી ઓળખાયો. 

>ાશ્ચિન્તકારી તરીકે તે પકડાયો. સાઇબીરિરયા મોકલાયો. ત્યાંથી છટકી લેક્રિનનની નેતાગીરી હેઠળના બોલશેક્રિવક પક્ષમાંભળ્યો. ઈ. ૧૯૦૫માં ઝાર સામે બળવો થયો. બળવો અલબ@ ક્રિનષ્ ફળ ગયો પણ સ્તાળિલનને ઘણંુ શીખવતો ગયો.

દરમિમયાનમાં ઈ. ૧૯૧૪નંુ પ્રથમ ક્રિવશ્વયુદ્ધ આવ્યંુ. ઈ. ૧૯૧૭માં ફરીથી બળવો થયો. ‘ ‘ પ્રવદા નામનંુ મુખપત્ર ચાલુ થયંુ. પણ ફરીથી બળવો ક્રિનષ્ ફળ જતાં લેક્રિનનને રિફનલેન્ડ નાસી જવંુ પણ તેની ગેરહાજરીમાં સ્તાળિલનના હાથમાં પક્ષનંુ નેતૃત્વ આવ્યંુ

અને ઝારશાહીનો અંત આવ્યો. લેક્રિનનના મૃતુ્ય પછી સ્તાળિલન લેક્રિનનનો ઉ@રામિધકારી બન્યો. બીજો ક્રિવશ્વયુદ્ધમાં સ્તાળિલને જમ:નીને હરાવી રળિશયાના ક્રિવ>મથી જગતને મંત્રમુગ્ધ કરી દીધંુ. તેમણે ઊભો કરેલો લોખંડી પડદો અભેદ્ય હતો. પરંતુ

સમય જતાં એ પડદો પણ નષ્ ટ થયો અને પછી તો રળિશયાનંુ મહારાષ્ ટ્ર પણ ળિછન્નશ્ચિભન્ન થઈ ગયંુ. ક્રિહટલરનો પરાજ્ય સરજીને એણે માત્ર રળિશયાને જ નક્રિહ પણ જગતની સમગ્ર લોકશાહીને બચાવી હતી. તેના બદલામાં જ્યારે ઇન્ગલેન્ડ ‘ ‘ તરફથી ચર્મિચલેં સ્તાળિલનગે્રડ સમશેર આપી ત્યારે સ્તાળિલનની આંખોમાં આસંુ આવી ગયેલાં. 

જમ:નોએ રળિશયામાં ૬૦ લાખ મકાનોનો સદંતર નાશ કયો: હતો. ળિસ@ેર હજોર ગામડાં આખાં ને આખાં સળગાવી મૂક્યાંહતાં, મોટાં મોટાં ઔદ્યોમિગક કેન્દ્રોનો નાશ કયો: હતો. યુદ્ધ પછી રળિશયાએ જે હેરતભયુ� પુનરુત્થાન સા~યંુ તે સ્તાળિલનનો

પડતો બોલ ઝીલી લેવાની રળિશયન પ્રજોની તત્પરતાને આભારી હતંુ આવી ભક્રિકતએ ક્રિવચારમૂઢતા જન્માવી. ક્રિવચારમૂઢતા દૂર થતાં જ સ્તાળિલનનો જોદુ ક્રિનઃશેષ ઓસરી ગયો. આજે સ્તાળિલનની ળિસળિદ્ધઓને કોઈ ગણકારતંુ નથી, ભલે સામ્યવાદમાં

દીળિક્ષ ત થયેલા લોકોને મન લેક્રિનન ળિસવાય બીજેો કોઈ પ્રભુ નહોતો અને સ્તાળિલન એ પ્રભુનો પેગંબર હતો.

Page 21: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

મહાન વિનદZશક ગુરુદત્ત : જન્મ જયંવિત

ટિફલ્મ- વિનમા� ણક્ષેત્રનો જ્વાળામુખી  ગુરુદ@ પડુકોણનો જન્મ ઈ. ૧૯૨૫ના જુલાઈ માસની ૯મી તારીખે મંેગલોરમાં થયો. એમની રિફલ્મોમાં જેોવા મળતી બંગાળી અસર તેમણે કેટલોક સમય કલક@ામાં ગાળ્યો અને બંગાળી મક્રિહલા ગીતા રૉય સાથે લગ્ન કયુ� આથી ઘણા એમને બંગાળી

માનતા. જ્યારે કોઈને કહેવામાં આવતંુ કે તેઓ દ ળિક્ષ ણ ભારતના હતા ત્યારે સાંભળનારાઓને આ વાત માન્યામાં ન આવતી. 

ગુરુદ@ના ક્રિપતાનંુ નામ ળિશવશંકર, માતાનંુ નામ વાસંતી, બાલ્યાવસ્થામાં થોડો સમય ગુરુદ@ અમદાવાદમાં રહ્યા હતા. બાળપણથી જ નૃત્ય તરફ આકષ:ણ હતંુ. ઈ. ૧૯૪૧માં મેરિટ્ર કની પરીક્ષા પાસ કરી બે વષ: તેમણે આલમોડા ખાતે આવેલ ઉદયશંકર આટ: એકેડેમીમાં નૃત્યળિશક્ષણ લીધંુ. ઈ. ૧૯૪૪માં પુણે ખાતે આવેલી

પ્રભાત રિફલ્મ કંપનીમાં તેઓ ળિસનેમા- ક્રિનમા:ણના તાલીમાથી: તરીકે જેોડાયા. અહીં – તેમને દેવઆનંદ સાથે પરિરચય થયો જે આગળ જતાં રિદગ્દશ: ક અશ્ચિભનેતાની

જેોડીમાં પરિરણમ્યો. ગુરુદ@ે પછીના સમયમાં જુદી જુદી રિફલ્મોના ક્રિનમા:ણમાં ક્રિવશ્રામ બેડેકર, સંતોષી, એ. બેનરજી, અમીય ચ>વતી: તથા સપન મુખરજી જેવા

રિદગ્દશ: કોના સહાયક તરીકે કામગીરી બજોવી.  ‘ ‘ ઉદયશંકર પાસે નૃત્યળિશક્ષણ મેળવી તેઓ પ્રભાત માં ત્રણ વષ: માટે નૃત્યક્રિનદ5શક તરીકે જેોડાયા. બરુઆ, ળિબમલ રૉય

અને બીજો સફળ ક્રિનદ5શકો છબીકલા અજમાવતાં જ ક્રિનદ5શક બન્યા હતા. – જ્યારે ગુરુદ@ નૃત્યકારમાંથી રિફલ્મ ક્રિનદ5શક બન્યા હતપ. નૃત્યનંુ ક્રિનદ5શન કરતાં રિફલ્મસજ:ક બનનાર ગુરુદ@ કદાચ એકલા હશે.  ‘ ‘ ગુરુદ@ ક્રિનદ5 ળિશત પ્રથમ રિફલ્મ બાઝી એ તેમની મૌળિલકતા અને કલ્પનાશીલતાનો પરિરચય આપ્ યો. એ સફળ રિફલ્મમાં

અશ્ચિભનય આપનાર દેવઆનંદ તથા ગીતાબાલી પણ ખ્યાક્રિત પામ્યાં. ‘ ‘ત્યાર પછી બાઝ , ‘ ‘આરપાર , ‘ મિમસ્ટર ઍન્ડ મિમળિસસ‘ ‘૫૫ , ‘ ‘ સૈલાબ વગેરે રિફલ્મોનંુ સફળતાપૂવ: ક રિદગ્દશ: ન કયુ� અને તેમાં નાયકની ભૂમિમકા પણ ભજવી. પરંતુ તેમની બે રિફલ્મો ‘ ‘ ‘ ‘ પ્ યાસા અને કાગઝ કે ફૂલ માં ગુરુદ@ની સજ:કપ્રક્રિતભા સ્પષ્ ટપણે જેોવા મળે છે. બંને ચલમિચત્રોને પોતાની કલ્પનાશીલ

માવજતથી અસરકારક બનાવી કલાકૃક્રિતની ઊંચાઈ સુધી ગુરુદ@ લઈ જઈ શક્યા છે. ‘ ‘ચૌદવી કા ચાંદ , ‘સાક્રિહબ, ‘ બીબી ઔર ગુલામ તેમની અક્રિત સફળ કૃક્રિતઓ ગણાય છે. ગુરુદ@નો અભ્યાસ મેરિટ્ર ક સુધીનો

જ હોવા છતાં તેમનંુ વાચન ક્રિવશાળ હતંુ. એમનંુ સમગ્ર વ્યક્તિક્તત્વ કોઈ ઊર્મિમંશીલ અને ઋજુ હ્રદયના કક્રિવનંુ હતંુ. ભારતીય ળિસનેમાના સમગ્ર ઇક્રિતહાસમાં આવો લાગણીશીલ રિફલ્મસજ:ક જેોવા મળ્યો નથી. રિફલ્મની કળાને કક્રિવતાની કક્ષા સુધી લઈ

જનાર તેઓ એક રિફલ્મસજ:ક હતા.  પોતાના અંતમુ:ખી સ્વભાવને કારણે મનની વાત કોઈને ભાગ્યે જ કરી શકતા. ક્યારેક તેઓ રિદવસો સુધી બેચેન અને ક્રિનરાશ રહેતા. મનમાં ચાલતા આ સંઘષ5 ઈ. ૧૯૬૧માં પણ આપઘાતના પ્રયત્ન તરફ તેમને ઘકેલ્યા હતા એમ તેમની માતાએ

નોં~યંુ છે. દળિક્ષ ણના આંધ્રપ્રદેશની તેલુગુભાષી અશ્ચિભનેત્રી વહીદા રહેમાન રિફલ્મજગતને ગુરુદ@ે આપેલી ભેટ છે. ગુરુદ@ના મૃત્યુ બાદ વહીદાએ કહ્યું હતંુ કે, ‘ ગુરુદ@ને મૃતુ્ય હંમેશાં પ્ યારંુ હતંુ. એ વારંવાર મૃતુ્યની જ વાત કરતા.‘ 

આ સ્વભાવે ઈ. ૧૯૬૪ના ઑકટોબર માસની ૧૦મી તારીખે પ્રભાવ બતાવ્યો. પોતાના ફ્લેટમાં તે રિદવસની સવારે એ મૃત દશામાં જેોવામાં આવ્યા હતા. તેમના મૃતુ્યનંુ રહસ્ય આજ સુધી ઉકેલી શકાયંુ નથી.

ગોપાલકૃષ્ ણ ગોખલે વિનષ્ ઠાવાન સમાજસેવક અને રાજકારણને ધમ� કારણ સમ બનાવવાના

વિહમાયતી ‘ ભારતવષ:નો આ હીરો, મહારાષ્ ટ્ર નંુ આ રત્ન, આ આધુક્રિનક દીઘો:દ્યોગી ભગીરથ

અત્યારે મિચતા પર અંક્રિતમ શાંક્રિત ભોગવતો સૂતો છે. એની તરફ દ: ક્રિ§ કરો, એના ચારિરત્ર્ય તરફ નજર નાખો. કોઈક રિદવસ આપણે ગોખલે જેવા થઈશંુ એવી

મહત્વાકાંક્ષા મનમાં રાખો.‘  આ શબ્દો છે બાળગંગાધર રિટળકના. રિદવસ છે ઈ. ૧૯૧૫ના ફેબુ્રઆરીની

આગણીસમી તારીખનો. સ્થાન છે પુણેનંુ fશાન. ભારતસેવક ગોખલેના અંક્રિતમ સંસ્કાર વખતે એકત્ર જનમેદનીને રિટળકે ત્યારે આ રીતે સંબોધી હતી. 

એ ગોપાળકૃષ્ ણ ગોખલેએ પોતાની મૃતુ્ય- શૈય્યા પાસે ભેગાં થયેલાંઓને કહ્યું હતંુ, ‘ મારી પાછળ પૂતળાં ઊભાં ન કરશો. મારંુ જીવનચરિરત્ર લખવામાં વખત નગુમાવશો. તમે જેો સાચા ભારતસેવક હો તો ભારતની સેવામાં તમારાં જીવન રેડજેો.

ભારત સેવક સમાજને મજબૂત બનાવીને શોભાવજેો. એ જ મારંુ fારક થશે.‘  ક્રિપતા કૃષ્ ણરાવ અને માતા સત્યભામાના આ પુત્રનો જન્મ ઈ. ૧૮૬૬ના મે માસની

Page 22: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

નવમી તારીખે થયો હતો. ક્રિપતાની સત્યક્રિપ્રયતા અને માતાની સત્વશીલતાનંુ અજબ મિમશ્રણ ગોખલેમાં જેોવા મળતંુ. ગોપાળનાં લગ્ન ચૌદમે વષ5 થયાં હતાં. ક્રિપતા તો ગોપાળ તેર વષ: ના હતા ત્યારે જ મૃતુ્ય પામ્યા હતા. અનેક મુશ્કેલીઓ વેઠીને

ગોપાળ મંુબઈની એમિલ્ફન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા. પછી તેઓ રિટળક- આગરેકરની ન્યૂ ઇંગ્લીશ સૂ્કલમાં જેોડાયા. આદશ: ળિશક્ષક તરીકે ગોખલેને કીર્તિતં મળી નથી. ‘ ‘ કૉલેજળિશક્ષણ દરમિમયાન ળિબ્રરિટશ અમલ નીચેનંુ ભારત એ ક્રિવષય પર

કોલ્હાપુરમાં એમનંુ જોહેર પ્રવચન ઈ. ૧૮૮૬માં ગોઠવાયેલંુ. વ્યાખ્યાનની ભાષા હતી અંગે્રજી ! ગોખલે કદી મરાઠીમાં ભાષણ કરતા નક્રિહ. તેઓ હંમેશાં અંગે્રજીમાં જ બોલતા. ઈ. ‘ ‘ ૧૮૮૭માં ગોખલેના જોણીતા અંકગશ્ચિણત ની પહેલી આવૃળિ@ પ્રળિસદ્ધ થઈ. 

ન્યાયમૂર્તિતં રાનડેના ગોખલે પરમ ળિશષ્ ય હતા. ‘ ‘ રાનડેએ સ્થાપેલી સાવ:જક્રિનક સભા ના મુખપત્રના ગોખલે તંત્રી હતા. ૨૩ ‘ ‘ વષ: ની વયે ગોખલે સાવ:જક્રિનક સભા ના તંત્રીપદે સ્થપાયા. રાષ્ ટ્ર ીય મહાસભા (કૉગેં્રસ) ના પણ તેઓ સભ્ય હતા. ઈ.

૧૮૯૭માં ળિબ્રરિટશ સરકારે નીમેલા વેસ્લી કમિમશન આગળ જુબાની આપવા કેટલાક નેતાઓ સાથે ગોખલે ઇંગ્લેન્ડ ગયાહતા. કમિમશન સમક્ષ કોઈ પણ જોતના ક્ષોભ વગર બધા પ્રશ્નોના જવાબ ગોખલેએ ક્રિનભ:યતાથી આપ્ યા હતા. અહીં હતા

ત્યારે પૂનામાં પ્ લેટ ફાટી નીકળ્યો. ‘ ત્યારે અંગે્રજ અમલદારોએ બેહલ જુલ્મ કયો: છે એવો અહેવાલ લંડનના મંેચેસ્ટર‘ ગાર્ટિડંયન માં એમણે આપ્ યો. પણ પત્રતંત્રીએ પુરાવા માગતાં ચોક્કસ પુરાવા ન સાંપડ્યા તેથી ગોખલેએ જોહેર માફી માગી

હતી. આ પ્રસંગથી ગોખલેનંુ કોમ હૈયંુ મિચમળાયંુ હતંુ. ઈ. ૧૮૯૯માં ગોખલે મંુબઈ ઈલાકાની ધારાસભામાં ચંૂટાયા. ઈ. ૧૯૦૨માં તેઓ વડી ધારાસભામાં ચંૂટાયા. ઈ. ૧૯૦૫ની

‘ ‘ સવારે સૂયો:દય થયો હતો ત્યારે ભારત સેવક સમાજ ની કૉનળિશલા ગોખલેના મિમત્ર ળિશવરામ હરિરસાહેબે બેસાડી. સમાજના પહેલા પ્રમુખ ગોખલે હતા. કૉગેં્રસમાં મવાળો અને જહાલો વચ્ચે જોમેલા યુદ્ધોથી ગોખલે વ્યમિથત થયા હતા. ઈ. ૧૯૧૨માં

તે આક્રિફ્રકા ગયા ત્યારે ગાંધીજીનો પરિરચય થયો. ઈ. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા. તેમના માનમાં ગોખલેએ એક મિમજબાની આપી. ગોખલેની ઓરડી પાસે જ પંગત બેઠી. બીમાર ગોખલે એટલા ક્ષીણ થયા હતા કે એમનાથી ઉઠાતંુ પણ

નહોતંુ છતાં તે બહાર આવ્યા. એકાએક એમને મૂછા: આવી તળિબયત પળે પળે વણસવા લાગી. ઈ. ૧૯૧૫ના ફેબુ્રઆરીની ૧૭મીની રાતે્ર તળિબયત વધુ બગડી. ઓગણીસમીએ તેમની જીવનજ્યોત મંદ પડવા લાગી. આખરે તે બોલ્યા, ‘હરિરભાઈ,

રજો લઉં છંુ.‘ સમય હતો રાતના દસ ને વીસ મિમક્રિનટનો. લોકમાન્ય ટિટળક

ભારતીય @વાતંત્ર્યસેનાની ‘ સ્વરાજ મારો જન્મળિસદ્ધ હક્ક છે. ‘ હંુ તે મેળવીને જ જંપીશ એવંુ ભાન ક્રિહન્દની સુપ્ ત

જનતામાં જોગૃત કરીને, તેઓમાં અસંતોષની આગ પ્રગટાવી ળિબ્રરિટશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અમિગ્રમ ફાળો આપનાર લોકમાન્ય બાળગંગાધર રિટળકનંુ નામ હિહંદી સ્વાતંત્ર્ય- વીરોની નામાવળિલમાં અત્યંત ઊજળા અક્ષરે અંકાયેલંુ છે. એ

રિદવસોમાં ભારતમાં અંગે્રજી શાસનનો યૌવનકાળ હતો. દેશની આઝાદી ક્રિવષે કોઈ વાત જોહેરમાં કરવી એ રાજદ્રોહ સમાન હતંુ. પરંતુ રિટળક ડયા: નક્રિહ અને જીવનભર

દેશની આઝાદી માટે પ્રયત્નશીલ રહ્યા. જનતામાં આત્મસન્માનની ભાવના જોગૃત ‘ ‘ ‘ ‘ કરવા માટે તેમણે ગણેશોત્સવ અને ળિશવાજી જં્યતી ના ઉત્સવો ચાલુ કરાવ્યા.  તેમનો જન્મ ઈ. ૧૮૫૬ની ૨૩મી જુલાઈએ રત્નામિગરિરમાં થયો હતો. બાળપણથી જ તે

તેજસ્વી મેધા ધરાવતા હોવાથી પૂનામાં મા~યમિમક તથા ઉચ્ચ ળિશક્ષણની અક્રિત યશસ્વી કારક્રિકદી: ગાળી તે બી. એ., એલએલ. બી. થયા. પરંતુ વકીલાત ન કરતાં

દેશસેવાની પ્રક્રિતજ્ઞા લઈ પ્રાથમિમક શાળામાં અ~યાપક થયા. એક વષ: પછીમિચપળૂણકર, ‘ ‘ આગરકર તથા તેમણે મળીને મરાઠીમાં કેસરી તથા અંગે્રજીમાં‘ ‘ મરાઠા પત્રો શરૂ કયા� . ઈ. ૧૮૯૦માં બંને પત્રોના એ એકલા સંચાલક બન્યા અને

અક્રિવશ્રાંત પરિરશ્રમ તથા પ્રક્રિતભાવંત લેશ્ચિખની વડે પ્રજોના દુઃખોને વાચા આપી. તેમણે આણેલી જોગૃક્રિતથી તે સરકારની આંખમાં કાંકરાની જેમ ખંૂચવા લાગ્યા. આથી ઈ. ૧૮૯૭માં લેફટેનન્ટ રંેડ તથા આયસ્ટ:ન નામના બે ળિબ્રરિટશ લશ્કરીઓનાં

ખૂન થયાં ત્યારે તે ખૂન પાછળ રિટળકનાં લખાણો જ કારણોભૂત હોવાનંુ જણાવી સરકારે તેમને ૧૮ માસની સખ્ત મજૂરીની જેલસજો કરી. 

શરૂઆતથી જ કૉગેં્રસમાં જેોડાઈ, પોતાની ઉગ્ર ક્રિવચારસરણીથી સ્વાભાક્રિવક રીતે ઉદ્દામ પક્ષના નેતા બન્યા. કલક@ા કૉગેં્રસ વખતે પોતાના કાય: >મની ચતુઃસૂત્રી (સ્વદેશી, બક્રિહષ્ કાર, રાષ્ ટ્ર ીય ળિશક્ષણ અને સ્વરાજ) પ્રજો આગળ મૂકી. આ

ચતુઃસૂત્રીથી પે્રરાઈ ઈ. ૧૯૦૭માં >ાશ્ચિન્તકારી યુવકોએ બંગાળામાં તથા બીજે બૉમં્બપ્રવૃળિ@ આદરી. તેનંુ મૂળ લોકમાન્યને ગણી તેમની ધરપકડ કરી છ વષ: માટે બ્રહ્મદેશમાં માંડલેમાં દેશક્રિનકાલ કરવામાં આવ્યા. મૂળ તો એ સંસૃ્કત, તત્વજ્ઞાન

‘ ‘ અને ગશ્ચિણતના પ્રક્રિતભાવાન ક્રિવદ્વાન હોવાથી જેલવાસનો સમય ગીતારહસ્ય નામના અમૂલ્ય ગ્રંથની રચના પાછળ ગાળ્યો.  ‘ જેલમાંથી છૂટીને પુનo હરિર : ‘ ૐ કરી બેવડા જેોરથી પ્રવૃળિ@ ઉપાડી અને ઈ. ૧૯૧૪માં હોમરૂલ લીગ સ્થાપી. દેશને માટે

જેટલંુ સ્વાતંત્ર્ય મળે તેટલંુ લેતા જવંુ ને વધુ માટે ઝગડતા જવંુ એવી પ્રક્રિતયોગી સહકારિરતાવાદી નીક્રિત વડે તથા તેમના

Page 23: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

તેજસ્વી રાજકારણને લીધે તે દેશના એકમેવ નેતા થયા. રાજકારણના નાવનંુ સુકાન સંભાળતાં સંભાળતાં પ્રજોમાં સાંસૃ્કક્રિતક અક્તિfતા પ્રકટાવવાનંુ તથા લોકસંગ્રહનંુ બીજંુ પણ અમૂલ્ય કાય: એમણે કયુ� છે. વેદોના કાળનો ક્રિનણ:ય કરતો

‘ ‘ ઓરાયન નામનો ગં્રથ, ‘ ‘ ‘ ‘ આયો:ના મૂળ સ્થાનનંુ સંશોધન કરતો ધી આક: રિટક હોમ ઑફ વેદઝ્ તથા ખાસ્ટિલ્ડયન સંસૃ્કક્રિત ઉપરના તેમના ગં્રથોની ક્રિવદેશી ક્રિવદ્વાનોએ પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે. 

દેશસેવાના આજીવન વ્રતધારી આ નીડર લોકસેવકનંુ ઈ. ૧૯૨૦ની પહેલી ઑગસ્ટે મંુબઈમાં અવસાન થયંુ. ઉચ્ચકોટિટના શાયર મિમઝા� ગાલિલબ

ઉદૂ� કવિવતાને અદ્દભુત રંગ આપનાર  મિમઝા: ગાળિલબના વડવાઓ સમરકન્દથી લાહોર આવ્યા હતા. ગાળિલબના ક્રિપતા

અબદુલ્લા બેગ લશ્કરમાં સેવા આપતા હતા.  ગાળિલબનો જન્મ ઈ. ૧૭૯૭ના રિડસેમ્બર માસની સ@ાવીસમી તારીખે થયો. ળિશશુ

વયથી જ ગાળિલબને શાયરીનો શોખ હતો. શરૂઆતમાં તે ફારસીમાં લખતા પણ પાછળથી ફારસી- ઉદૂ: નંુ મિમશ્રણ કરી શાયરી લખવાની શરૂઆત કરી. ગાળિલબનંુ

સ્થાન માત્ર તેમના યુગના સાક્રિહત્યમાં જ નક્રિહ પરંતુ સમગ્ર ઉદૂ: સાક્રિહત્યમાં સવ: શે્રષ્ ઠ માનવામાં આવે છે. ક્રિહન્દી સાક્રિહત્યમાં જે ક્રિવખ્યાક્રિત અને સ્થાન ગોસ્વામી તુલસીદાસે

પ્રાપ્ ત કયા� છે એવાં જ ક્રિવખ્યાક્રિત અને સ્થાન ઉદૂ: સાક્રિહત્યમાં ગાળિલબે મેળવ્યાં છે. ગદ્ય અને પદ્ય બંને પર તેમનો એકસરખો કાબૂ હતો. અદ્દભૂત કલ્પનાશક્તિક્ત,

ક્રિવલક્ષણ વાક્યક્રિવન્યાસ, વ્યંગ્યક્રિપ્રયતા, દાશ: ક્રિનક ચિચંતન, ભાષાનંુ અનુપમ સૌંદય: અને અગાધ ભાવવ્યંજના એમની શાયરીમાં એકસાથે સાંપડશે. આ કે્ષતે્ર એક પણ

ઉદૂ: શાયર તેમની બરોબરી કરી શકે તેમ નથી. તેમણે અસંખ્ય ગઝલો રચી છે. ગાળિલબે જે લખ્યંુ છે તે કલાત્મક હોઈ ગાળિલબને તે ઉચ્ચ સ્થાન અપ5 છે. 

ઉદૂ: ના પ્રખર કક્રિવ મીરતકી મીરે અમિગયાર વષ:ની ઉંમરના ગાળિલબની ગઝલ વાંચીને ‘ કહંુ્ય હતંુ કે આ છોકરાને જેો યોગ્ય ગુરુ મળશે તો ભક્રિવષ્ યમાં એ ઉદૂ: નો મહાન શાયર બનશે.‘ ગાળિલબે મીરની આ ભક્રિવષ્

યવાણી સાચી પાડી છે. ગાળિલબ સ્વપરિરચય આ રીતે આપે છે :  હોગા કોઈ એ અયસા ભી કે ગાલિલબ કો ન જોને ? 

ગાળિલબે એવી તો કલમ ચલાવી, એક એકથી ચરિડયાતા શેર આપ્ યા છે કે તે સાંભળનારના રિદલ પર કાયમી સ્થાન જમાવેછે. ગાળિલબ સ્વમાન માટે અક્રિત આગ્રહી હતા. કોઈ પણ વ્યક્તિક્ત તેનંુ અપમાન કરે તો તે લગરીકેય ન સાંખતા, તે ક્યા

સ્થાન પર છે તેની પરવા ન કરતાં જડબાતોડ જવાબ આપતા. સ્વમાની તો એવા કે પૈસેટકે તે ખલાસ થયા પરંતુ ક્રિનણ:ય કરેલો કે નોકરી નથી જ કરવી, આથી સામે આવતી નોકરીને ઠોકર મારતાં તે અચકાતા નહોતા. રિદલ્હી કૉલેજમાં ફારસી

અ~યાપકની જરૂર પડી. ગાળિલબને આમંત્રણ મોકલાવ્યંુ. પાલખીમાં બેસી ગાળિલબ નોકરી આપનાર ટોમસનસાહેબને મળવા ગયા. ધાયુ� હતંુ કે સંદેશો મળતાં ટોમસન પાલખી સુધી આવશે. રાહ જેોયા પછી તે આવ્યા ત્યારે ટોણો માયો:

કે, ‘ નોકરી માટે આવ્યા છો તેથી હુ; તમને સત્કારવા ન આવંુ. ગાલિલબે કહ્યું, ‘ હંુ તો મારી ઇજ્જત વધારવા અહીં આવ્યો છંુ.‘  આટલંુ કહી પાલખીમાં બેસી પાછા ચાલ્યા ગયા.  ગાળિલબ માયાળુ અને રમૂજી સ્વભાવના હતા. એમના મનમાં માનવી પ્રતે્યનો પે્રમ કણેકણમાં ભયો: હતો. ગાળિલબે શાયરીની

ચીલાચાલુ રસમ તોડીફોડીને ઉદૂ: ગઝલને શણગારી છે. નવા શબ્દો અને નવીન પ્રયોગો દ્વારા ગઝલને ઉન્નક્રિતની ટોચ પર મૂકી છે. ગાળિલબને જીવનમાં અનેક કપરા અનુભવો થયા હતા પરંતુ એ અનુભવોનો એકરાર કરવામાં તેમને કદી ક્ષોભ થતો

નક્રિહ. ગાળિલબની ખુદ્દારી પણ નોંધ માગી લે તેવી છે. એક શાયરીમાં તે કહે છે :  હંુ હાક મારંુ એટલે વિપ્રયાના ઘરનો દરવાજેો 

ઊઘડે એ તો અપમાન છે. એ રીતે વિપ્રયાને ઘેર  કોણ જોય ? બંધ દ્વાર પર અવાજ આપે એ ગાલિલબ નવિહ.‘ 

સિજંદગીનાં આખરી વષો: દરમિમયાન એ મૃતુ્યની સતત રાહ જેોતા. વરસોવરસ મરણની તારીખ નજૂમીઓ પાસે કઢાવતા. શરીર અશક્ત બન્યંુ. અંતે ઈ. ૧૮૬૯ના ફેબુ્રઆરી માસની પંદરમી તારીખે તેમનો નશ્વર દેહ નષ્ ટ થયો.

મીરાં કૃષ્ ણસમર્પિપં ત સાક્ષાત્ ભક્તિ;ત 

કૃષ્ ણભક્ત કક્રિવઓમાં મીરાંનંુ સ્થાન બહુ જ ઊંચંુ છે. તેણે પોતાનંુ સમસ્ત જીવન કૃષ્ ણને સમર્તિપં ત કયુ� હતંુ. 

મેડતાના રાવની દીકરી અને મિચતોડની એ રાજવધૂ નાચી રહી હોય, કૃષ્ ણભક્તિક્તનાં

Page 24: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ગીતો ગાઈ રહી હોય, અને અધૂરામાં પૂરંુ પક્રિતનંુ કુટંુબ ચુસ્ત શૈવ. કેટલંુ અસહ્ય !  બલ્યાવસ્થામાં જ દાદા રાવ દુદાજી પાસે આકંઠ ભક્તિક્તરસ પીધો હતો. ‘ ‘ રમતરમતમાં માતાએ તેને શામળિળયો સ્વામી આપ્

યો, પણ માતાને ક્યાં ખબર હતી કે તે રમત જ તેનંુ જીવન બની જશે ! ‘ પરંતુ મીરાં તો ખરેખર લક્ષચોરાસી મારો ચૂડલોરે, ‘ ‘ ‘ મંે તો વયા: ગોપાળનાથ કહીને તનમનથી શ્યામસંુદરની દાસી જનમજનમની બની ચૂકી હતી. ‘ બીજોનાં મીંઢળ નક્રિહ રે

‘ બાંધુ કહેવા છતાં મિચતોડના રાણા સંગ્રામસિસંહના પાટલીકંુવર ભોજરાજો સાથે લગ્નગાંઠથી તેને બંધાવંુ પડંુ્ય. રાજકુટંુબે ‘ ‘ નક્કી કયુ� કે મીરાંએ કાં તો કૃષ્ ણભક્તિક્ત નો કુછંદ છોડવો, ‘કાં તો જીવન . ‘ ક્રિવષના મોકલાએલા પ્ યાલાને અમૃત માની મીરાં પી ગયાં રે ! અને પછી મીરાં ચાલી તેના મનમોહનની વ્રજભૂમિમમાં. ત્યાંથી તે પહોંચી શ્રીકૃષ્ ણની દ્વારકા નગરીમાં અને અહીં પોતાના અક્તિસ્તત્વને કૃષ્ ણમાં લીન કરી દીધંુ. 

ઊર્મિમંસભર ગેય પદોમાં તેણે સ્ત્રીહ્રદયના ભાવો માર્મિમંકતાથી વ્યક્ત કયા: છે. પદોમાં કોમળતા છે; મધુરતા છે, ઊર્મિમંની સંવેદના ને સંગીતમયતા છે; અનુરાગ અને એકક્રિનષ્ ઠા છે. ‘ ‘ અહીંતહીં ઝળકી જતાં જ્ઞાન અને દશ: નનાં ઘંૂઘટકા પટ ખોલ

‘ ‘ જેવાં પદોએ તથા રાજો તારા ડંુગરિરયા પર બોલે ઝીણા મોર જેવાં પ્રકૃક્રિતદશ: નોએ તેનાં કાવ્યોને સુમધુર, હ્રદયંગમબનાવ્યાં. હિહંદી તેમજ ગુજરાતીમાં તેના ત્રણસોએક પદો મળી આવે છે. 

કેટલાક ક્રિવદ્વાનો તેનો જન્મ ઈ. ૧૪૩૦માં થયો તો કેટલાક ઈ. ૧૪૯૮માં થયો માને છે. તેનો સ્વગ: વાસ ઈ. ૧૫૬૩ અને ૧૫૭૩ની વચ્ચે થયો હશે એમ માનવામાં આવે છે. જ્યોતીન્દ્ર દવે

ઉત્તમ સૂક્ષ્ મના હા@યકાર અને ઉત્કૃષ્ ટ સાવિહત્યકાર  જ્યોતીન્દ્રભાઈનો જન્મ સુરતની વડનગરા નાગર- બ્રાહ્મણ જ્ઞાક્રિતમાં ઈ. ૧૯૦૧ના

ઑક્ટોબરની એકવીસમી તારીખે થયેલો. ક્રિપતા હરિરહરશંકર ભાનુશંકર દવે સુળિશળિક્ષ ત હતા. એમની છત્રછાયા બચપણમાં જ ગુમાવી બેઠેલા જ્યોતીન્દ્રનો ઉછેર માતામહ

છળિબલારામ દીળિક્ષ તની દેખભાળમાં થયો હતો.  ‘ ‘ સુરતમાં નમ: દના આવાસ સરસ્વતી મંરિદર ની બાજુમાં એક પાઠશાળામાં એમણે

બચપણથી સંસ્કૃતનો અભ્યાસ આરંભ્યો હતો. એક ઉ@મ ક્રિવદ્વાનની કક્ષા સુધીના એમના આ ભાષાના જ્ઞાનનાં બીજ અહીં રોપાયાં હતાં. ઈ. ૧૯૨૫માં સુરતની

એમ.ટી.બી. સાવ:જક્રિનક આટ:સ કૉલેજમાંથી બે વષ: ફેલો રહી એમ. એની પરીક્ષા પાસ કરી. 

‘ કૉલેજકાળ દરમિમયાન રચાયેલા ઇષ્ ટ મિમત્રોના વતુ:ળને તે સૌએ ઑલ ટેલેન્ર્ટ્સસ‘ ક્લબ નામ આપેલંુ. કદાચ આ મંડળમાં જ એમની ક્રિવનોદ- શક્તિક્તને ખીલવા-

ક્રિવકસવાની પયા: પ્ ત ભૂમિમકા મળી રહી હશે. ક્રિવનોદમય રેખામિચત્રો લખવાનંુ એમણે આ અરસામાં જ ચાલુ કરેલંુ. ‘ ‘ કૉલેજ મેગેળિઝનમાં એમનો લેખ લૉટરીનંુ પરિરણામ

છપયેલો. એ વખતે પણ એમનાં લખાણોમાં શૈલીની ળિશષ્ ટતા જણાતી હતી.  એ સમયે કક્રિવતાઓ લખવામાં એમણે જે રસ દાખવ્યો હતો તે કારણે આગળ જતાં તે હાસ્યલેખક બનશે એવો અણસાર પણ કળાતો નહોતો. મિમત્રવતુ:ળમાં અને કૉલેજમાં એમની ખ્યાક્રિત લેખક તરીકે નક્રિહ, એક આશાસ્પદ કક્રિવ તરીકેની હતી. 

ઈ. ‘ ‘ ૧૯૨૬માં મુનશીજીને તેમનો ગુજરાતી સાક્રિહત્યનો ઇક્રિતહાસ સંપારિદત કરવાના કાય: માં સહાયક તરીકે જેોડાયા.� તે ‘ ‘ પછી મુનશીજીના ગુજરાત માળિસકના સંપાદન માટે પણ તેઓ કામ કરતા. ઈ. ૧૯૩૦માં મુનશીજીને રાષ્ ટ્ર ીય લડતમાં

જેલમાં જવાનંુ થયંુ એટલે જ્યોતીન્દ્રભાઈ મંુબઈની કબીબાઈ હિહંદુ હાઈસૂ્કલમાં ળિશક્ષક તરીકે જેોડાયા. આ દરમિમયાન ‘ ‘ ‘ ‘ મંુબઈના સાપ્ તાક્રિહક રક્રિવવાર માં મોચીડાનો મોચીડો નામે એક લેખમાળા લખવા માંડેલી. ‘ ‘ વધુમાં મંુબઈ નામના બીજો

સાપ્ તાક્રિહકમાં ક્રિવળિશષ્ ટ લેખમાળા આપી હતી. ‘ ‘ આગળ જતાં તે રંગતરંગ ના એક ભાગ રૂપે પ્રગટ થઈ છે. ઈ. ૧૯૩૭થી ક્રિનવૃ@ થતાં સુધીમાં સુરત અને મંુબઈની કૉલેજેોમાં તથા મંુબઈ સરકારના ઓરિરયેન્ટલ ટ્ર ાન્સલેટર તરીકે

કામગીરી બજોવી. કચ્છ- માંડવીની કૉમસ: કૉલેજના આચાય: પણ બન્યા હતા. સુરત કૉલેજના ક્રિવદ્યાથી:ઓને ભજવવા માટે ઈ. ‘ ‘ ૧૯૨૫માં હાસ્ય ઉત્પન્ન કરે એવી એક પણ લીટી ક્રિવનાનંુ ક્રિવષપાન નામનંુ કરુણાંત નાટક લખેલંુ. ‘ ‘સામાળિજક ઉત્>ાંક્રિત

‘ ‘ અને એક ચ પ્ યાલા ને ગુજરાતીમાં ઉતાયા� . ‘ ‘ રંગતરંગ નો પહેલો ભાગ એ એમની કીર્તિતંદા હાસ્યકૃક્રિતઓનંુ પ્રથમ પુસ્તક. ઈ. ૧૯૩૨માં એ પ્રગટ થયંુ. ‘ પછી મારી

‘નોંધપોથી ; ‘ ‘ધનસુખલાલ મહેતા સાથે લખેલંુ અમે બધાં ; ‘ ‘ રંગતરંગ ના બીજો પાંચ ભાગ ; ‘ ‘પાનના બીડાં , ‘ રેતીની‘રોટલી , ‘ ‘ નજર લાંબી અને ટંૂકી ; ‘રોગ, ‘ યોગ અને પ્રયોગ વગેરે એમના હાસ્યલેખોના ક્રિવખ્યાત સંગ્રહો છે. ‘ અલ્પાત્માનંુ

‘ આત્મપુરાણ એમનંુ આત્મકથન છે.  જ્યોતીન્દ્ર બોલે એટલે ગુજરાતી પ્રજો માટે હસવંુ ફરળિજયાત થતંુ. તેઓ રાતે જોગતા અને બપોરના બાર સુધી ઊંઘતા. જ્યોતીન્દ્ર શબ્દની રમતામાં પાવરધા. 

એમની સક્રિવશેષ ખ્યાક્રિત તો ઉ@મ અને માર્મિમંક હાસ્યકાર તરીકેની છે. તેમ છતાં સાક્રિહત્યના મમ:જ્ઞ ક્રિવવેચક તરીકે પણ

Page 25: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

એમની શક્તિક્તઓ અછતી નથી. ગુજરાત સાક્રિહત્યસભાની ઈ. ૧૯૩૪ની ગં્રથસ્થ વાડ્મય સમીક્ષા એમણે કરી હતી. કક્રિવસંમેલન અને મુશાયરાઓમાં એમનંુ સંચાલન અનોખી રંગત ઉમેરતંુ. તેઓ સંગીતના અચ્છા જોણકાર હતા. તેમને

ગળિલયારા પારિરતોમિષક, રણળિજતરામ સુવણ: ચંદ્રક, ગુજરાતી સાક્રિહત્ય પરિરષદનંુ પ્રમુખપદ અને હીરક મહોત્સવ વગેરે માનથી ગુજરાતે એમને નવાજ્યા છે. ઘરમાં હીંચકે બેસવા જતાં પડી જવાથી ડાબા પગમાં થયેલા અક્તિસ્થભંગથી તેમને હૉક્તિસ્પ ટલમાં

દાખલ કરવા પડેલા. ત્યાંથી જ તેમણે ઈ ૧૯૮૦ના સપ્ ટેમ્બર માસની ૧૧મી તારીખે મિચરક્રિવદાય લઈ લીધી. પંટિડત જસરાજ

ઉત્તર ભારતીય સંગીતના વિવખ્યાત ગાયક  પંરિડત જસરાજનો જન્મ હરિરયાણા રાજ્યના ક્રિહસાર ખાતે ઈ. ૧૯૩૦ના જોન્યુઆરી માસની ૨૮મી તારીખે થયો હતો. ક્રિપતાનંુ નામ મોતીરામજી. મોતીરામજી પોતે ઉ@મ કોરિટના ગાયક હતા. જસરાજનાં ધમ: પત્નીનંુ નામ મધુરા. 

મધુર સંગીતના વારસાગત સંસ્કાર મેળવનાર જસરાજજીએ સંગીત- સાધનામાં પ્રથમ સ્થાન તબલાને આપ્ યંુ હતંુ. સૌપ્રથમ તેમણે તબલાથી તાલીમ લીધી અને પોતાના મોટા ભાઈ મશ્ચિણરામજી સાથે સંગીતકાય: >મોમાં તબલાંની સંગત આપવાથી તેમણે

શરૂઆત કરી. તબલાં બજોવતાં બજોવતાં તેઓ જેોઈ શક્યા કે ગાયકનંુ સ્થાન તબલાવાદક કરતાં ઊંચંુ હોય છે. અલબ@ નીવડેલા તબલાવાદક તરીકે તેમણે

ક્રિવખ્યાત ળિસતારવાદક પંરિડત રક્રિવશંકર જેવા ખ્યાતનામ કલાકારોને તબલાની સંગત આપી હતી પરંતુ જ્યારે સંગીતકાર અને તબલાવાદકના સ્થાન વચ્ચેનો ભેદ પારખ્યો

કે તરત જ વડીલબંધુ મશ્ચિણરામજીને ગુરુસ્થાને સ્થાપ્ યા અને સંગીતની તાલીમ શરૂકરી. ઈ. ૧૯૪૫ થી કરી દસ વષ: માટે જસરાજજીએ સંગીતની કરિઠન સાધના કરી.

તેમનંુ મનોબળ દ: ઢ હોવાથી તેઓ ભારતના શ્રેષ્ ઠ ગાયક- કલાકારોમાં સ્થાન મેળવીશક્યા. 

ઈ. ૧૯૫૨માં નેપાળની રાજધાની કાઠમાંડુમાં નેપાલનરેશ મહારાજો મિત્રભુવન ક્રિવ>મની સમક્ષ તેમણે સંગીત- કાય: >મ આપ્ યો. આ તેમનો પ્રથમ જોહેર કાય: >મ. ઈ. ૧૯૫૪માં મંુબઈ ખાતે તેમણે એક જોહેર સંગીત- કાય: >મ યોજ્યો હતો. ભારત

ખાતે જોહેર સંગીતનો જસરાજજીનો આ પ્રથમ કાય: >મ. ‘ ‘ પંરિડત રક્રિવશંકર ક્રિકન્ નરી નામની એક સંસ્થાનંુ સંચાલન કરતાહતા. આ સંસ્થાની ક્રિનશ્રામાં ઈ. ૧૯૬૩માં પંરિડત જસરાજે એક ક્રિવશેષ કાય: >મ યોજ્યો� હતો. 

જસરાજજીની આળિસયત છે કે અન્ય ઘરાનાની સ્વીકાય: ચીજ અપનાવવી અને તેને આધારે પારંપરિરક ગાયકી રજૂ કરવી. તેમની આગવી લાક્ષશ્ચિણકતાઓમાં ગાયનશૈલીમાં ક્રિવલંળિબત લય, ગમકની તાનો, સ્વરની તાનો, ખ્યાલમાં સાક્રિહત્યની દ: ક્રિ§એ

સંુદર બંરિદશો ગણાય છે.  પોતાની જોતને તેઓ સાણંદના ઠાકોરસાહેબના માનસ- પુત્ર માને છે. આથી પોતાની બંરિદસોમાં ઠાકોરસાહેબની કૃક્રિતઓ

પ્રસ્તુત કરતા રહે છે. ‘ ‘ જયવંત તોડી નામના રાગની જસરાજજીએ કરેલી નૂતન રચના એ ઠાકોરસાહેબને શ્રદ્ધાંજળિલ રૂપે જ છે. ‘ ‘તેમણે રચેલી સજ:નાત્મક કૃક્રિતઓમાં ગીતગોહિવંદમ્ , ‘સૂર-લય- ‘છંદ , ‘ ‘ ‘સૂરપદાવળિલ તથા સંગીત- ‘ સૌરભ ને મુખ્ય

ગણાવી શકાય.  ‘ ‘ ક્રિપતાજી મોતીરામજીના નામને અંજળિલ આપવા ખાતર જસરાજજીએ પંરિડત મોતીરામજી સંગીત અકાદમી ની સ્થાપના કરી

છે. આ અકાદમીનંુ સંચાલન જસરાજજીનાં પત્ની મધુરા કરે છે જે પોતે પણ સંગીતના અચ્છાં જોણકાર છે.  જસરાજનો ળિશષ્ યવગ: ખૂબ જ બહોળો છે. આ સમુદાયમાં સંજીવ અભ્યંકર, અનુરાધા પૌંડવાલ, આળિસત દેસાઈ, શે્વતા

ઝવેરી અને નીરજ પરીખ મુખ્ય છે. ઈ. ‘ ‘ ૧૯૭૫માં ભારત સરકારે જસરાજજીને પદ્મશ્રી થી અને ઈ. ‘ ‘ ૧૯૯૦માં પદ્મભૂષણ થી સન્માક્રિનત કયા: છે. હરિરયાણા

‘ ‘ સરકાર તરફથી સંગીત માત: ન્ડ નો શ્ચિખતાબ, ‘ વંૃદાવન તરફથી સ્વામી હરિરદાસ સંગીત ‘ ‘ ‘ રત્ન તથા ભોપાલ તરફથી કલારત્ન જેવી ઉપામિધઓ તેમને આપવામાં આવી છે.

ડૉ . ઝાકીર હુસેન અવિવસ્મરણીય લિશક્ષાશાસ્ત્રી 

ડૉ. ઝાકીર હુસેનના ક્રિપતા રિફદા હુસેનખાં કાનૂની અભ્યાસ માટે પરિરવાર સક્રિહત હૈદરાબાદ વસ્યા હતા. ત્યાં ઈ. ૧૮૯૭ના ફેબ્રુઆરી માસની આઠમી તારીખે ઝાકીર

હુસેનનો જન્મ થયો હતો. ઈટાવા તથા અલીગઢ મુક્તિસ્લમ યુક્રિનવર્સિસંટીમાં એમણે ક્રિવદ્યા પ્રાપ્ ત કરી. ડૉકટરની પદવી મેળવવા તે બર્સિલંન ગયા હતા. 

ઈ. ૧૯૨૦માં ગાંધીજીએ સરકારી શાળા- કૉલેજેોનો બક્રિહષ્ કાર કરવાનંુ રાષ્ ટ્ર વ્યાપી એલાન આપ્ યંુ. ડૉ. હુસેન ત્યારે કાયદાનો અભ્યાસ કરતા હતા. ત્યારે અભ્યાસ છોડી

Page 26: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

જોમિમયા મિમળિલયા ઇfાળિલયા યુક્રિનવર્સિસંટીની સ્થાપના કરવામાં ગાંધીજીને સહાય કરી અને મામૂલી વેતનથી એ સંસ્થામાં જેોડાઈ ગયા. ૩૦ વષ:ની વયે તે આ યુક્રિનવર્સિસંટીના ઉપકુલપક્રિત બન્યા. બાવીસ વષ: સુધી એ સ્થાન શોભાવી એક ઉ@મ

દીઘ: દ: ક્રિ§વાળા શૈક્ષશ્ચિણક વહીવટદાર તરીકે કીર્તિતં સંપાદન કરી. વધારામાં સંસ્થાને કોમવાદના ઝેરથી મુકત રાખવામાં પોતાની રાજકીય અને શૈક્ષશ્ચિણક કાબેળિલયતનો પૂરેપૂરો ઉપયોગ કયો:. 

‘ ‘ બુક્રિનયાદી ળિશક્ષણ નો ક્રિવચાર વહેતો મૂકનાર ગાંધીજીએ આ યોજનાને મૂત: કરવાની તમામ જવાબદારી ડૉ. ઝાકીર હુસેન માથે નાખી હતી. ઈ. ૧૯૫૨માં એઓ રાજ્યસભામાં ક્રિનયુક્ત થયા. ઈ. ‘ ‘ ૧૯૫૪માં એમને પદ્મક્રિવભૂષણ ના શ્ચિખતાબથી

ક્રિવભૂમિષત કરવામાં આવ્યા. ઈ. ૧૯૫૭માં તેઓ ળિબહારના રાજ્યપાલ બન્યા. ઈ. ૧૯૬૨માં ઉપરાષ્ ટ્ર પક્રિત તરીકે ચંૂટાયા. ઈ. ‘૧૯૬૩માં તેમને ભારત- ‘ રત્ન નંુ સવો:ચ્ચ સન્માન અપાયંુ હતંુ. ઈ. ૧૯૬૭માં તે આપણા દેશના રાષ્ ટ્ર પક્રિત બન્યા. યુનેસ્કોની

કાય: કારિરણીમાં તેમણે ભારતના પ્રક્રિતક્રિનમિધ તરીકે ઈ. ૧૯૫૬ થી ઈ. ૧૯૫૮ સુધી કાય: કયુ� હતંુ. ભારતીય સમિમક્રિત, ઇન્ટરનેશનલ સુ્ટડન્ર્ટ્સસ સર્તિવંસ અને વલ્ડ: યુક્રિનવર્સિસટંી સર્તિવંસના તેઓ અ~યક્ષ હતા. 

પોતાના બાગમાં ગુલાબની બસો જેટલી જોતો પોતાને હાથે ઉગાડી પ્રાકૃક્રિતક સૌન્દય: ના પે્રમી તરીકે તેમણે પોતાનો પરિરચય આપ્ યો હતો. ડૉ. હુસેન વાચનના ખૂબ શોખીન હતા. ‘ ‘ તેમને કેટલાક ગૌહત્યાના ક્રિવરોધી રાષ્ ટ્ર પક્રિત તરીકે ઓળખાવતા.

સત્યનારાયણની કથા પણ તેઓ સાંભળતા. ‘ એમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે જેમાં કેક્રિપટાળિલઝમ અને એસે ઇન‘ ‘ ‘ અન્ડરસે્ટળિન્ડન્ગ અનતે ક્રિહન્દી ભાષામાં ળિશક્ષા મુખ્ય છે. તેમણે કેટલાક અનુવાદો પણ પ્રગટ કયા: હતા. તેઓ જમ:ન

ભાષા પણ જોણતા હતા. સ્વભાવે શાંત, સરળ, ક્રિવનમ્ર અને મૃદુભાષી હોવા છતાં આવશ્યકતા ઊભી થતાં આખાબોલા પણ થઈ શકતા હતા. 

અમિગ્રમ કેળવણીકાર, ઉમદા દેશભક્ત અને સાલસ સજ્જન તરીકે તેઓ ક્રિવશ્વક્રિવખ્યાત થયા હતા. ‘ જીવનનંુ મૂલ્ય નફાતોટામાં અંકાતંુ નથી પરંતુ આત્માની ખોજ, સેવા કે ત્યાગમાં સમાયેલંુ છે.‘ આ તેમના જીવનનંુ સૂત્ર હતંુ. તેઓ ચુસ્ત

ગાંધીવાદી અને ળિબનસાંપ્રદામિયક હતા. ઈ. ૧૯૬૯ના મે માસની ત્રીજી તારીખે, રાષ્ ટ્ર પક્રિતપદ પર હતા ત્યારે જ, બહેશ્તનશીન થયા.

અભિભનયના લિસકંદર પૃથ્વીરાજ કપુર પ્રમુખ ભારતીય ચટિરત્ર અભિભનેતા 

ભારતના ભાગલા થયા પછી પાક્રિકસ્તાનમાં ગયેલા પંજોબના ભાગના લાયલપુર ળિજલ્લાના સામુદ્રી નામના ગામડાના તહેસીલદાર કેશોમલ કપુરને ત્યાં ઈ. ૧૯૦૬ના

નવેમ્બર માસની ત્રીજી તારીખે એક પુત્રનો જન્મ થયો. પુત્ર કુટંુબનો લાડકો હતો. દાદાની છત્રછાયામાં તે ઊછયો: હતો. નામ હતંુ તેનંુ પૃથ્વીરાજ. ઘરમાં સૌ તેને પૃથ્વી

કહીને બોલાવતાં. પૃથ્વીએ પ્રાથમિમક ળિશક્ષણ સામુદ્રીમાં જ લીધંુ. ળિશશુ વયથી જ તેને અશ્ચિભનયકળામાં રુમિચ હતી. કોઈને કે કોઈક નાટકમાં તે લક્ષ્ મણ કે હરિરoંદ્રની

ભૂમિમકા ભજવવા લાગ્યા. પૃથ્વી કસરતબાજ અને કુસ્તીબાજ હતા. કબ્બડીનાં, કુળશ ખેલાડી હતા. આઠ વષ:ની વયે શાળાના રંગમંચ પર તેમણે પ્રથમ પગ મૂક્યો

હતો.  પેશાવરની ઍડવડ:ઝ: કોલેજમાં જેોડાયા પછી કૉલેજની ડ્ર ામેરિટક સોસાયટીમાં તે

જેોડાયા આકષ:ક દેહયક્રિ§ને કારણે પ્રારંભમાં તેમણે સ્ત્રીની ભૂમિમકા ભજવી હતી. ત્યારથી જ કોઈ પણ પાત્રની ભૂમિમકા ભજવતી વખતે પાત્રમય થઈ જવાની શક્તિક્ત તેમનામાં હતી. સ@ર વષ: ની વયે લગ્ન થયંુ અને એકાદ વષ:માં રણવીર નામના પુત્રના

ક્રિપતા બન્યા. નાટક, રંગમંચ અને પડદાની અજબ ધૂન તેમણે નાનપણથી જ લાગીહતી. પોતાની સ્વતંત્ર નાટકમંડળી સ્થાપવાનાં તેમને શમણાં આવવા લાગ્યાં હતાં. ઈ. ૧૯૨૯માં ઇમિમ્પ રિરયલ રિફલ્મ કંપનીમાં ‘ ‘ એકસ્ટ્રા તરીકે કામની શરૂઆત કરી. એક રિફલ્મમાં આરબની ભૂમિમકા સફળ ભજવાતાં પૃથ્વીરાજ એકસ્ટ્રામાંથી હીરોબન્યા. ઈ. ૧૯૩૧ સુધીમાં નવ રિફલ્મોમાં તેમણે કામ કયુ� . ‘ ‘ પછીથી આલમઆરા માં તે ઝળક્યા. 

ગ્રાન્ડ એન્ડસ: નની મિથયેરિટ્ર કલ કંપનીમાં જેોડાઈ તે ભારતમાં ઘૂમ્યા અને શેક્સક્રિપયરનાં નાટકોમાં મુખ્ય ભૂમિમકાઓ ભજવી. એમની અદાકારી પર જનતા આફરીન પુકારતી. મિથયેરિટ્ર કલ કંપની બંધ થતાં પૃથ્વીરાજે ક્રિવખ્યાત ન્યૂ મિથયેટસ: ના દરવાજો

ખટખટાવ્યા. ‘ ‘ રિદગ્દશ: ક દેવકી બોઝે તેમને પુરણ ભક્ત માં ભૂમિમકા આપી. તેમાં નામના મેળવ્યા પછી તેમણે નીક્રિતન બોઝ, પી.સી. બરુઆ, હેમચન્દ્ર અને કામદાર જેવા રિદગ્દશ: કોની રિફલ્મોમાં સફળ અશ્ચિભનય આપ્ યો. રાજરાણી મીરાં, સીતા, અભામિગન, મંળિઝલ, પે્રળિસડન્ટ, દુશ્મન વગેરે બોલપટોમાં નાયકની ભૂમિમકા ભજવી પૃથ્વીરાજે અપ્રક્રિતમ લોકચાહના મેળવી. ઈ. ‘ ‘ ૧૯૪૦માં મંુબઈમાં ળિસકંદર ની અને અન્ય અનેક મિચત્રોમાં મહત્વની ભૂમિમકાઓ ભજવી. ઈ. ૧૯૪૪માં તેમણે પૃથ્વી મિથયેટસ: ની સ્થાપના કરી. ભારતભરમાં ઘૂમી ભારતીય રંગભૂમિમનો ક્રિવજય~વજ ફરકાવ્યો.

‘ ‘ મહાકક્રિવ કાળિલદાસના અશ્ચિભજ્ઞાન શાકુન્તલ ના નાટ્ય- સ્વરૂપને તેમણે રંગમંચ પર રજૂ કયુ� હતંુ. ભારતના ભાગલાને ‘ ‘અનુલક્ષીને રિદવાર , ‘ ‘પ્રતીકાત્મક નાટક પઠાણ , ‘ ‘રાષ્ ટ્ર ીય તકવાદીઓની ચાલબાજી વણ:વતંુ ગદ્દાર , અપહ્રત કમનસીબ

‘ ‘ કન્યાની કહાણી રજૂ કરતંુ આહુક્રિત વગેરે સફળ નાટકો તેમણે રંગભૂમિમ પર રજૂ કયા� . પોતે જ નાટકના લેખક રહેતા, પોતે જ રિદગ્દશ: ક રહેતા અને પ્રધાન ભૂમિમકા પણ તેઓ જ ભજવતા. સોળ વષ: સુધી એક સો કલાકારો ક્રિનભાવતી આ

Page 27: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

નાટ્યસંસ્થા દેશને ખૂણે ખૂણે નાટકો રજૂ કરતી અને ઉત્કૃષ્ ટ મનોરંજન દ્વારા લોકળિશક્ષણનો પ્રચાર કરતી. એ સંસ્થા મારફત મશહૂર કલાકારો, સફળ લેખકો અને રિદગ્દશ: કો તથા સંગીતકારો અને નૃત્યકારો પેદા થયા છે. 

તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ક્રિનયુક્ત થયા હતા. અનેક પ્રવૃળિ@ઓમાં મગ્ન રહેવા છતાં તેમણે ળિસતારવાદન અને વાચનનો શોખ કેળવ્યો હતો. ‘ ‘ મુગલે આઝમ માં તેમની અદાકારી પર અનેક રિફલ્મપે્રમીઓ વારી ગયા હતા. એમનંુ મૃતુ્ય પણ

નાટ્યાત્મક અંશો ધરાવતંુ હતંુ. ઈ. ‘ ‘ ૧૯૭૨માં જ્યારે એમનંુ અવસાન થયંુ તે જ રિદવસે તેમને દાદા ફાળકે ઍવોડ: એનાયત કરવામાં આવ્યો હતો એવી જોહેરાત થઈ હતી !

લીઓનાદો� દ વિવચી

માનવ- ઇવિતહાસની એક સવ� તોભદ્ર પ્રવિતભા  એક મહાન મિચત્રકાર તરીકે લીઓનાદો: ક્રિવશ્વક્રિવખ્યાત છે. માત્ર આંગળીને વેઢે ગણાય

એટલાં જ એનાં મિચત્રસજ:નો આજે આપણી પાસે છે. છતાં એક ક્રિનશાળિળયો પણ‘ ‘ મોના ળિલસા ના સજ:ક તરીકે લીઓનાદો:થી પરિરમિચત હશે. ઇટાલીના હિવંચી નામના

એક નાના ગામની નજીકમાં ઈ. ૧૪૫૨ની ૧૫મી એક્રિપ્રલે એમનો જન્મ થયો. સર પીએરો દ હિવંચી અને સામાન્ય કુટંુબની એક બાઈ કેટેરિરનાનો એ અનૌરસ પુત્ર. તેનંુ

બાળપણ દાદાની જોગીર પર વીત્યું. એના ળિશક્ષણ માટે સારો પ્રબંધ હતો. પરંતુ સ્વચ્છંદી અને ચંચળ હતો. ઘણંુ ઘણંુ શીખવાનંુ એ શરૂ કરતો અને પછી વચ્ચેથી જ

છોડી દેતો. ગશ્ચિણતમાં એ પારંગત હતો. બાર વષ: સુધી લીઓનાદો: વેરોક્રિકયો નામના ળિશલ્પી સાથે રહ્યો. રિદવસભર સખત પરિરશ્રમ કરી મિચત્રકલાને એણે સુસા~ય કરી. અઢાર વષ: ની વયે દેવળોમાં મિચત્રો બનાવવાનંુ સ્વતંત્ર કામ તેમને મળવા લાગ્યંુ.

ક્રિવજ્ઞાનમાં પણ એને ઘણો જ રસ હતો. ખળખળતંુ, ઊછળતંુ, ધસમસતંુ પાણી સદાય એના આકષ:ણનંુ કારણ બન્યંુ છે. પોતાના લખાણોમાં અને આલેખનોમાં પાણીને લગતી અનેકક્રિવધ નોંધ કરી છે.  ળિજનેવ્રા દ બેન્સી, ઍડોરેશન ઑફ મેજોઈ, સેન્ટ જેરોમ, ઍનન્સીએશન વગેરે કૃક્રિતઓ

તેમના કલાજીવનના પ્રારંભની કૃક્રિતઓ છે. ઈ. ૧૪૮૨માં મિમલાનના ડ્યૂક લ્યૂદોક્રિવકો ઈલ મૉરોને કામ આપવા અરજી કરી તેમાં ઓછા વજનવાળા પુલ બનાવવાની, ખાઈઓનાં પાણી સૂકવી નાખવાની, ભૂગભ: માગો: યોજવાની, ગગનચંુબી

ક્રિકલ્લાઓ ભોંયભેગા કરવાની, પથ્થરોનો વરસાદ વરસાવતાં યંત્રો બનાવવાની વગેરે પોતાની અનેક શક્તિક્તઓની યાદી આપી હતી. અંતે તેને મિમલાનમાં આશ્રય મળી ગયો. ‘ ‘ ત્યારના ગાળામાં બનાવેલંુ ધી લાસ્ટ સપર આજે પણ લીઓનાદો:ની

મિચત્રપ્રક્રિતભાને કોઈ આંબી ન શકે એટલી ખાતરી કરાવે છે. મિમલાનમાં હવા- ઉજોસવાળાં નવાં મકાનો અને ભૂગભ: ગટરોની યોજના પણ તેણે ક્રિવચારી હતી. લોમ્બાડી:નાં હરિરયાળાં ખેતરોની યોજનાને જ આભારી છે. છેવટે મિમલાન ફ્રાન્સને કબજે

જતાં લીઓનાદો:ને મિમલાન છોડવંુ પડંુ્ય.  હવે લીઓનાદો:ને ઉડ્ડયનના અભ્યાસમાં રસ પડ્યો. તેણે હવાઈ છત્રીની કલ્પના કરી હતી. ઈ. ૧૫૧૬ના પાછલા ભાગમાં તેને ફ્રાન્સથી આમંત્રણ મળ્યું. અહીં તેને ક્રિનરાંત મળી. લીઓનાદો: ક્રિવખ્યાત પ્રાચીન કક્રિવ ઑક્રિવડને તો પચાવી ગયેલો. પ્

લેટો, એરિરસ્ટૉટલ, હેરિરસ, મિપ્લની અને ક્રિવટ્રુ વીઅસને તેણે વાંચ્યાં હતાં. એની કલ્પના પરથી જ આજની મશીનગનો ને તોપગોળાનો ક્રિવકાસ થયો છે. નેત્રક્રિવદ્યામાં પણ તેણે જ્ઞાન મેળવેલંુ. શરીરની અંદરની સૂક્ષ્ મ રક્તવાક્રિહનીઓ અને

મજ્જોતંતુઓનંુ તેણે વણ:ન કયુ� હતંુ. ખગોળનો અભ્યાસ કરી તેણે શોધી કાઢ્યું કે સૂય: ફરતો નથી. આટલી પ્રખર પ્રક્રિતભા છતાં તેણે આદરેલાં કાયો: અધૂરાં રહ્યાં. એના યંત્રકૌશલ્યનો ભાગ્યે જ કોઈએ લાભ લીધો. 

વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા એને મૃતુ્યની ઝાંખી કદાચ થઈ હતી. પોતાનંુ વળિસયતનામંુ બનાવી ઈ. ૧૫૧૯ના મે માસની બીજી તારીખે એનંુ અવસાન થયંુ. એના આશ્રયદાતા રાજો ફ્રાંળિસસે કહ્યું હતંુ કે, ‘ લીઓ નાદો: જેટલંુ જ્ઞાન ધરાવનારો અન્ય

કોઈ આખી પૃથ્વી પર પાક્યો નથી.‘ બાબા આમટે

મહારાષ્ ટ્ર ના પ્રવિતભાસંપન્ન સમાજસેવક  મુરલીધર નામ ધરાવતા બાબા આમટેનો જન્મ બ્રાહ્મણકુળમાં ઈ. ૧૯૧૪ના રિડસેમ્બર

માસની ૨૬મી તારીખે મહારાષ્ ટ્ર માં થયો હતો. ક્રિપતાનંુ નામ હતંુ દેવીદાસ. ળિશશુવયથી જ જ્યારે બીજંો બાળકો લાડચાડમાં જીવન� ક્રિવતાવતાં ત્યારે બાબા આમટે

પારકાંઓ ખાતર કંઈક કરી છૂટવાની તમન્ ના ધરાવતા. માત્ર બાર વષ:ની વય હતી ત્યારે પરિરવારનો સાથ છોડી આરિદવાસીઓની વચ્ચે જઈને વસ્યા જેથી આત્મીય બની

તે લોકોનાં સંકટ દૂર કરવામાં સહાયભૂત થઈ શકાય.  લોકસેવાના રંગે રંગાયેલા હોવા છતાં અભ્યાસ પ્રતે્ય તે સજોગ હતા. નાગપુરમાં

Page 28: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

તેમણે બી.એ. તથા એલએલ.બી. ની પરીક્ષા પાસ કરી અને વધા: પાસે આવેલા વરોરા નામના ગામમાં વકીલ તરીકેની કારક્રિકદી:ની શરૂઆત કરી. આ ગામને છેવાડે વલખાં મારતા એક રક્ત- ક્રિપ@ના દદી:ને જેોઈને તેમના જીવનનો રાહ

બદલાયો. તેની પીડા ઓછી કરવા કશંુક કરી છૂટવાનંુ નક્કી કયુ� . તે વખતે કલક@ામાં સ્કૂલ ઑફ ટ્ર ોક્રિપકલ મેરિડળિસન નામની સ્કૂલ હતી. રક્ત-� ક્રિપ@ની સારવાર કેમ કરવી તેનંુ ળિશક્ષણ મેળવવા માટે બાબા સ્કૂલમાં દાખલ થયા. પોતાના જ

શરીર પર આ રોગની શી અસર થાય છે તે જેોવા આમટેએ હામ ભીડી. રોગના જંતુઓને શરીરમાં દાખલ કરવામાં આવ્યાં પરંતુ તેની કશી અસર જેોવા મળી નક્રિહ. આ સવ: પ્રયોગોને અંતે રક્તક્રિપ@ના દરદીઓની સારવાર કરવાનંુ તેમણે શરૂ કયુ� . સાજો થયેલા દદી:ઓને સમાજની મુખ્ય ધારામાં પુનઃ સામેલ કરવા માટે પણ તેમણે પ્રયત્નો ચાલુ કયા� . 

ઈ. ૧૯૫૦માં વરોરા ગામ બહાર આવેલી ઉજ્જડ જમીન તેમણે પ્રાપ્ ત કરી અને પોતાના પત્ની સાધના તાઈના સાથમાં રક્તક્રિપળિ@યાંઓની સારવાર ચાલુ કરી. એ સ્થાન પર જ ઈ. ‘ ‘ ૧૯૫૧માં ક્રિવનોબા ભાવેના હસ્તે આનંદવન નામની સંસ્થા

ઊભી કરી અને રક્તક્રિપ@થી પીડાનારાંઓની સેવા- ચાકરી અને સારવાર શરૂ કરી. આનંદવનમાં બે હજોરથી પણ વધુ સંખ્યામાં આવા રોગીઓને વસાવવામાં આવ્યા છે. તે સૌ ત્યાં સ્વમાનભેર જીવન ક્રિવતાવે છે. 

ઈ. ‘ ‘ ૧૯૭૪માં ચંદ્રપુર પાસે આવેલ દંડકારણ્યમાં આરિદવાસી લોકોની સેવા માટે લોકળિબરાદરી નામની સંસ્થા ઊભી કરી. બાબા આમટેએ આ સ્થળે શાળાઓ, દવાખાનાં, ઉદ્યોગકેન્દ્રો વગેરે સ્થાપ્ યાં છે. ખેતીપેદાશ માટે ક્રિવક્રિવધ અખતરા

અજમાવી ઉ@મ નીપજ મેળવવી શરૂ કરી છે.  બાબા આમટેના બે પુત્રો ક્રિવકાસ તથા પ્રકાશ તથા તેમનાં પુત્રવધૂઓ ભારતી અને મંદા ડૉક્ટર છે. આ ચારેય ડૉકટરો બાબા આમટેએ શરૂ કરેલા યજ્ઞકાય: માં પૂરી લગનથી જેોડાઈ ગયા છે. 

‘ ‘ આતંકવાદીઓ પંજોબમાં જે ત્રાસ ફેલાવતા હતા તેથી દુઃખી થઈ બાબાએ ભારત જેોડો નામની સાયકલ- યાત્રા ઈ. ૧૯૮૫માં યોજી હતી. ૧૧૦ યુવતીઓ સાથે બાબા પણ આ યાત્રામાં જેોડાયા હતા. કન્યાકુમારીથી આ યાત્રા શરૂ થઈ હતી

અને કાશ્મીરમાં પૂર થઈ હતી. તેઓ માને છે કે શીખોની યુવાન પેઢીને જેો ક્રિવશ્વાસમાં લઈ આગળ વધાય તો પંજોબ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવી શકાય. 

બાબા સાક્રિહત્યસજ:ક પણ છે. ‘ ‘ ‘ ‘તેમણે બે કાવ્યસંગ્રહો પ્રકાળિશત કયા: છે જવાલા આશ્ચિણ ફૂલે તથા કરુણેચા કલામ .  બાબા આમટેને સેવાકાયો: માટે અનેક પારિરતોમિષકો અને સન્માન પ્રાપ્ ત થયાં છે જેમાંનાં કેટલાંક છે ઈ. ૧૯૭૮માં રાષ્

ટ્ર ભૂષક, ઈ. ૧૯૭૯માં જમનલાલ બજોજ પુરસ્કાર, ઈ. ૧૯૮૬માં ડેક્રિનયન ડટ્ટન પુરસ્કાર, ઈ. ૧૯૮૫માં રેમન મેગ્સેસ પારિરતોમિષક તથા રાષ્ ટ્ર સંઘ શાંક્રિત- ‘ ‘પુરસ્કાર તથા એ જ વષ5 ભારત સરકારે કરેલ પદ્મભૂષણ .

બાબર

મુઘલ સામ્રાજ્યનો ભારતમાં પાયો નાખનાર ‘ ‘ બાબર ઉપનામ ધરાવતા તૈમુર લંગ અને ચંગીઝખાનના આ વારસદારનંુ મૂળ નામ

હતંુ જહીરુદીન મુહમ્મદ. બાબરનો અથ: થાય સિસંહ. બાબરનો જન્મ ફરઘાનાના બાદશાહ ઉંમર શેખને ત્યાં ૧૪૮૩ની ૧૪મી ફ્ેબ્રુઆરીએ થયો હતો. 

બાબર જ્યારે સમરકંદની ગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર કેવળ ૧૧ વષ: ની હતી. રાજ્યના અમીરો અને સરદારોએ તેને છોકરો સમજી ગાદી પરથી પદભ્રષ્ ટ કયો: પરંતુ

દાદીની સહાયથી તેણે ગાદી પુનઃ પ્રાપ્ ત કરી અને કાબુલ કબજે કયુ� .  રિદલ્હીનો શેહનશાહ ઈબ્રાહીમ લોદી પોતાના અફઘાન ઉમરાવોમાં ઘણો અક્રિપ્રય થઈ

પડ્યો હતો. ઉમરાવોએ બાબરને રિદલ્હી પર આ>મણ કરવા ઈજન આપ્ યંુ. આ તકનો લાભ લઈ ઈ. ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં બાબરે લોદીને હરાવી રિદલ્હી પર કબજેો જમાવ્યો. ઈબ્રાહીમ લોદીનંુ સૈન્ય એક લાખ સૈક્રિનકોનંુ હતંુ જ્યારે બાબરના સૈન્યમાં કેવળ ૧૨, ૦૦૦ યોદ્ધાઓ. પરંતુ યુદ્ધકાળમાં નવી લાગે તેવી તોપોનો બાબરે

આ યુદ્ધમાં સફળતાપૂવ: ક ઉપયોગ કયો: અને લોદીના સૈન્યના ૧૫, ૦૦૦ સૈક્રિનકોની કતલ કરી યુદ્ધમાં ક્રિવજયી નીવડ્યો. આ ક્રિવજય બાદ શેષ આયુ બાબરે રાજ્યને

સુસંગરિઠત અને સુદ: ઢ કરવામાં ગાળ્યું. મહેસૂલ- પદ્ધક્રિત નક્કી કરી અને તત્કાલીન રાજધાની આગ્રાને સુધારી. 

બાબર ધૈય: વાન, દીઘ: દશી: અને સામથ્ય:શાળી હતો. રખડુ જોક્રિતના તાતા: ર લોકોનાં તરવરાટ અને સિઝંદારિદલીમાં તેણે ઈરાનની સંસ્કૃક્રિત અને ક્તિસ્થરતાની આપૂર્તિતં કરી, સાક્રિહત્ય, સંગીત અને અનેક લળિલતકલાઓનો તે રળિસક ભોક્તા હતો.

ઈરાની ભાષાનો તે ળિસદ્ધ કક્રિવ હતો. માતૃભાષા તુકી:નો એક અચ્છો ગદ્ય- પદ્ય લેખક હતો. મૂળ તુકી: ભાષામાં તેણે લખેલી ‘ ‘ આત્મકથા બાબરનામા સાક્રિહત્ય દ: ક્રિ§એ ગણનાપાત્ર છે. 

બાબર ૪૮ વષ: નો હતો ત્યારે તેનો પુત્ર હુમાયુ એકાએક બીમાર પડ્યો. ‘ ક્રિપતાએ ખુદાને બંદગી ગુજોરી કે મારા પુત્રને બદલે મારંુ બળિલદાન લઈ લે.‘ ખરેખર એમ જ બન્યંુ. હુમાયુ સાજેો થયો અને ૧૫૩૦ની ૨૬મી રિડસેમ્બરે આગ્રા ખાતે બાબરનંુ

Page 29: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

અવસાન થયંુ.  પોતાના પૂવ: જેોની વીરતાનો વારસદાર બાબર પૂવ: જેો માફક >ૂર કે બબ: ર ન હતો.

એક વીરાંગના જેણે અંગ્રેજેોને હંફાવ્યા ઝાંસીની રાણી લક્ષ્ મીબાઈનંુ બચપણનંુ નામ મનુબાઈ હતંુ. તેમનો જન્મ

વારાણસીમાં ઈ. ૧૮૩૫ના નવેમ્બરની ૧૯મી તારીખે થયો હતો. ઝાંસીના રાજો ગંગાધરરાવ સાથે તેમનંુ લગ્ન થતાં તેમનંુ નામ લક્ષ્ મીબાઈ રાખવામાં આવ્યંુ. 

જોતે અબળા, ઉંમરમાં વીસીનો ઉંબર તો હમણાં જ વટાવેલો, છતાં તેમણે ૧૮૫૭ની >ાશ્ચિન્ત વખતે જે શાલીનતાથી, અડગ ધૈય: , અપૂવ: શૂરાતન અને અપ્રક્રિતમ

રણકૌશલથી અંગે્રજેોનો મુકાબલો કયો: એ ભારતના ઈક્રિતહાસનંુ સુવણ: પૃષ્ ઠ છે. શૌય: , – પરા>મ અને બળિલદાન એમ મિત્રક્રિવધ પ્રકારે દેશસેવાનંુ ક્રિવદુ્યત સમંુ અનુપમ,

તેજસ્વી દ: ષ્ ટાંત મૂકી જનાર રાણી લક્ષ્ મીબાઈની જીવનગાથા, ‘ ‘ અબળા ગણાતી નારી વાસ્તવમાં કેટલી ઉત્કટ અને અનંત્ય કોરિટએ રાષ્ ટ્ર ને માટે કાય: કરી શકે છે તેનંુ

ઊજળંુ પ્રતીક બની ગઈ છે.  ‘ ‘ આકષ:ક બાંધાને તથા પાણીદાર સ્વભાવને કારણે બચપણમાં સૌ તેને છબીલી

કહેતા. ૧૧ વષ: નંુ લગ્નસુખ માણ્યા પછી પક્રિત ગંગાધરરાવનંુ ઈ. ૧૮૫૩માં અવસાનથયંુ. તેમના વળિસયત- નામામાં સ્પષ્ ટ ઉલ્લેખ હતો કે તેમનો દ@ક પુત્ર ગાદીએ આવે;

પણ સામ્રાજ્યલોલુપ ડેલહાઉસીએ તેનો ઇન્કાર કયો: અને લક્ષ્ મીબાઈ પાસેથી ઝાંસી ખંૂચવી લઈ ખાલસા કયુ� . લક્ષ્ મીબાઈ ત્યારે આટલંુ જ બોલી હતી, ‘ મેરી ઝાંસી નહીં

દંૂગી.‘ ૧લી જૂન ૧૯૫૭ના મીરતના બળવા વખતે અંગે્રજેો પાસેથી ઝાંસી પાછંુ મેળવી લીધંુ.  નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપેના સાથમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે ઝાંસીની રાણીએ અંગે્રજેોને બરાબર

હંફાવ્યા. ૧૮મી જૂન, ૧૮૫૮ના તેના પર અંગે્રજેોએ જંગી હુમલો કયો:. તે્રવીસ વષ: ની કાચી વયે, પુરુષવેશમાં પીઠ પર દ@ક બાળકને બાંધી, બે હાથમાં ખુલ્લી તલવાર અને મોંમાં ઘોડાની લગામ લઈ, લશ્કરને મોખરે રહી રાણીએ જે પરા>મ

દાખવ્યંુ તેનો જેોટો જગતભરના ઇક્રિતહાસમાં નથી. અંતે એક વૉકળો ઠેકતાં તે ઘેરાઈ ગઈ. માથે અને છાતીએ ઘા પડતાં મારનારને કાપી તે ઢળી પડી

માનવતાવાદી લેખક મુનશી પ્રેમચંદ પે્રમચંદ એટલે મુનશી ધનપતરાય અજોયબલાલ શ્રી વાસ્તવનો જન્મ બનારસથી છએક ક્રિકલોમીટર દૂર આવેલા લમહી નામના સાવ નાના ગામમાં ઈ. ૧૮૮૦ના

જુલાઈની એકત્રીસમી તારીખે થયો હતો. ‘ ‘ કાકાએ લાડથી નવાબ નામ રાખ્યંુ. સિજંદગીમાં તો ક્યારેય એ સજ્જન ધનપક્રિત ન થઈ શક્યા પરંતુ હિહંદી- ઉદૂ: સાક્રિહત્યના

નવાબ જરૂર થયા.  આઠ વષ:ના ધનપતરાયે માતા ગુમાવી. ક્રિપતાએ મોટી ઉંમરે બીજંુ લગ્ન કયુ� .

ધનપતરાય ઉફ5 પ્રેમચંદને સાવકી માતાનો પૂરેપૂરો અનુભવ થયો. પે્રમચંદનાં લગ્ન જ્યારે તે પંદર વષ: ના હતા અને નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે થયાં પરંતુ પત્ની તરીકે અક્રિત અયોગ્ય પાત્ર મળ્યું હોવાથી લગ્નજીવન શરૂ જ ન થયંુ. દસ વષ: પછી

સુધારક પે્રમચંદે પોતાના >ાશ્ચિન્તકારી ક્રિવચારોને અનુરૂપ ળિશવરાનીદેવી નામની બાલક્રિવધવા સાથે પુનલ:ગ્ન કયુ� . ળિશવરાનીદેવી ભણેલાં નક્રિહ પણ પે્રમચંદને ઘેર આવી

એવી ક્રિવકાસ સા~યો કે પોતે પણ લેશ્ચિખકા થઈ ગયાં.  મેરિટ્ર કમાં પહેલો વગ: ન આવતાં પ્રેમચંદથી કૉલેજ ન થઈ. પછી તો સંજેોગો પ્રક્રિતકૂળ

થતા જ ગયા. છેક ઈ. ૧૯૧૯માં ૩૯ વષ: ની વયે તે ગે્રજુ્યએટ થયા. તે પહેલાં પ્રાથમિમક ળિશક્ષકની તાલીમ લઈ પ્રાથમિમક ળિશક્ષકની નોકરી શરૂ કરી. ત્યાંથી ડેપ્ યુટી

સબ- ઇન્સ્પેકટરના પદ સુધી પહોંચ્યા. રઝળપાટની આ નોકરીથી મરડા સાથે દોસ્તી થઈ જે આખરી ઘડી સુધી રહી. ‘ ‘ નવાબરાય ઉપનામથી લખેલી વાતા:એ કલેક્ટરને વાંધાજનક લાગી. ‘ ‘ નવાબરાય ની લેખન- પ્રવૃળિ@ સમાપ્ ત થઈ. પણ

લેખક જીવ. લખ્યા ક્રિવના કેમ ચાલે ? ‘ ‘ એક વાતા: લખી તેમણે ઝમાના નામની ઉદૂ: પમિત્રકાના તંત્રીને ગમે તે ઉપનામ સાથે છાપવા મોકલી. ‘ ‘ તંત્રીએ પ્રેમચંદ નામથી વાતા: છાપી. ‘ ‘ ત્યારથી ધનપતરાય પે્રમચંદ બન્યા.  પે્રમચંદને પૈસાની ખંેચ જીવનભર રહી. પરંતુ પત્ની ળિશવરાનીદેવી વ્યવહારકુશળ હતાં. એટલે તેમણે બાજી જેમતેમ સંભાળી

લીધી. ઈ. ૧૯૨૧માં ગાંધીજીને સાંભળ્યા અને સરકારી નોકરી છોડી કાશી ક્રિવદ્યાપીઠની મા~યમિમક શાળામાં જેોડાયા. પછીથી સ્વતંત્ર લેખનકાય: કરવાનંુ નક્કી કયુ� . અત્યાર સુધીમાં વાતા: - નવલકથાના લેખક તરીકે પુષ્ કળ કીર્તિતં મળી હતી.

તેઓ ઝડપથી અશ્ચિખલ ભારતીય લેખક થવા માંડ્યા હતા. ગાંધી- ક્રિવચારથી પ્રભાક્રિવત થઈ ખાદી- પ્રચારને સમય આપ્ યો.

Page 30: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ગામડાંઓમાં ઘેર ઘેર રંેરિટયો પહોંચાડવાનંુ આંદોલન કયુ� .  જીવનક્રિનવા: હ અને સાક્રિહત્યસજ:ન ઠીક ચાલતાં હતાં ત્યાં પોતાનંુ પે્રસ કરી પમિત્રકા પ્રકાળિશત કરવાની ધૂન જોગી. જીવનના

અંત સુધી ખોટ આપતંુ: પે્રસ એમના ગળેથી છૂટંુ્ય નક્રિહ. એની હાયવોયમાં જીવનમાં માંડ આવેલંુ સુખ ખોયંુ. ‘ ‘જોગરણ , ‘ ‘માધુરી , ‘ ‘ ‘ ‘ મયા: દા અને હંસ ની પમિત્રકાઓ પાછળ તેમણે પોતાનંુ લોહી રેડ્યું પણ મહેનત ફોગટ ગઈ. તેવામાં મંુબઈથી

ળિસનેમાની વાતા:ઓ લખી આપવાનંુ અને આકષ: ક વળતર મળશે એવંુ કહેણ આવ્યંુ. પે્રમચંદે કહેણ સ્વીકાયુ� પણ ખરંુ, પણ એક વરસમાં કંટાળી જઈ પાછા આવી ગયા. ‘ ‘ તેમની એક નવલકથા સેવાસદન પરથી રિફલ્મ સાવ ક્રિનષ્ ફળ ગઈ. દળિક્ષ ણની પ્રખ્યાત ગામિયકા સુબ્બુલ્મીની પહેલી રિફલ્મ તરીકે એ જ વાતા: ને તમિમળમાં બનાવી તેણે ખૂબ ખ્યાક્રિત મેળવી.

‘ ‘પે્રમચંદના મૃતુ્ય પછી ગબન , ‘ ‘ગોદાન , ‘ ‘હીરામોતી , ‘ ‘ શતરંજ કે શ્ચિખલાડી વગેરે સફળ રિફલ્મો બની. ઈ. ૧૯૩૬માં પે્રસ માટે કાગળ ખરીદવા એમને ધોમ તડકામાં રખડવંુ પડ્યું. ત્યારથી તળિબયત લથડી. ૧૯મી મેક્સિક્સમ

ગૉકી:ની શોકસભામાં અસ્વસ્થ શરીરે એમણે હાજરી આપી હતી. ઑક્ટોબર ૮, ઈ. ૧૯૩૬ની સવારે દાંત સાફ કરી કોગળા કરવા ગયા. મોં ન ખૂલંુ્ય અને તરત જ એમણે મિચર ક્રિવદાય લીધી. અમિગયાર વાગે fશાનયાત્રા નીકળી. fશાનયાત્રામાં

માંડ વીસ પચીસ માણસો હશે. રસ્તામાં એક માણસે બીજોને પૂછ્યું, ‘ કોણ હતો ?‘ જવાબ મળ્યો, ‘ ‘ કો ક માસ્તર લાગ્યો.‘ રવીન્દ્રનાથ ટાગોરે ભારે હૈયે સત્ય ઉચાયુ� , ‘ એક રતન મળ્યું હતંુ તમને. તમે ખોઈ નાખ્યંુ.‘ 

પોતાના જીવન ક્રિવષે લખવાનો બહુ આગ્રહ થયો ત્યારે લખ્યંુ : ‘ મારંુ જીવન એક સપાટ, સમથળ મેદાન જેવંુ છે, જેમાં ક્યાંક ક્યાંક ખાડા છે, પણ ટેકરા કે પહાડ, જંગલ કે ઝાડી કશંુ નથી.‘

સરોલિજની નાયડુ ભારતનંુ બુલબુલ  સરોળિજની નાયડુ એટલે ભારતની પ્રજોને પે્રરણા અને જીવનદ: ક્રિ§ આપનાર અશ્ચિભજોત

કવમિયત્રી અને દેશના નૈરાશ્ય અને ઔદાસ્યના કપરા કાળમાં જનતામાં આશાને ઉલ્લાસનો સંચાર કરનાર નેત્રી. પોતાના કાવ્યગાનની ધારા અને કક્રિવત્વભરી વાક્છટા

‘ ‘ વડે દેશદેશાંતરમાં ભારતનાં બુલબુલ તરીકે તે ક્રિવખ્યાત થયાં હતાં. ક્રિવદ્વાન, સંસ્કારી બંગાળી બ્રાહ્મણ અઘોરનાથ ચટ્ટોપા~યાયને ત્યાં ક્રિનઝામ હૈદરાબાદમાં ઈ. ૧૮૭૯ની

૧૩મી ફેબ્રુઆરીએ એમનો જન્મ થયો હતો. અઘોરનાથ સંસૃ્કતપે્રમી અને શાસ્ત્રજ્ઞહતા. માતા વરદાસંુદરીએ થોડાં સંુદર બંગાળી ગીતો રચ્યાં હતાં. 

બારમે વષ5 મેરિટ્ર ક પસાર કરી, રાજ્યની ળિશષ્ યવૃળિ@ મેળવી જ્યારે તે ઇગ્ લેન્ડ અભ્યાસ કરવા ગયાં ત્યારે તો તેમની કક્રિવતાનો સ્ત્રોત વહેવા લાગી ગયેલો.

ક્રિવલાયતમાં સમથ: ક્રિવવેચકોનંુ માગ: દશ: ન મળતાં એ કાવ્યક્રિનઝ: રમાંથી શુદ્ધ ભારતીયતાનો કલરવ સંભળાવા લાગ્યો. ભારતનાં વૈક્રિવ~યપૂણ: જીવન, પ્રકૃક્રિત તથા

મક્રિહમામય ભૂતકાળને સરોળિજનીએ સંુદર રીતે આલેખ્યો છે. એમની કક્રિવતાની અને એમાં દ: શ્યમાન થતી ભારતીયતાની કદર કરીને લંડનની રૉયલ સોસાયટી ઑફ

ળિલટરેચરે એમને પોતાનાં સભ્ય બનાવ્યાં હતાં. ઈ. ૧૮૯૭માં સ્વદેશ આવી એમણે હૈદરાબાદના ડૉ. ગોહિવંદ રાજુલુ નાયડુ સાથે લગ્ન કયા� . સરોળિજની હૈદરાબાદ શહેરમાં

એક અગ્રગણ્ય વ્યક્તિક્ત બની રહ્યાં. મહર્મિષં ગોખલે દ્વારા રાજકારણમાં પ્રવેશવાની તેમને પે્રરણા મળી. ત્યારથી શરૂ કરી છેક જીવનના અંત સુધી દેશની કટોકટી વખતે ગાંધીજીની સાથે મોરચા પરની પહેલી હરોળમાં તે રહેતાં. લાગલગાટ ૩૫ વષ:

સુધી તેમણે પોતાની શક્રિકતઓનો રાષ્ ટ્ર ોદ્ધારના કામે લગાડી. હિહંદી સ્ત્રીઓની આજની સુધરેલી હાલત એમના જેવાંને જ આભારી છે. આ દેશના સ્ત્રીત્વના લુપ્ ત મક્રિહમાને પુનઃ સ્થાક્રિપત કરવા માટેનો એમનો ઉદ્યમ સુક્રિવરિદત છે. એમનંુ વક્તૃત્વ

કાવ્યમય, મધુર અને અસ્ખળિલત હતંુ. ‘ ‘એમના કાવ્યસંગ્રહોમાં ગોલ્ડન થે્રશોલ્ડ , ‘ ‘પોએમ્સ ઑફ લાઈફ ઍન્ડ ડેથ , ‘ બડ: ‘ ‘ ‘ ઑફ ટાઇમ અને બ્રોકન હિવંગ સમાક્રિવષ્ ટ થાય છે. લખનૌમાં મળેલી કૉગેં્રસની ૪૦મી બેઠકના તેઓ પ્રમુખ હતાં. મીઠાનો

દાંડી- સત્યાગ્રહ ચલાવવા માટે જ્યારે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી ત્યારે આ સત્યાગ્રહનંુ સંચાલન કરવાનો સઘળો ભારત સરોળિજની પર આવી પડ્યો હતો. પરિરણામે તેમણે પણ મિગરફતાર કરવામાં આવ્યાં હતાં.  એમની પુત્રી પદ્મજો નાયડુને બંગાળનાં રાજ્યપલ બનાવવામાં આવ્યાં હતાં. સરોળિજની પણ આઝાદી પછી યુક્ત પ્રાંતનાં ગવન: ર બન્યાં હતાં. એ સ્થાન પર ફરજ બજોવતાં જ લખનૌમાં ઈ. ૧૯૪૯ની બીજી માચ: ની રાત્રે તે અવસાન પામ્યાં. 

ભારતીય સ્વાધીનતા સંગ્રામ દરમિમયાન ગાંધીજી સાથે સહયોગમાં રહી સેવા આપવા બદલ તથા ભારતીય સાક્રિહત્યની શ્રીવૃળિદ્ધ માટે તેમને સદૈવ યાદ કરવામાં આવશે.

લતા મંગેશકર : જન્મ ટિદવસ

Page 31: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

દુવિનયાભરમાં સૌથી વધુ ગીતો ગાવાનો વિવક્રમ સજ�નાર જગતના અવિતવિપ્રયગામિયકા 

સંગીતકલાની દેન આનુવંળિશક હોઇ શકે એ સત્ય સ્વીકારીએ તો મંગેશકર ભાઈબહેનોને (લતા, મીના, આશા, ઉષા અને હ્રદયનાથને) એ દેન ક્રિપતા દીનાનાથ

મંગેશકર તરફથી મળી છે એમ કહી શકાય. ગોવાના મંગેશી ગામમાં લતાના ‘ ‘ વડવાઓ વસતા હોવાથી તે કુટંુબ મંગેશકર તરીકે ઓળખાયંુ. દીનાનાથ રંગભૂમિમના

અને પછીથી રજતા પદા: ના કલાકાર. પણ કળાકારને વળગી શકે એટલાં વ્યસનો દીનાનાથને હતાં. તેમાં તળિબયત અને પરિરવાર પાયમાલ થયાં. મરણપથારીએથી

દીનાનાથે ૧૨ વષ:ની બાળિલકા લતાને બોલાવી વારસમાં તાનપૂરો, સ્વરળિલક્રિપ અને મંગેશીના આ શીવા: દ આપ્ યા અને આંખો મીંચી. 

પુત્રી લતાની આવડત ક્રિપછાણી દીનાનાથે બચપણથી જ તેને સંગીતની તાલીમઆપી. ગાયનઅશ્ચિભનયમાં પણ લતાને નાનાપણથી જ રસ. દલસુખ પંચોળીના‘ ‘ ખજોનચી મિચત્રના ક્રિનમા: તાઓએ એક સંગીત હરીફાઈ યોજી. લતાએ તેમાં ભાગલીધો. તે સ્પધા: માં લતાને પ્રથમ સ્થાન મળ્યું. આ પરિરણામથી લતાને રિફલ્મ- સંગીત

ગાવાની તક સાંપડી. તેનંુ પ્રથમ ગીત ઈ. ‘ ‘ ૧૯૪૭માં બનાવાયેલા આપકી સેવામંે માંહતંુ. ‘ ‘ ક્રિપતાના મૃતુ્ય થતાં છ વષ: માળિસક ૮૦ રૂક્રિપ યા પગારે પણ તેણે પ્રફુલ્લ મુક્રિવટોન માં નોકરી સ્વીકારી. લતાને

અશ્ચિભનયકલા પ્રતે્ય અણગમો હોવા છતાં આ સમય દરમિમયાન રિફલ્મોમાં તેમણે નાનીમોટી ભૂમિમકા કરવી પડતી. ઈ. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. લતાને કામ અપાવનાર માસ્ટર ક્રિવનાયકનંુ મૃતુ્ય થયંુ અને લતા ફરીથી બેકાર બની. 

બીજી નોકરી માટે પ્રયત્ન કયા: પણ દૂબળી-પાતળી, શીતળાનાં ચાઠાંવાળી, શ્યામવણી: છોકરીનો હાથ કોણ પકડે ? પરંતુ‘ ‘ મજબૂર નંુ એક ગીત ગાવાની તક લતાને સાંપડી. એ ગીતથી એ મિચત્રે સુવણ:જં્યતી ઊજવી અને લતાનંુ ભાગ્ય પલટ્યું. ઈ.

‘ ‘ ૧૯૨૯ના સપ્ ટેમ્બર માસની ૨૮મી તારીખે જન્મેલી લતાએ હવે પૈસા બનાવવાની શરૂઆત કરી. સવારથી સાંજ સુધી રોજ ક્યાંક ને ક્યાંક ~વક્રિનમુદ્રણ માટે જવાનંુ હોય જ. ઘરના સૌને તેણે સમૃળિદ્ધથી તરબતર કયા: પણ પોતે જે શે્વત કપડાં પહેરતી

તેનો રંગ તેણે બદલ્યો જ નક્રિહ. જૂના સમયની સાદાઈથી જ આજે જીવે છે. ગાયનથી અનન્ય લોકક્રિપ્રયતા મેળવી એમણે જીવનમાં ઘણી ધન્ય પળો અનુભવી છે. રિદલ્હીમાં માનવ- ‘ ‘ મહાસાગર સમક્ષ તેણે અય મેરે વતન કે લોગોં ગાયંુ અને પંરિડત

નહેરુની આંખમાં અશ્રુ આવી ગયા. ‘ ‘ તીન મૂર્તિતં નંુ આમંત્રણ મળ્યું અને ઇંરિદરા ગાંધી સાથે પરિરચય થયો. ઈ. ૧૯૪૭થી શરૂ થયેલી તેમની યશોગાથા અક્રિવરત ચાલુ રહી છે. અત્યાર સુધીમાં ચાળીસ હજોરથી વધુ ગીતો ~વક્રિનમુરિદ્રત

થયાં છે. કોઈ પણ ગામ કે દેશમાં વસતા ભારતીયને પોતાના સંગીતથી આનંદ આપી લતા મંગેશકરે પોતાનંુ જીવન સાંસૃ્કક્રિતક દ: ક્રિ§એ વધુ સમૃદ્ધ બનાવ્યંુ છે. ‘ ‘ ભારત સરકારે તેમને પદ્મભૂષણ નંુ ળિબરુદ આપ્ યંુ છે. ક્રિતરુપક્રિતકે્ષતે્ર દેવસ્થાનની

માનનીય ગામિયકા તરીકે એમની ક્રિનમણૂક કરી છે. ઈ. ૧૯૮૯માં તેમને દાદા ફાળકે ઍવૉડ:થી સન્માક્રિનત કરવામાં આવ્યાંહતાં. પાશ્વ:ગામિયકા તરીકે તેર વષ: ની ઉંમરે શરૂ કરેલ કારક્રિકદી:, આજે પચ્ચાસ વષ:થી પણ વધુ વષ:થી, તેમણે વધુ

ઉજ્જવળ અને યશસ્વી બનાવી છે. હિહંદી ઉપરાંત એમણે ઉદૂ: , મરાઠી, ગુજરાતી, તમીલ, તેલુગુ, કન્નડ, પંજોબી, બંગાળી, અસમિમયા, ઉરિડયા, મઘાઈ-મારવાડી, ભોજપુરી, સંસ્કૃત, મૈમિથલી, કોંકણી, નેપાળી, સિસંહાલી વગેરે ભાષામાં ગીતો ગાયાંછે. ઈ. ‘ ૧૯૯૬માં તેમને પ્રથમ આરિદત્ય ળિબરલા કલા- ‘ ળિશખર ઍવૉડ: એનાયત કરાયો હતો. ઍવૉડ: અપ:ણ કરતાં મહારાષ્

ટ્ર ના ગવન: રે કહ્યું હતંુ, ‘ લતા ભારતીય સંગીતનાં એકમાત્ર ક્રિનર્તિવંવાદ અને ળિબનહરીફ રાણી છે.‘ શબાના આઝમી

વિવખ્યાત ટિફલ્મ અભિભનેત્રી ઈ. ૧૯૫૮માં જન્મેલાં શબાના આઝમી અશ્ચિભનયના સંસ્કાર ક્રિપતા પાસેથી વારસામાં

મેળવી પુણેના રિફલ્મ ઇમિન્સ્ટટૂ્યટમાં અભ્યાસ કરી ભારતીય ચલમિચત્ર- કે્ષતે્ર સુકીર્તિતં સંપાદન કરી શક્યાં છે. ક્રિપતા કઈફી આઝમી ઉદૂ: ના સુપ્રળિસદ્ધ કક્રિવ હતા. તેમનાં

કાવ્યો માટે ઈ. ૧૯૭૫માં સાક્રિહત્ય અકાદમીનંુ પારિરતોમિષક તેમને એનાયત થયંુ હતંુ. ભારત સરકાર તરફથી કઈફીને પદ્મશ્રીનો શ્ચિખતાબ પણ આપવામાં આવ્યો હતો.

કઈફીએ રિફલ્મગીતો પણ લખ્યાં છે. ‘ ‘ ગરમ હવા નામના મિચત્રપટનાં ઉ@મ ગીતો લખવા બદલ ઈ. ૧૯૭૫માં તેમને રિફલ્મ- મહોત્સવ તરફથી શે્રષ્ ઠ ગીતકારનંુ

પારિરતોમિષક મળ્યું હતંુ. શબાનાની માતાનંુ નામ શૌકત.  શબાનાએ કૉલેજનંુ ળિશક્ષણ લખનૌ યુક્રિનવર્સિસંટીની કૉલેજેોમાંથી મેળવ્યંુ અને બી.

એ. માં પ્રથમ વગ:માં ઉ@ીણ: થયાં. ક્રિપતાએ રોપેલા અશ્ચિભનયબીજને હવે અંકુર ફૂટવા લાગ્યા હતા. સ્નાતક થયા બાદ તે પુણેની રિફલ્મ- ઇમિન્સ્ટટૂ્યટમાં જેોડાયાં અને

અશ્ચિભનયની તાલીમ અને તે અંગેનંુ ક્રિવળિશષ્ ટ ળિશક્ષણ મેળવવા લાગ્યાં. ઇમિન્સ્ટટૂ્યટની અંક્રિતમ કસોટીમાં પ્રથમ આવ્યાં અને સુવણ: ચંદ્રક પ્રાપ્ ત કયો:. 

Page 32: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

‘ ‘ રિફલ્મી ળિશક્ષણ પૂરંુ થયંુ કે તરત જ તેમને શ્યામ બેનેગલ રિદગ્દર્સિશંત રિફલ્મ અંકુર માં નામિયકાનંુ પાત્ર અદા કરવા માટે કહેવામાં આવ્યંુ. ‘ ‘ અંકુર રિફલ્મમાં એમણે એવો તો ઉત્કૃષ્ ટ અશ્ચિભનય આપ્ યો હતો કે ભારત સરકારે તેમને શ્રેષ્ ઠ

અશ્ચિભનેત્રીના પારિરતોમિષકથી નવાજ્યાં હતાં. આ રિફલ્મથી રજતપટનાં અશ્ચિભનેત્રી તરીકે તેમની ઉજ્જવલ કારક્રિકદી:નો પ્રારંભ થયો અને એ કારક્રિકદી: રિદન-બ - રિદન વધુ ઉજ્જ્વલ બની રહી છે. 

એ જ રીતે ઈ. ‘ ‘ ૧૯૮૨માં તેમણે અથ: રિફલ્મમાં કામ કયુ� ત્યારે ઈ. ‘ ‘ ૧૯૮૩માં ખંડહર માં અદાકારી આપી તે માટે અને ઈ. ‘ ‘ ૧૯૮૪માં પાર રિફલ્મમાં અશ્ચિભનયનાં ઓજસ પાથયા� તેથી ઉપરાઉપરી આ ત્રણેય વષો: માટે એમને શે્રષ્ ઠ અશ્ચિભનેત્રીનાં

પારિરતોમિષક એનાયત કરવામાં આવ્યાં હતાં. લાગલાગટ ત્રણ વષ: માટે આ પારિરતોમિષક પ્રાપ્ ત કરી શબાનાએ ક્રિવ>મ સ્થાપ્ યો હતો. 

રિફલ્મકે્ષત્રમાં ઉ@મ અદાકારી માટે ઘણી સંસ્થાઓ રિફલ્મ કલાકારોને પારિરતોમિષકથી નવાજે છે. આ પ્રકારની બધી સંસ્થાઓનંુ પારિરતોમિષક પ્રાપ્ ત કરવા તે ભાગ્યશાળી રહ્યાં છે. ઈ. ૧૯૮૫માં ફ્રાન્સ ખાતે ભારત- મહોત્સવ યોજોયો હતો. આ મહોત્સવમાં પણ એમને શ્રેષ્ ઠ અશ્ચિભનેત્રી તરીકેનંુ પારિરતોષક અપ:ણ થયંુ હતંુ. 

અત્યાર સુધીમાં શબાનાએ ચાળીસથી વધુ રિફલ્મોમાં અશ્ચિભનય આપ્ યો છે જેમાં અંકુર, ફકીરા, પરવરીશ, સ્વામી, જ્વાલામુખી, સ્પશ: , પ્ યાસી આંખે, અમર-અકબર-એન્થની, માસુમ, કાદંબરી, થોડી સી બેવફાઈ, અવતાર, અથ: , મંડી

વગેરેને મુખ્ય ગણી શકાય. મોતીલાલ નહેરુ

ભારતીય રાજનીવિતના ઉજ્જવલ તારક  મોતીલાલના વડવા મૂળ કાશ્મીરના હતા. પછીથી રિદલ્હીમાં એક નહેરને કાંઠે આવેલી

‘ ‘ જમીન પર મકાન બનાવી ત્યાં વસ્યા એટલે નહેરુ કહેવાયા. કેટલોક સમય તે પરિરવાર આગ્રામાં રહ્યો હતો. અહીં ઈ. ૧૮૬૧ના મે માસની છઠ્ઠી તારીખે મોતીલાલનો

જન્મ થયો. તેમનંુ પ્રાથમિમક ભણતર માત્ર ફારસી- અરબીનંુ પરંતુ ૧૩- ૧૪ વષ:ની વયે જ્યારે તેમણે અંગે્રજી શીખવંુ શરૂ કયુ� ત્યારે તે ફારસીના ક્રિવદ્વાન લેખાતા. ક્રિનશાળ

અને કૉલેજમાં તેમની ખ્યાક્રિત તોફાની ક્રિવદ્યાથી: તરીકે. તે બુળિદ્ધશાળી તો હતા જ છતાં કૉલેજની બી. એ. ની પરીક્ષા તે પાસ ન કરી શક્યા. ઈ. ૧૮૮૮માં વકાલતની પરીક્ષા

પ્રથમ નંબરે પાસ કરી સુવણ:ચન્દ્રક મેળવ્યો પછી કાનપુરની હાઈકોટ: માં વકાલત શરૂ કરી. ધંધામાં સફળતા મેળવવાના તેમણે આજસુધી સેવેલા મનોરથો ફળવા લાગ્યા,

કામ વધવા લાગ્યંુ અને ટંકશાળ પડવા લાગી. ઈ. ૧૮૮૮માં અલ્હાબાદના કૉગેં્રસ અધવેશનમાં તેમણે પ્રેક્ષક તરીકે હાજરી આપીહતી. ઈ. ૧૮૯૨માં સ્વાગત સમિમક્રિતમાં જવાબદારીભયુ� કામ કયુ� . ઈ. ૧૯૦૭માં

ત્યારના સંયુક્ત પ્રાંત કૉગેં્રસના તે સભાપક્રિત બન્યા. કૉગેં્રસની મહાસમિમક્રિતમાં પણચંૂટાયા. ઈ. ૧૯૧૬થી દેશમાં લોકક્રિપ્રય બનતી જતી હોમરૂલ લીગના તે સભ્યા બન્યા.

ઈ. ૧૯૧૯માં જળિલયાંવાલાના હત્યાકાંડથી એમનંુ રિદલ દ્રવી ઊઠ્યંુ. તેને અંગે તે ગાંધીજીના ક્રિનકટના પરિરચયમાં આવ્યા. ત્યારથી એમનો માનસપલટો એવો થયો કે એ જ વષ5 અમૃતસરમાં ભરાયેલી કૉગેં્રસના પ્રમુખ- પદે તે ચંૂટાયા. 

ઈ. ૧૯૨૦માં તેમણે વકાલત છોડી. ઈ. ૧૯૨૧માં બક્રિહષ્ કારની લડતમાં મોખરે રહ્યા એટલે તેમને છ મક્રિહનાની સજો થઈ. પછીથી તેમણે સ્વરાજપક્ષની સ્થાપના કરી પરંતુ એ પક્ષ પાસેથી મેળવવા ધારેલી અપેક્ષા સાંપડી નક્રિહ. હવે ગાંધીજીના

કાય: >મમાં મોતીલાલજીને પૂરેપૂરી શ્રદ્ધા જોગી. ‘ ‘ રાજમહેલ જેવંુ પોતાનંુ અલ્લાહાબાદનંુ ક્રિનવાસસ્થાન આનંદ ભવન એમણે દેશને અપ:ણ કરી દીધંુ અને સંપૂણ: ફકીરી ધારણ કરી. ઈ. ૧૮૨૮માં ફરીથી કૉગેં્રસ પ્રમુખ ચંૂટાયા ત્યારે રાજોમહારાજોઓને

પણ ઈષા: કરાવે તેવંુ માન ભારતની જનતાએ તેમને આપ્ યંુ. ઈ. ૧૯૩૦માં મહાસભાની કારોબારીના પ્રમુખ તરીકે મોતીલાલની ધરપકડ થઈ. નૈનીતાલની જેલમાં એક નાની ખોલીમાં

તેમને પૂયા: . ખોલીમાં ચોમાસામાં પાણી ચૂએ અને બધે જ ભેજ થાય. દમથી પીડાતા મોતીલાલની વેદના વધી ગઈ. સજો પૂરી કરી છૂટ્યા ત્યારે આરામ કરવા મસૂરી ગયા પણ તળિબયત બગડતી ગઈ. જવાહરલાલ પણ છૂટીને તેમની પાસે

આવ્યા. આ બીમારી જીવલેણ નીવડી. ગાંધીજી, જવાહરલાલ, ધમ: પત્ની સ્વરૂપરાણી અને ડૉ. જીવરાજ મહેતાની હાજરીમાં તેમણે ઈ. ૧૯૩૧ના ફેબુ્રઆરી માસની છઠ્ઠી તારીખે લખનઉમાં નશ્વર દેહનો ત્યાગ કયો:. મોતીલાલને અંજળિલ

આપતાં ગાંધીજીએ કહ્યું હતંુ, ‘ પક્રિત મરતાં હિહંદુ ક્રિવધવાની જે ક્તિસ્થક્રિત થાય એ ક્તિસ્થક્રિત મોતીલાલજી જતાં મારી થઈ છે.‘  સશક્ત બાંધો, ગોરો વાન, તેજસ્વી ક્રિવશાળ કપાળ, મક્કમ ળિબડાયેલા તંગ હોઠ, દ: ઢતાસૂચક હડપચી અને ક્તિfતગભ: ,

વેધક આંખોવાળા પંરિડત મોતીલાલ નહેરુને જેોઈ ઇટલીના સંગ્રહસ્થાનોમાંના રોમન બાદશાહોનાં પૂતળાંઓની યાદ આવે. એમનંુ સમગ્ર વ્યક્તિક્તત્વ પ્રભાવશાળી, આંજી નાંખનારંુ હતંુ. એમની ક્રિવરલ બુળિદ્ધપ્રક્રિતભા, બાદશાહી રહેણીકરણી અને

છેવટના રિદવસોનંુ એમનંુ જીવન પરિરવત: ન તથા દેશ માટે કરેલો સવ: સ્વનો ત્યાગ આપણા દેશમાં કહેવતરૂપ બની ગયાં છે. બુળિદ્ધશાળી લોકો તેમની તીવ્ર બુળિદ્ધ આગળ મહાત થતા ને નમતા ; મુત્સદ્દીગીરીથી અજોયબી પામતા અને વક્તાઓ

તેમની વક્તૃતાનંુ અનુશીલન કરતા.  મોતીલાલજીએ રાજોની જેમ જીવી જોણ્યંુ, રાજોની જેમ દાન આપી જોણ્યંુ અને એવી જ રીતે મરી પણ જોણ્યંુ.

Page 33: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

મૌલાના અબુલ કલામ આઝાદ તત્વદશી� ધમ� ગુરુ, રાષ્ ટ્ર વાદી રાજપુરુર્ષ અને તેજ@વી પત્રકાર 

નાની વયે જ ગાઢ ક્રિવદ્વતા, કુશાગ્ર બુળિદ્ધમ@ા તથા તેજસ્વી લખાણથી માનભયુ� સ્થાન પ્રાપ્ ત કરનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ઈ. ૧૮૮૮માં મક્કા જેવા પક્રિવત્ર સ્થાનમાં થયો. તે વખતનંુ તેમનંુ મૂળ નામ અહમદ અબુલ કલામ કુક્રિનયત

હતંુ. આઝાદ તો તેમણે પાછળથી ધારણ કરેલંુ તખલ્લુસ હતંુ.  દશ વષ: ની ઉંમરે તેઓ કુટંુબ સાથે ભારત આવ્યા. અરબી તથા ઉદૂ: નંુ જ્ઞાન પહેલેથી

જ હતંુ. ભારતમાં કલક@ામાં વસી તેમણે વાચન અને ળિશક્ષણ પાછળ ખૂબ મહેનતલીધી. ક્રિવશાળ વાચન અને તલસ્પશી: અવલોકનોને કારણે ૧૪ વષ:ની અલ્પ વયે જ‘ ‘ ળિલસાનુક્સિસ્સદ્દક ( સત્યની વાણી) નામનંુ પત્ર શરૂ કયુ� . કક્રિવતાનો શોખ હોવાથી

મુશાયરા તથા કક્રિવબેઠકોમાં ભાગ લેતા. ઈ. ૧૯૦૫માં ઇળિજપ્ તમાં કેરોના અલ- અઝહાર ક્રિવશ્વક્રિવદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. અરબી તથા ફારસી ભાષા

ઉપરાંત ઇસ્લામ ધમ: અને દશ: નશાસ્ત્રમાં પારંગત થયા. ઈ. ૧૯૦૯માં ક્રિપતાનંુ મૃત્યુ થતાં ઇસ્લામનંુ ઉજ્જવળ ભાવી બનાવવા અને દેશને આઝાદ કરવા પાછળ મંડી

રહેવાનો ક્રિનણ:ય લીધો.  ‘ ‘ તેમણે અલ ક્રિહલાલ ( બીજનો ચંદ્ર) નામનંુ સાપ્ તાક્રિહક કાઢી ભારતના મુસલમાનોને

સ્વરાજપ્રાક્રિપ્ત માટે તૈયાર કયા� . સરકારે એ પત્ર બંધ કરાવતાં તેમણે બીજંુ પત્ર શરૂ કયુ� . સરકારે તેનંુ પ્રકાશન પણ બંધ કરાવી કેટલાંયે રાજ્યોમાં આઝાદની પ્રવેશબંધી ફરમાવી. છેવટે તે નજરકેદ થયા. ગાંધીજીએ અસહકાર ચળવળ શરૂ કરી.

દેશને જળિલયાંવાલા બાગનો અને શ્ચિખલાફતનો જેોરદાર ફટકો પડ્યો. તેમણે શરૂ કરેલ કાય: વાહીથી ખુશ થઈ લાહોરની હજોર ઉપરાંતની ઉલેમાઓની સભામાં તેમને ઈમામ નીમવાનો ઠરાવ થયો. 

ઇંગ્લેન્ડના ક્રિપ્રન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બક્રિહષ્ કાર કરવામાં આગેવાની લીધી. પરિરણામે એક વષ:ની જેલની સજો થઈ. ‘ ‘ ‘ ‘ સજો પૂરી કરી ફેરવાદી અને નાફેરવાદી માં કૉગં્રેસમાં પડેલાં તડાં વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કયો:. ત્યાર પછી તે કૉગં્રેસના પ્રમુખ થયા. એમની કુનેહથી કૉગેં્રસના ભાગલા થતા બચી ગયા. 

ત્યારથી શરૂ કરી જીવનના અંત સુધી અનેક રીતે તેમણે રાષ્ ટ્ર સેવા બજોવી. પણ મૌલાનાનંુ ક્રિપ્રય સ્થાન હતુ; પોતાનંુપુસ્તકાલય. તેઓ વાચન કે લેખનમાં ક્રિનમગ્ન હોય ત્યારે પુરબહારમાં ખીલતા. તેમણે ૨૦ ઉપરાંત ગ્રન્થો લખ્યા છે. આઝાદ

પ્રાચ્યક્રિવદ્યાક્રિવદ્દ અને ભાષાશાસ્ત્રી હતા. તેમનંુ વક્તવ્ય પણ ઝમકદાર અને સચોટ હતંુ. તેમની રહેણીકરણી અક્રિત સાદીહતી. ચા તેમનંુ ક્રિપ્રય પીણંુ હતંુ. અમીરી હુક્કો, અરબી કાવો તથા સંગીતના પણ તે શોખીન હતા.

લિબક્તિસ્મલ્લાખાં

વિવશ્વવિવખ્યાત શહનાઈવાદક  ળિબક્તિfલ્લાખાંનો જન્મ ભોજપુર રાજ્યના ડંુગરાવ ગામમાં ઈ. ૧૯૧૪ના માચ: ની

એકવીસમીએ થયો હતો. દાદીમાએ દાદાને જ્યારે પૌત્રજન્મની વધાઈ આપી ત્યારે ‘ ‘ દાદાના મોંમાંથી ળિબક્તિfલ્લાહી એવો ઉદગાર નીકળી પડ્યો. કુટંુબીજનોની જીભે

આ નામ ચઢી ગયંુ અને ત્યારથી એ ળિબક્તિfલ્લાખાંના નામે પ્રળિસળિદ્ધ પામ્યા. એમના કુટંુબમાં શરણાઈવાદન પરંપરાગત ઊતરી આવ્યંુ છે. એમના પૂવ: જેો ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. ક્રિપતા પયગંબરબક્ષ સંગીતજ્ઞ તરીકે ક્રિવખ્યાત હતા.

ળિબક્તિfલ્લાએ અઢી વષ:ની વયે માતા ગુમાવતાં બાળપણ મોસાળમાં ક્રિવતાવ્યંુ હતંુ. બાળપણથી જ ત્રણ વાત તેમના મગજમાં ઠસાવવામાં આવી હતી : શરીરની

સંભાળ, આબરૂનંુ જતન અને સત્યનંુ સેવન.  રિરયાઝ માટે ળિબક્તિfલ્લાને રાતનો સમય ક્રિવશેષ ફાવતો. મધરાત પછી એકાંતમાં રિરયાઝ કરવામાં એમને અનેરો આનંદ આવતો. શરણાઈ- સાધનામાં બે- અઢી વષ:

થયાં હશે તેવામાં માદક ખુશ્બો આવતાં, આંખો ખોલતાં સામે એક મહાત્માને જેોયા. તેમણે કહ્યું, ‘ વાહ ! બેટા, વાહ ! બજોવ્યે જો ! તંુ મોજ કરીશ.‘ આવો અનુભવ તેમને બે વખત થયો. 

ઈ. ૧૯૩૦માં અલ્લાહાબાદ ક્રિવશ્વક્રિવદ્યાલયના સંગીત સમારોહમાં એમનો સૌપ્રથમ જોહેર કાય: >મ યોજોયો. શરણાઈ પર કેદાર રાગ વગાડી એમણે ચંદ્રક પ્રાપ્ ત કયો: હતો. એ જ રીતે લખનૌ તથા કલક@ાના સંગીત- સમારોહમાંથી પણ ચંદ્રક પ્રાપ્

ત કયા: હતા. ઈ. ૧૯૬૨માં તે અફઘાક્રિનસ્તાન ગયા હતા. અફઘાક્રિનસ્તાનના બાદશાહે શરણાઈવાદનથી ખુશ થઈ ળિબક્તિfલ્લાખાંનંુ બહુમાન કયુ� હતંુ. ઈ. ૧૯૬૨માં એરિડનબરો આંતરરાષ્ ટ્ર ીય સમારોહમાં તથા લંડન, ળિલવરપુલ, આમસ્ટડા: મ,

Page 34: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

હેગ, પેરિરસ વગેરે સ્થળોએ એમણે શહનાઈવાદનના કાય: >મો આપ્ યા હતા અને પ્રશંસા મેળવી હતી. � પોતાના શ્રેષ્ ઠ શરણાઈવાદનથી તે ક્રિવશ્વભરમાં પ્રળિસદ્ધ છે. અન્ય વાદ્યોનંુ વાદન કરવામાં અને કંઠ્યસંગીતમાં પણ તેઓ

પ્રવીણ છે. લગભગ તમામ ક્રિવળિશષ્ ટ સમારંભોના શુભારંભ માટે તેમના શરણાઈવાદનને પસંદ કરવામાં આવે છે. સંગીત- નાટક અકાદમીએ પણ તેમને પુરસ્કૃત કયા: છે. ભારત સરકારે પણ ઈ. ‘ ‘ ૧૯૫૧માં પદ્મશ્રી તથા ઈ. ‘ ‘૧૯૬૮માં પદ્મક્રિવભૂષણ

નો ઈલ્કાબ આપી તેમનંુ બહુમાન કયુ� હતંુ.

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ . ભીમરાવ આંબેડકર : જન્મજયંવિત ભીમરાવ આંબેડકરનો જન્મ મ~યપ્રદેશના ઇન્દોર ળિજલ્લાના મઉ ગામમાં ઈ. ૧૮૯૧ના એક્રિપ્રલ માસની ૧૪મી તારીખે મહાર

કુટંુબમાં થયો હતો. ક્રિપતા રામજી આંબેડકર લશ્કરી સૂબેદાર હતા. તેઓ કબીરપંથી ભક્ત હતા. માતાનંુ નામ હતંુભીમબાઈ. આ પરિરવારનંુ મૂળ વતન રત્નામિગરિર ળિજલ્લાના દાપોલી તાલુકાનંુ આંબવડે ગામ હતંુ. આથી તેમની અટક

આંબેડકર પડી હતી.  ચૌદ વષ: ની વયે ભીમરાવનાં લગ્ન રમાબાઈ સાથે થયાં હતાં. ઈ. ૧૯૩૫માં રમાબાઈનંુ અવસાન થતાં ઈ. ૧૯૪૮માં ભીમરાવે બીજંુ લગ્ન મંુબઈના સારસ્વત બ્રાહ્મણ કુટંુબનાં ડૉ. શારદા કબીર સાથે કયુ� હતંુ. શારદા પછીથી સક્રિવતા નામે ઓળખાતાં થયાં હતાં. 

ભીમરાવનંુ પ્રાથમિમક ળિશક્ષણ સતારામાં થયંુ. મંુબઈમાંથી બી.એ. થયા પછી વડોદરા રાજ્યની આર્મિથંક સહાયથી અમેરિરકા જઈ ઈ. ૧૯૧૫માં એમ. એ. તથા ઈ. ૧૯૧૬માં પીએચ.ડી. થયા. ભારત આવી મંુબઈની ળિસડનહામ કૉલેજમાં અથ:શાસ્ત્રના

પ્રા~યાપક બન્યા. ‘ ‘ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિમક્સ ઍન્ડ પોળિલરિટકલ સાયન્સ માંથી એમ. એસસી. અને ડી. એસસી. ની રિડગ્રી મેળવી હતી. બેરિરસ્ટરની પરીક્ષા પણ તેમણે પાસ કરી હતી. 

ઈ. ૧૯૪૨થી તેમણે મંુબઈ હાઈકોટ: માં વકીલાત શરૂ કરી. ‘ ‘ અસ્પૃશ્યોના ક્રિવકાસ માટે બક્રિહષ્ કૃત ક્રિહતકારિરણી સભા સ્થાપીહતી. ‘ ‘ ‘ ‘ ‘ ‘ બક્રિહષ્ કૃત ભારત નામનંુ પખવારિડક તેમજ જનતા અને સમતા નામનાં સામમિયક પણ શરૂ કરેલાં. સવણો: અને

અસ્પૃશ્યો વચ્ચે સમાનતા સ્થપાય એવા તેમના પ્રયાસો હતા. ઈ. ૧૯૨૭માં ડૉ. આંબેડકરે સંઘષ:નો માગ: અપનાવેલો અને મહાડ ગામના મીઠા પાણીના તળાવનો ઉપયોગ અસ્પૃશ્યો કરી

શકે તે માટે આંદોલન ઉપાડ્યું અને સફળ થયા. હરિરજનોના મંરિદરપ્રવેશ માટે પણ તેમણે લડાઈ આપી હતી. ધીમે ધીમેડૉ. આંબેડકર અંત્યજેોના નેતા અને ઉ@મ ન્યાયક્રિવદ્દ તરીકે સુખ્યાત થયા. ઈ. ૧૯૨૬થી ઈ. ૧૯૩૪ સુધી તેઓ મંુબઈ

ધારાસભામાં ક્રિનયુક્ત થયા હતા. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિરષદોમાં અંત્યજેોના પ્રક્રિતક્રિનમિધ તરીકે તેમણે હાજરી આપી હતી. ઈ. ‘ ‘ ૧૯૩૨માં પૂના કરાર મુજબ હરિરજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી. 

ઈ. ૧૯૩૮માં તેમણે શીખ ધમ: નો સ્વીકાર કયો: અને ઈ. ૧૯૫૬માં બૌદ્ધ ધમ: સ્વીકાયો:. ઈ. ‘ ૧૯૩૮માં તેમણે ઇળિન્ડયન લેબર ‘ પાટી: ની સ્થાપના કરી. ઈ. ‘ ‘ ૧૯૪૨માં શેડ્યુલ્ડ કાસ્ર્ટ્સસ ફેડરેશન નામના રાજકીય પક્ષની સ્થાપના કરી. અંત્યજેોનાં

બાળકોની કેળવણી માટે આર્મિથંક સહાય અને નોકરીમાં અનામત જગ્યાઓ મેળવી. તેઓ બંધારણ સમિમક્રિતના સભ્ય ક્રિનયુક્ત થયા હતા. બંધારણ ઘડવાના મુસદ્દાની કમિમટીના તેઓ અ~યક્ષ હતા. ઈ. ૧૯૪૭માં સ્વતંત્ર ભારતના પ્રથમ

પ્રધાનમંડળમાં તેઓ કાયદાપ્રધાન બન્યા. પછીથી તેમણે રાજીનામંુ આપ્ યંુ હતંુ.  ‘ બૌદ્ધ ધમ: ના પ્રચાર માટે તે ધમ: ની અશ્ચિખલ ક્રિવશ્વપરિરષદોમાં હાજરી આપી હતી ને ધમ:પ્રચાર માટે ભારતીય બુદ્ધ

‘ મહાસભા ની સ્થાપના કરી હતી. તેમણે સમાજ, રાજકારણ અને અથ:શાસ્ત્રને લગતાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે.  ભારત સરકારે ઈ. ‘ ‘ ૧૯૯૦માં તેમને મરણો@ર ભારતરત્ન ના શ્ચિખતાબનંુ સવો:ચ્ચ માન અપ:ણ કયુ� હતંુ. 

ઈ. ૧૯૫૬માં તેમનંુ અવસાન થયંુ.

શ્રી મોટા આકરી આંતટિરક તપશ્ચયા� માં રહીને આધ્યાત્મિsક લિસલિદ્ધઓ મેળવનાર 

શ્રી મોટા એટલે કે ચુનીલાલ આશારામ ભાવસારનો જન્મ સાવલી ગામે ઈ. ૧૮૯૮ના સપ્ ટેમ્બરની ચોથી તારીખે થયો હતો. દાદા ભાઈચંદ ભગતે પૌત્રજન્મની ખુશાલીમાં

ગોળધાણા વહંેચ્યા હતા. રંગાટી કાપડની પેઢી ધમધોકાર ચાલતી અને કુટંુબ સમૃદ્ધહતંુ. પણ ભાઈચંદના મૃતુ્ય પછી પરિરક્તિસ્થક્રિત કથળી. પેઢી અને મકાન છોડી સૌ

કાલોલના નાના મકાનમાં રહેવા લાગ્યા. પૂજ્ય વડીલના પયા: ય તરીકે સૌ એમને‘ ‘ ‘ ‘ મોટા કહેતા અને પછી તેઓ મોટા તરીકે ક્રિવખ્યાત થયા. 

સુખનો સૂરજ આથમી હવે પરિરવાર પર દુઃખનો અંધકાર ઘેરાવા લાગ્યો. આઠ વષ:ના ચુનીલાલે પણ કામ કરી પૈસા રળવાનંુ ચાલુ કરી દીધંુ. રિદલચોરી ક્રિવના કામ કરે.

નાનો છોકરો માની કેટલાક પૂરતી મજૂરી ન આપે પણ કામમાં કમી ન આવે. નાનપણથી જ પરિરશ્રમનો મક્રિહમા અને પ્રામાશ્ચિણકતાનંુ ગૌરવ એમના જીવનમાં

વણાઈ ગયાં હતાં.  આ જ અરસામાં એમણે અભ્યાસ ચાલુ કયો:. સમજશક્તિક્ત અને fૃક્રિત બંને સતેજ

Page 35: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

હતાં. પણ આગળ અભ્યાસની ફી ભરવાનાં નાણાંની મુશ્કેલી. શાળાના આચાય: અને ઇન્સ્પેક્ટરને વાત કરી, શાળાનુ; કામ કરી પૈસા મેળવ્યા અને માત્ર દોઢ વષ:માં પછીનાં ચાર વષ:નો અભ્યાસ પૂરો કયો:. આગળ ભણવાની ઇચ્છા ખરી પણ પૈસા નક્રિહ. માબાપે પણ ઇચ્છયંુ કે છોકરો કમાતો થાય તો સારંુ. અંતે ગોધરાના એક અનાજના વેપરીને ત્યાં નોકરી મળી.

વેપારીએ ઘરાકનંુ ઓછંુ અનાજ દેવાનો કીમિમયો બતાવ્યો પણ અપ્રમાશ્ચિણકતા નક્રિહ આચરતાં નોકરી ખોવી પડી. સદ્દભાવીઓની સહાનુભૂક્રિતથી તેમણે ઈ. ૧૯૧૯માં સારાં ગુણાંક પ્રાપ્ ત કરી મેરિટ્ર કની પરીક્ષા પાસ કરી. એ જ રીતે અનેક

અડચણો વેઠતાં કૉલેજળિશક્ષણ શરૂ કયુ� . ઈ. ૧૯૨૧માં ગાંધીજીની અસહકારની હાકલ પડી. કૉલેજ છોડી તે ગુજરાત ક્રિવદ્યાપીઠમાં જેોડાયા. ‘ ‘ ગાંધીજીના નવજીવન માં કામ કરી ખચ: જેોગંુ મેળવતા. પરંતુ દેશપ્રેમનો જુવાળ ઊભરાતો ગયો.

તેવામાં ગાંધીજીએ ગ્રામજનો વચ્ચે બેસવાની વાત કરી. ક્રિવદ્યાભ્યાસ છોડી હરિરજનકાય: પ્રવૃળિ@માં જેોડાઈ ગયા.  વ્યક્તિક્તજીવનમાં આ~યાસ્ટિત્મક ઉન્નક્રિત માટેની એમની પ્રવૃળિ@ પણ ચાલુ હતી. નાનપણથી જ એમને ઈશ્વરભક્તિક્તનંુ અજબ

આકષ:ણ હતંુ. મોટાભાઈનંુ અવસાન થતાં કૌટંુળિબક પરિરક્તિસ્થક્રિત એટલી વણસી અને વધારામાં વાઈનંુ દરદ લાગંુ પડંુ્ય આથી આત્મહત્યા કરવાનો ક્રિનoય કયો:. ઊંચેથી નમ: દામાં ભૂસકો માયો: પરંતુ નદીનાં ઊછળતાં મોજંોઓએ એમને ક્રિકનારે પાછા ધકેલી દીધા. જીવનનો નાશ ઈશ્વરને મંજૂર નથી એમ સમજોયંુ.  બહાર નીકળતાં એક સાધુએ હરિરનામરટણની દવા રોગમુક્તિક્ત માટે બતાવી. ઘેર આવ્યા પછી વાઈથી દાદર પરથી ગબડ્યા

ત્યારે તે સાધુમહાત્મા હાજરાહજૂર દેખાયા. મોટાએ પ્રભુનામ fરણની સાધના શરૂ કરી. એવામાં એમને બાલયોગી મહારાજ સાથે ભેટો થયો. બાલયોગી મહારાજે ઈશ્વરમાગ5 જવાની દીક્ષા આપી. અમુક જગ્યા બતાવી ત્યાં આશ્રમ સ્થાપવા

સલાહ આપી. ‘ ‘ આજે ત્યાં હરિર ૐ આશ્રમ ક્રિવસ્તાયો: છે. ઉપાસની મહારાજ સાથે થયેલી મુલાકાત ખૂબ ફળદાયી નીવડી. ઉપાસની મહારાજ અને સાચા ગુરુ કેશવાનંદજીની આકરી કસોટીમાંથી પસાર થઈ ચરમળિસળિદ્ધને પ્રાપ્ ત કરી. 

જીવન દરમિમયાન મોટાએ કરોડો રૂક્રિપ યા એકત્ર કયા: અને ક્રિવક્રિવધ કલ્યાણકામોમાં ખચ્યા: . ભારતીય સંસ્કાર અને સંસૃ્કક્રિતના એ મેરુ હતા. નાતજોત કે ઊંચનીચના ભેદભાવ વગર સવ:જનક્રિહતાય આરંભાયેલી કલ્યાણપ્રવૃળિ@ના મહાયજ્ઞના એ

ઋસ્ટિત્વજ હતા. એમનંુ ક્રિનદો:ષ હાસ્ય અને એમની ક્રિનખાલસ વાણી સૌ કોઈને હ્રદયના ક્રિનમ:લીકરણ તરફ વાળતી. એમના ક્રિવપુલ ગદ્ય- પદ્ય લખાણમાં એમણે ક્રિનરાડંબરી રીતે વ્યક્તિક્તજીવનના ઘડતરની અક્રિત મૂલ્યવાન વાતો કરી છે. 

આ તેજસ્વી તપસ્વીએ ઈ. ૧૯૭૬ના જુલાઈની તેવીસમીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી.

બંવિકમચન્દ્ર ચટ્ટોપાધ્યાય

‘ ‘ રાષ્ ટ્ર ગીત વન્દે માતરમ્ ના રચમિયતા  બંગાળી સાક્રિહત્યક્રિવશ્વમાં બંક્રિકમચન્દ્રનો ઉદય સૂયો:દય સમાન ગણવામાં આવે છે.

તેમને કેવળ બંગાળીના જ નક્રિહ પરંતુ ભારતીય સાક્રિહત્યના પ્રથમ આધુક્રિનક ઉપન્યાસકાર માનવામાં આવે છે. ‘ ‘ વંદે માતરતમ્ ના રાષ્ ટ્ર ગીત દ્વારા પ્રત્યેક ક્રિહન્દીના

હ્રદયમાં અક્રિવચલ સ્થાન પ્રાપ્ ત કરનાર તથા અવા: ચીન બંગાળી ભાષાના આદ્ય ક્રિનમા: તા બંક્રિકમચન્દ્રના સાક્રિહતે્ય બંગાળી સાક્રિહત્યનંુ જ સંમાજ:ન કરવા સાથે સારા રાષ્

ટ્ર માં >ાશ્ચિન્તની એક ફંૂક મારી દીધી.  તેમનો જન્મ ઈ. ૧૮૩૮ની ૨૭મી જૂને કલક@ા નજીક કાટાલપાડા ગામે થયેલો. ક્રિપતા

યાદવચન્દ્ર ડેપ્ યુટી કલેકટર હતા. નાનપણથી જ કુશાગ્ર બુળિદ્ધવાળા બંક્રિકમે વીસ વષ: ની વયે બી.એ. ની પરીક્ષા પહેલા વગ:માં પસાર કરી પોતાના પ્રક્રિતભાબળે ડેપ્ યુટી

મેળિજસ્ટ્રેટ ક્રિનમાયા. નોકરી દરમિમયાન જ તેમણે લેખન શરૂ કયુ� હતંુ. ઈ. ૧૮૬૫થી ઈ. ૧૮૮૭ એ એમનો સાક્રિહત્ય- ક્રિનમા:ણનો ખરો કાળ. ઈ. ‘ ‘ ૧૮૭૨માં તેમણે બંગદશ: ન નામનંુ માળિસક શરૂ કયુ� . જે કાળે બંગાળનો સુળિશળિક્ષ ત વગ: બંગાળી ભાષામાં લખવંુ

તુચ્છ સમજતો અને બોલવા- લખવામાં અંગે્રજી ભાષાએ આદરનંુ જમાવ્યંુ હતંુ તે કાળે પોતાનંુ સવ: લખાણ બંગાળી ભાષામાં જ કરીને તથા પોતાની તેજસ્વી કલમ

દ્વારા બંગાળી ભાષાનંુ ઘડતર કરીને તેમણે તેને માનભયુ� સ્થાન પ્રાપ્ ત કરાવી આપ્ યંુ.  સાક્રિહત્યની પ્રતે્યક શાખામાં પોતાની ળિસદ્ધહસ્ત કલમ ચલાવીને બંગાળી સાક્રિહત્યમાં તેમણે અમૂલ્ય ફાળો આપ્ યો છે. પરંતુ

તેઓ આંતરપ્રાં તીય ખ્યાક્રિત પામ્યા પોતાની નવલકથાઓથી. તેમની ૧૧ જેટલી નવલકથાઓમાંથી કેટલીક તો રૂપેરી પડદા પર ઊતરી ચૂકી છે. પણ તેમની સવ: શે્રષ્ ઠ નવલકથા તો હિહંદુ સંસ્કૃક્રિત માટેના જ્વલંત અશ્ચિભમાન તથા સ્વદેશભક્તિક્તની

‘ ‘જોજલ્યમાન ભાવનાથી નીતરતી આનંદમઠ . ‘ ‘ આ નવલકથામાં તેમણે વંદે માતરમ્ નંુ ગીત લખ્યંુ જે દેશના સ્વાધીનતા- સંગ્રામ વખતે દેશને ખૂણેખૂણે ગંૂજી ઊઠ્યંુ હતંુ. જે ગીત ગાતાં અનેક યુવક ફાંસીના તખતા પર ચઢી ગયા હતા અને પોતાના સવ: સ્વનંુ બળિલદાન આપ્ યંુ હતંુ. 

તેમના ક્રિવચારો, લેખો અને નવલકથાઓને કારણે તેઓ સેવાક્રિનવૃ@ થયા તે પહેલાં જ તેમની સુકીર્તિતં ભારતભરમાં ફેલાઈહતી. ઈ. ‘ ‘ ૧૮૬૫માં દુગ5શનમિન્દની પ્રળિસદ્ધ થઈ. અન્ય ક્રિવખ્યાત નવલકતથાઓમાં કપાલકંુડલા, ક્રિવષવૃક્ષ, મૃણાળિલની, ચન્દ્રશેખર, રાધારાણી, કૃષ્ ણકાન્તનંુ વીલ વગેરેને ગણાવી શકાય.� 

Page 36: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

કૉગેં્રસની સ્થાપના ઈ. ‘ ‘ ૧૮૮૫માં થઈ જ્યારે બંક્રિકમચંદે્ર આનન્દમઠ તો છેક ઈ. ૧૮૮૨માં પ્રકાળિશત કરી હતી. આમ તે રાષ્ ટ્ર ક્રિનમા: તાના ળિબરુદને પણ લાયક ગણી શકાય. તેમની લેખન- પ્રવૃળિ@ના બે કાળ માનવામાં આવે છે. પ્રથમ ગાળો કક્રિવ અને શૈલીકારના રૂપનો તથા બીજેો ગાળો ઋમિષ અને રાષ્ ટ્ર ક્રિનમા: તાના રૂપનો. મહર્મિષં અરક્રિવન્દે એમને ઋમિષ અને રાષ્ ટ્ર ક્રિનમા: તા

તરીકે સંબો~યા હતા.  બંગાળના આ આદ્ય સાક્રિહત્યકારનંુ ઈ. ૧૮૯૪માં મૃતુ્ય થયંુ. બંગાળી ભાષાની તેમણે કરેલી અમર સેવાની કદર રૂપે કલક@ા

ક્રિવશ્વક્રિવદ્યાલયેમાં તેમની પ્રક્રિતમા ઊભી કરવામાં આવી છે.કાલિલદાસ

સંસ્કૃતના મહાકવિવ  કાળિલદાસના જીવન ક્રિવષે ઇક્રિતહાસ કે કાળિલદાસની કૃક્રિતઓમાંથી કશી માક્રિહતી પ્રાપ્ ત

થતી નથી. તેના સમય ક્રિવષે પણ સંશોધકો એકમત થઈ શકતા નથી. પ્રારંભમાં તે ગમે તેટલો મૂખ: હશે પરંતુ તેમની કૃક્રિતઓ પરથી જોણી શકાય છે કે તે

લળિલતકલાઓનો- ખાસ કરીને કાવ્ય,ગાન, નૃત્ય ને નાટકનો રળિસક વે@ા હતો. સ્વદેશની ભૂગોળનંુ પયા: પ્ ત ને સૂક્ષ્ મ જ્ઞાન ધરાવતો હતો; ધારાશાસ્ત્રનો ક્રિનષ્ ણાત હતો

અને તત્વજ્ઞાનની શે્રણીઓનો તજજ્ઞ હતો; ધાર્મિમંક ળિસદ્ધાન્તોનો, પ્રણાળિલકાઓનો અને ઉત્સવ- અનુષ્ ઠાનોનો તે ક્રિનષ્ ઠાશીલ પૂજક હતો. તેની આ શક્તિક્તમ@ા તેને

જગતભરની પ્રથમ શ્રેણીની સાક્રિહત્યમૂર્તિતંઓ જેવી કે હોમર, પ્ લેટો, સૉફૉક્સિક્લસ, વર્સિજંલ, દાન્તે, શેક્સક્રિપયર અને મિમલ્ટનની સાથે મૂકે છે. 

કાળિલદાસના જીવન ક્રિવષે અનેક અને અટપટી દંતકથાઓ સાંપડે છે પરંતુ એક પણ દંતકથાને ઐક્રિતહાળિસક આધાર મળતો નથી. એક દંતકથા મુજબ તે બ્રાહ્મણપુત્ર હતો.

પાંચ છ મક્રિહનાની ઉંમરે માતાક્રિપતા અવસાન પામતાં એક કરિઠયારાએ તેને પાળ્યો-પોષ્ યો. ત્યાંની રાજકુમારીએ લગ્ન માટે અનેક લાયક મૂરક્રિતયાઓને નાપસંદ કયા: તેથી

અંતે તેને અણઘડ બુળિદ્ધના યુવાન કાળિલદાસ સાથે પરણાવી દીધી. પક્રિતની મૂખ: તાની પ્રતીક્રિત થતાં રાજકુમારીએ તેને કાળિલમાતાની ભક્તિક્ત કરીને સુબુળિદ્ધ પ્રાપ્ ત કરવા કહ્યું. દેવી કાલી પ્રસન્ન થયાં. ત્યારથી

કાળિલદાસ પર સરસ્વતી દેવીની પૂણ: કૃપા ઊતરી અને તે અતં્યત બુળિદ્ધમાન અને પ્રક્રિતભાવાન સાક્રિહત્યકાર બની રહ્યો.  કાળિલદાસ બંગળનો, મુર્સિશંદાબાદના ગડ્ડાસિશંગરુ ગામનો, કાશ્મીરનો, ક્રિવદભ: નો, ળિબહારનો તેમજ બારકાઈ ળિજલ્લાના

મંદાસર અને ક્રિવરિદશાનો હોવાના જુદા જુદા મતો ક્રિવદ્વાનોએ પ્રક્રિતપાદન સાથે દશા: વ્યા છે પરંતુ હજુ સુધી એ સવ: મતોમાંથી એકેય આધારભૂત રીતે સ્વીકારાયો નથી. 

કાળિલદાસની આગરી તરી આવતી સાત કૃક્રિતઓ છે : ‘ ‘અશ્ચિભજ્ઞાન શાકંુતલ , ‘ ‘ ‘ ‘ ક્રિવ>મોવ:શીય અને માલક્રિવકામિગ્નમિમત્ર નાટકો; ‘ ‘ રઘુવંશ મહાકાવ્ય; ‘ ‘ કુમારસંભવ પુરાણકાવ્ય; ‘ ‘ ‘ ‘ મેઘદૂત દીઘ: ઊર્મિમંકાવ્ય અને ઋતુસંહાર માં ક્રિનરૂપાયેલાં પ્રાકૃક્રિતક સૌન્દયો: હોય, ‘ ‘ કુમારસંભવ માં મિચમિત્રત થયેલાં પૌરાશ્ચિણક દ: શ્યો હોય, ‘ ‘ શાકંુતલ માં રજૂ થયેલા નાટ્યીકૃત માનવી- પાત્રો હોય કે‘ ‘ મેઘદૂત માં અક્ષરબદ્ધ થયેલો શુદ્ધ ઊર્મિમંકાવ્યમૂલક, કલ્પનાદશી: ક્રિવષય હોય; કાળિલદાસનો ગ્રાહ એ સમૃદ્ધ માનવી અને

આદશો:નો સવો:ન્નત ગ્રાહ છે. કાળિલદાસનો પ્રકૃક્રિતપ્રેમ અને પ્રાકૃક્રિતક સૌન્દય: ને શોધતી તેમની દ: ક્રિ§ તેનાં બધાં નાટકો અને કાવ્યોમાં એકસરખી નજરે પડશે. પ્રકાંડ અનુભૂક્રિત અને સમતોલ ક્રિવવેક ધરાવતો કોઈ ક્રિવરલ સહાનુભૂત સાક્રિહત્યકાર જ

એવી ળિસળિદ્ધ એકસામટી દાખવી શકે. ‘ ‘ કક્રિવ જયદેવે તેને કક્રિવકુલગુરુ ના ળિબરુદે જવાજ્યો છે.  ‘ ‘ સંસ્કૃત રસજ્ઞોએ ઉપમા વગળિલદાસસ્ય એમ મુક્તકંઠે પ્રશંસા કરી છે. કક્રિવનંુ અનુભવકે્ષત્ર એવંુ ક્રિવશાળ છે કે યોગ્ય ઉપમા એમને જીવનની ક્રિનરક્રિવમિધ ક્રિવક્રિવધતામાંથી ક્યાંકથી ને ક્યાંકથી મળી રહે છે. કાળિલદાસની કોઈ ક્રિવશેષતા હોય તો તે

જીવનનંુ અશ્ચિખલાઈપૂવ: ક દશ: ન કરવાની એની ઉચ્ચ કોરિટની શક્તિક્ત. આથી તેની કાવ્યાનુભૂક્રિતમાં કાંઈક અપરિરમેયતા વરતાય છે, અશ્ચિખલાઈને આવરી લેતો કલાનો અણસારો મળે છે. 

કાળિલદાસ ભારતના સાચા રાષ્ ટ્ર કક્રિવ છે. આ પૃથ્વીને- એના પ્રકૃક્રિતસૌંદય: ને અને માનવજીવનની લીલાને એમણે જીવનભર ગાયાં છે.

વિવવેકાનંદ શક્તિ;ત અને સામથ્ય� નો સંદેશો આપનાર ઋમિર્ષ 

ઈ. ૧૮૬૩ની ૧૨મી જોન્યુઆરીના રોજ મકરસં>ાક્રિત ઊજવાઈ રહી હતી તે રિદવસે સૂયો:દય પહેલાં કલક@ાના ળિસમેળિલયા મહોલ્લામાં ઉચ્ચ બંગાળી ખાનદાન શ્રીમંત

ગૃહસ્થ ને કાયદાના તલસ્પશી: જ્ઞાતા ક્રિવશ્વનાથ દ@ને ત્યાં ક્રિવવેકાનંદનો જન્મ થયો. મૂળ નામ નરેન્દ્ર. માતાના વાત્સલ્યમાં ડૂબાડૂબ રહેતા નરેન્દ્રનંુ બચપણ ખૂબ

લાડકોડમાં ઊછયુ� . પારણામાંથી પરખાતા પુત્રના લક્ષણ પેઠે આ તેજસ્વી અને હઠીલા બાળકને કાબૂમાં રાખવાનંુ અશક્ય બની રહેતંુ. તોફાન કે હઠ વેળા માતા

તેના માથા પર ઠંડુ પાણી રેડીને કાનમાં ધીમે ધીમે ળિશવનંુ નામ લેતાં કે તે બાળક

Page 37: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

તરત શાંત થઈ જતો.  સાધુઓ પ્રત્યે નાનપણથી જ પે્રમ. બારણે સાધુ આવે એટલે રાજી થઈ જોય. ભણવામાં ખૂબ જ હોળિશયાર. નરેન્દ્ર દેખાવડો હતો. ગૌર વણ: , ક્રિવશાળ કપાળ, કાળા ભમ્મર વાળ ને મોટી મોટી કમળની પાંખડી જેવી આંખો. કંઠ પણ ઘેરો

અને મધુર. કૉલેજમાં એક વાર અંગે્રજીના પ્રા~યાપકની ગેરહાજરીમાં વગ:માં તેમણે અંગ્રેજી કાવ્ય સમજોવેલંુ. તેમની અ~યાપન પદ્ધક્રિતથી પ્રા~યાપક ખૂબ ખુશ થયા હતા. ળિશષ્ યનંુ પ્રોજજ્વલ તેજસ ક્રિનહાળી આ પ્રક્રિતભાવાન ળિશષ્ યને તેમણે

રામકૃષ્ ણની મુલાકાતે જવા સૂચન કરેલંુ. નરેન્દ્ર ગયા પણ ખરા.  નરેન્દે્ર ન્યાયશાસ્ત્ર, સંગીત, ક્રિવજ્ઞાન, ઉપક્રિનષદો, વેદ- વેદાંત વગેરેનો ઊંડો અભ્યાસ કયો: હતો. કુશાગ્ર બુળિદ્ધના એ

ળિજજ્ઞાસુના મનમાં અનેક પ્રશ્નો ખડા થતા. પંરિડત દેવેન્દ્રનાથ ઠાકુરને એની આંખોમાં યોગીનાં દશ: ન થતાં. રામકૃષ્ ણના સાંક્રિન~યમાં તેમને થોડી શાંક્રિત મળતી. પણ સાચી તૃક્રિપ્ત થઈ ન હતી. રામકૃષ્ ણનો સહવાસ મળતાં નરેન્દ્ર ઘડાતો ગયો. મહાસાગરને તળિળયેથી મૂલ્યવાન મોતી મળ્યું હોય એમ પરમહંસ નરેન્દ્રનંુ ગૌરવ કરતા. કદીક એ ન આવે તો નારાજ થઈ

ક્રિવલાપ કરતા ને આવવા ક્રિવનવતા.  એક રિદવસ દ ળિક્ષ ણેશ્વરમાં નરેન્દે્ર રામકૃષ્ ણને પૂછી નાખ્યંુ, ‘ ભગવાનની હસ્તી છે ?‘ રામકૃષ્ ણે હા કહી અને જેો ભગવાન જેોવા હોય તો બીજે રિદવસે વહેલા આવવા કહ્યું. પોતાની અત્ૃપ્ ત ઝંખના સંતોષવા બીજે રિદવસે મહારાજની ઓરડીનંુ

પગમિથયંુ એ ચડ્યા. એ ચડ્યા તે ચડ્યા. રામકૃષ્ ણે તેમની છાતી પર હાથ મૂક્યો અને પોતે જોણે અંતમુ:ખ થઈ ગયા. એમની સમામિધ દશાની આ અપાર શાંતતા ક્રિનહાળી રામકૃષ્ ણ બોલી ઊઠ્યા, ‘ પૂણા: વસ્થાએ પહોંચેલો અને ~યાનળિસદ્ધ એ

ઋમિષ છે.‘  દરમિમયાનમાં ક્રિપતાનંુ મૃતુ્ય થતાં તેમને ખાવાના પણ સાંસા પડ્યા. તેમણે શ્રીરામકૃષ્ ણને કાલીમાતા પાસેથી વરદાન

અપાવવા કહંુ્ય. ત્રીજી વખત માતા સમક્ષ જઈ નર્ેન્દરે માગ્યંુ, ‘મા, મને તંુમય બની રહેવા દેજે.‘ ગુરુએ આ વાત જોણી ત્યારે હષા: વેશમાં ળિશષ્ યને ભેટી પડ્યા. ઈ. ૧૮૮૬માં પરમહંસે મિચરકાળની સમામિધ લીધી ત્યારે બધા ળિશષ્ યોની સંભાળ

નરેન્દ્રને સોંપતા ગયા હતા. બે વષ: નરેન્દે્ર ભારતયાત્રા કરી. જ્યાં તે જોય ત્યાં સૌનંુ ~યાન તેના પ્રક્રિત ખંેચાય. કન્યાકુમારી પહોંચી ભૂમિમના અંક્રિતમ સિબંદુ પર બેસી ચિચંતન કયુ� . છેવટે રાનદના મહારાજોના આગ્રહથી ખચ: ની સગવડ થતાં અમેરિરકામાં

ળિશકાગોમાં ભરાયેલ ક્રિવશ્વ- પરિરષદમાં ગયા. ‘ ‘ નામ બદલીને ક્રિવવેકાનંદ રાખ્યંુ. અમેરિરકા પહોંચ્યા તો જોણવા મળ્યું કે પરિરષદ મોડી ભરાશે. અનેક મુશ્કેલીઓ વેઠી, શ્ચિભક્ષા માગી તુચ્છકાર વેઠ્યો. હેઈલ નામની એક સન્નારીએ સ્વામીજીનો હાથ

પકડ્યો અને આશરો આપ્ યો. પરિરષદમાં પોતાની રિદવ્ય વાણીથી લોકોને મહાન વ્યક્તિક્તનાં દશ: ન કરાવ્યાં. અમેરિરકામાં યશમળ્યો. પ્રશંસકો વ~યા અને પૈસા પણ મળ્યા. તે લંડન ગયા. ‘ ‘ અહીં પણ ક્રિહન્દુ યોગી બહુમાન પામ્યા. અરહિવંદ ઘોષની

મુલાકાત લઈ ક્રિવવેકાનંદે જ એમને રાષ્ ટ્ર ીય આંદોલનમાં ખંેચ્યા હતા. ઈ. ૧૮૯૭માં તેમણે શ્રીરામકૃષ્ ણ મિમશનની સ્થાપનાકરી. ‘ ‘અહીંથી બ્રહ્મવારિદની , ‘ ‘ ‘ ‘ પ્રબુદ્ધ ભારત અને ઉદબોધન નામનાં સામમિયક શરૂ કરાવ્યાં. તેમનંુ સ્વાસ્થ્ય હવે કથળવાલાગ્યંુ. છતાં ભમિગની ક્રિનવેરિદતા સાથે ક્રિવશ્વપ્રવાસ કયો:. બેલુરમાં બીજેો મઠ સ્થાપ્ યો. ‘ ‘ રામકૃષ્ ણ મઠને ક્રિવશ્વમઠ માં ફેરવ્યો.

દરમિમયાન એમને મધુપ્રમેહનો રોગ લાગુ પડ્યો. એક રિદવસ પંચાંગ મંગાવી તેમણે રિદવસ નક્કી કયો:. તે રિદવસે સાંજે મહાસમામિધમાં બેઠા ને ધીરેધીરે તેમાં જ લીન થઈ ગયા. બીજે રિદવસે એટલે કે ઈ. ૧૯૦૨ના જુલાઈની ચોથી તારીખે આ

મહાપુરુષના ક્રિનષ્ પ્રાણ દેહને તેમની આ~યાસ્ટિત્મક વારસ ળિસસ્ટર ક્રિનવેરિદતાએ અમિગ્ન મૂક્યો અને એ મહાન આત્મા મહાનલમાં સમાઈ ગયો.

મા કાલીના ઉપાસક : રામકૃષ્ ણ પરમહંસ

બંગાળના કામારપુકુર નામના ગામડામાં ઈ. ૧૮૩૬ની ૧૮મી ફેબ્રુઆરીએ રામકૃષ્ ણ પરમહંસનો જન્મ થયો હતો. ક્રિપતા ખુદીરામ ચટ્ટોપા~યાય ધાર્મિમંક પ્રકૃક્રિતના આદમી

હતા. માતાનંુ નામ હતંુ ચંદ્રમશ્ચિણ. રામકૃષ્ ણનંુ મૂળ નામ ગદાધર હતંુ. વારસામાં ઊતરેલી માતા- ક્રિપતાની ભગવદ્દભક્તિક્તને લીધે સાધુસમાગમ, ભજનકીત: ન તથા

ભગવાનની લીલાના ખેલોમાં જ તે મસ્ત રહેતા. એટલી નાની વયે પણ એ સમામિધસ્થ થઈ જતા.  બચપણમાં ક્રિપતાનંુ અને ત્યારબાદ મોટાભાઈનંુ મૃતુ્ય થતાં વીસ વષ: ની વયે કલક@ાના

દળિક્ષ ણેશ્વરના પૂજોરી બન્યા. અહીં મા કાળીનાં દશ: ન કરવા માટે તેમનંુ હ્રદય ક્રિવહ્વળ બની ઊઠતંુ. કલાકો સુધી તે સમામિધસ્થ રહેતા. માતાનાં પ્રત્યક્ષ દશ:ન કરવાની ધૂનમાં તેમણે ખાવાપીવાનંુ છોડી દીધંુ. કહેવાય છે કે તેમને કાળિલમાતાનાં સાક્ષાત્ દશ: ન થયાં

હતાં. માતાજીના ~યાનમાં મગ્ન રહી ખાવાપીવાનંુ છોડ્યું હોવાથી શરીર ખૂબ જ દુબ:ળ થઈ ગયંુ. પુત્રને આમ તદ્દન ક્રિવરક્ત બની જતો જેોઈ માએ ૨૩ વષ:ની વયે પાસેના જયરામવટી ગામના રામચંદ્ર મુખોપા~યાયની પુત્રી શારદામશ્ચિણ સાથે એમનંુ

લગ્ન કરાવ્યંુ. પરંતુ પોતાનંુ ગૃહસ્થજીવન કામુક ન થવા દેવાનો ક્રિનરધાર પત્નીને જણાવી તેમણે પોતાને આ~યાસ્ટિત્મક માગ5 જ જવા દેવાની રજો માગી. પત્ની

શારદામશ્ચિણએ ખુશીથી આવી રજો આપી. તેમની સમામિધમાં ક્રિવધ્ન નાખવાને બદલે પત્ની તેમને અનુરૂપ રહેવા લાગ્યાં. 

Page 38: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

આગળ જતાં તોતાપુરી નામના સંન્યાસી પાસેથી વેદાંત તથા યોમિગક સાધનાનંુ જ્ઞાન મેળવી સમામિધ- સાધના આદરી. તોતાપુરીએ તેમનંુ નામ રામકૃષ્ ણ રાખ્યંુ. જે સાધના કરતાં તોતાપુરીને ખુદને ચાળીસ વરસ લાગેલા તે સાધના રામકૃષ્ ણે

કેવળ ત્રણ જ રિદવસમાં ળિસદ્ધ કરી. આમ પરમજ્ઞાન પ્રાપ્ ત કરી તે રામકૃષ્ ણ પરમહંસ કહેવાયા. ઇસ્લામ, શ્ચિÂસ્તી આરિદ અન્ય ધમો:નો પણ જોતઅનુભવ લઈ એમણે તારવ્યંુ કે બધા ધમો: એક જ છે અને તેથી આદરપાત્ર છે. અલબ@ આત્મતૃક્રિપ્ત

સવ: ધમ: થી જ થાય છે. સંસારમાં રહીનેય કોઈ પણ માણસ શ્રદ્ધા અને ભક્તિક્તથી આ~યાસ્ટિત્મક ઉન્નક્રિત સાધી શકે છે. તેમની ક્રિવશુદ્ધ અને ઉત્કટ ભક્તિક્તથી આકષા:ઈ બધી જ જોક્રિતઓ, વણો: અને સંપ્રદાયના લોકો એમના સતં્સગનો લાભ લેતા. તેમણે કોઈ નવો સંપ્રદાય પ્રવતા: વ્યો નહોતો. પોતાને રાહે ચાલવા કોઈને આગ્રહ કયો: નહોતો. માત્ર અખૂટ પે્રમ, અચળ

શ્રદ્ધા ને એકાગ્ર ભક્તિક્તથી ઉન્નત બની માણસ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે એમ સાળિબત કરી આપ્ યંુ.  એ સમયના સમથ: બંગાળીઓ ઇશ્વરચંદ્ર ક્રિવદ્યાસાગર, કેશવચંદ્ર સેન, રાખાલદાસ ચટ્ટોપા~યાય, સુરેન્દ્રનાથ બેનરજી,

બંક્રિકમચંદ્ર ચટ્ટોપા~યાય વગેરે એમનાં પ્રવચનો પાછળ મુગ્ધ હતા. એક વખતે તેમણે ક્રિવદ્યાસાગરને કહ્યું હતંુ, ‘ ઈશ્વરની પ્રાક્રિપ્ત ક્રિવદ્યા કે બુળિદ્ધબળથી થતી નથી. તે માટે શ્રદ્ધા અને ભક્તિક્ત આવશ્યક છે.‘ 

એમનો સૌથી અમિધક ક્રિપ્રય ળિશષ્ ય હતો નરેન્દ્ર. પછીથી તે સ્વામી ક્રિવવેકાનન્દના નામથી સુક્રિવખ્યાત થયા. ક્રિવવેકાનંદે પરમહંસના ઉપદેશનો ક્રિવદેશમાં પ્રચાર કયો: હતો. 

૧૫મી ઑગસ્ટ, ઈ. ૧૮૮૬ના તેમનંુ દેહાવસાન થયંુ. વિવનોબા ભાવે

ધ્યેયવિનષ્ ઠ સેવાવ્રતી  પ્રખર બુળિદ્ધમ@ા અને મૂળગામી પ્રજ્ઞા, ક્રિવશાળ વાચન તથા ઊંડો અભ્યાસ, અખંડ

સેવાવ્રત અને કડક વૈરાગ્ય, અક્રિદ્વતીય સાધુતા અને અનુકરણીય શુમિચતા, ભેદાતીત વૃળિ@ ને ક્તિસ્થતપ્રજ્ઞતા, અદ્દભુત fરણશક્તિક્ત ને અવ્યશ્ચિભચારિરણી ~યેક્રિનષ્ ઠા, દુદ: મ્ય

ઇચ્છાશક્તિક્ત અને સતત ઈશ્વરપરાયણતા, આજીવન તપoયા: અને અશ્ચિભજોત નમ્રતા, – ક્રિનયમિમતતા અને ક્રિનભ:યતા આવા અનેક ગુણોથી ક્રિવભૂમિષત વ્યક્તિક્ત એટલે ક્રિવનાયક

– ક્રિવનોબા ભાવે. કુલાબા ગોગોદંે ગામમાં ઈ. ૧૮૯૫માં સપ્ ટેમ્બરની ૧૨મી તારીખે એમનો જન્મ થયેલો. ક્રિપતા નરહરપત શંભુરાવ શોધક વૃળિ@વાળા, ઉદાર તથા પશ્ચિoમી ળિશક્ષણ અને ક્રિવજ્ઞાનના ચાહક હતા. માતા રુક્રિકમણીબાઈનો ક્રિવનોબાજી પર

ઊંડો પ્રભાવ હતો.  બાળક ક્રિવનાયકે ગોગોદંેમાં જ પ્રાથમિમક ળિશક્ષણ લીધંુ. ક્રિપતાએ પછી તેમને અંગે્રજી ળિશક્ષણ માટે વડોદરા બોલાવી લીધા. અભ્યાસ ઉપરાંત ક્રિવનાયકે અહીં પુષ્ કળ

વાચન કયુ� . આ રીતે તેમણે ઇક્રિતહાસ, તત્વજ્ઞાન, ગશ્ચિણત અને ધમો:નો ઊંડો અભ્યાસ કયો:. એમણે બાર વષ: ની વયે જ આજીવન બ્રહ્મચય: પાળવાની પ્રક્રિતજ્ઞા

કરી હતી. કૉલેજરાળમાં એ ગદૃર પ્રવૃળિ@ઓથી આકષા: યેલા. એથી મંુબઈમાં પરીક્ષા આપવા નીકળેલા તેઓ બારોબાર બંગાળ અને ત્યાંથી બનારસ પહોંચ્યા. કાશીમાં એમણે સંસ્કૃતનો અભ્યાસ કયો: તેવામાં

એમને ગાંધીજીનો પરિરચય થયો અને તેઓ સાબરમતી આશ્રમમાં આવી રહ્યા. ગુજરાત ક્રિવદ્યાપીઠમાં એમણે ધમ: તત્વનંુ અ~યયન આદયુ� . ઈ. ૧૯૨૧માં વધા: આશ્રમ ગયા. ત્યાંથી સરકારે એમની ઝંડા- સત્યાગ્રહ માટે ધરપકડ કરી. ઈ. ૧૯૩૨માં ધૂળિળયામાં ફરી ધરપકડ થઈ. ત્યાંથી છૂટી નાલવાડી અને પવનારમાં આશ્રમો સ્થાપ્ યા. ઈ. ૧૯૪૦માં ગાંધીજીએ જ્યારે

એમને વ્યક્તિક્તગત સત્યાગ્રહ માટે આગળ કયા: ત્યારથી તે ક્રિવશેષ પ્રકાશમાં આવ્યા. ઈ. ૧૯૪૨માં જેલમાં પકડાયા ત્યારે ત્યાં પોતાનંુ ભાષાજ્ઞાન વધાયુ� .

દેશ સ્વતંત્ર થયા પછી ગાંધીજીની હત્યા પછી તેમણે ગાંધીજીનંુ અધૂરંુ રહેલંુ કાય: ઉપાડી લીધંુ. આ માટે એમણે શાંક્રિતયાત્રા આરંભી. સવો:દય સમાજના સંમેલનમાં જતાં રસ્તામાં તેમને જમીનનંુ દાન મળ્યું. તેમાંથી એમની ક્રિવખ્યાત

ભૂદાન- પ્રવૃળિ@નો ઉદ્દભવ થયો. ભારતની પંચવષી:ય યોજનાઓમાં એમણે સરકારને માગ: દશ: ન આપેલંુ. એમની અનેકદેશીય પ્રવૃળિ@ની આ આછી રૂપરેખા છે. એમણે ઉપાડેલાં કાયો:ને કદાચ આપણે પહોંચી ન શકીએ પણ એમનાં શીલ, ચારિરત્ર્ય,

ત્યાગ ને તપસ્યાનંુ થોડંુયે અનુકરણ કરી શકીએ તો તો જે સવો:દય તેઓ ઝાંખી રહેલા એની ઘણા નજીક પહોંચી શકીએ. ઉ@રાવસ્થામાં, ‘ ‘ ખાસ કરીને દેશ પર લદાયેલી કટોકટી ના કાળ દરમિમયાન અને તે પછી એમના કેટલાક ક્રિવચારો ઘણાને

ગળે ઊતરવા કરિઠન પણ બની ગયેલા, તે છતાં એમના અશ્ચિભપ્રાયો જોણવા અને તેમાંથી માગ: દશ: ન પામવાની ઉતં્કઠા તો રહેતી જ. 

ઝડપથી લથડતી જતી તળિબયતના પાછલા રિદવસોમાં દવા અને ખોરાક નક્રિહ લેવાનો ક્રિનણ:ય કરી એમણે જે રીતે વષ:ના અંક્રિતમ રિદવસે ઈ. ૧૯૮૨ના રિદવાળીના જ રિદવસે પોતાની જીવનલીલા સંકેલી લીધી તેમાં એમની આગવી જીવનપદ્ધક્રિતનંુ

દશ: ન થાય છે.

લોખંડી પુરૂર્ષ સરદાર વલ્લભભાઈ પટેલ

Page 39: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

‘ ‘ ભારતના સરદાર અને ભારતની એકતાના ઘડવૈયા  મોટંુ ટાલવાળંુ માથંુ, બેઠા ઘાટનો દેહ, બાંધી દડીનંુ શરીર. અંગ પર સફેદ ખાદીનંુ

ધોક્રિતયંુ અનેસફેદ ખાદીનંુ પહેરણ. બૌદ્ધ સાધુ જેવી ગંભીર દ: ક્રિ§, ક્રિનoયબળ,લોખંડી ઇચ્છાશક્તિક્ત, પ્રા માશ્ચિણક ચારિરત્ર્ય. આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે

વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈનો જન્મ નરિડયાદમાં ઈ. ૧૮૭૫ના ઑક્ટોબર માસની એકત્રીસમી તારીખે થયો હતો. ગે્રજુ્યએટ થયા બેરિરસ્ટર થવા ક્રિવલાયત જવંુ

હતંુ. ‘વી. જે. ‘ પટેલ નામનો પાસપોટ: આવ્યો. મોટાભાઈ ક્રિવઠ્ઠલભાઈ પટેલ આ પાસપોટ: પર લંડન જઈ આવ્યા. વલ્લભભાઈ પછીથી લંડન ગયા અને બેરિરસ્ટર

બની સ્વદેશ આવ્યા. અમદાવાદમાં વકીલાત શરૂ કરી. ગુજરાત કલબમાં બેઠકજમાવી. વકીલાત ધમધોકાર ચાલવા લાગી. 

એવામાં ગાંધીજી અમદાવાદ આવ્યા. તેમણે કોચરબ આશ્રમ સ્થાપ્ યો. ગુજરાત કલબમાં તેઓ વલ્લભભાઈને મળ્યા. વલ્લભભાઈની શક્તિક્ત એમણે પારખી લીધી

અને પોતાના કરી લીધા. તેમના જેવા અડીખમ સાથીઓના સથવારે ગાંધીજીએસ્વાતંત્ર્ય- પ્રાક્રિપ્તના શ્રીગણેશ માંડ્યા. વલ્લભભાઈ અન્ય મિમત્રો સાથે અમદાવાદ

મ્યુક્રિનળિસપાળિલટીમાં ચંૂટાયા. ગણેશ વાસુદેવ માવલંકર, બળવંતરાય ઠાકોર, ડૉ. કાનુગો, જીવણલાલ દીવાન, હરિરપ્રસાદ દેસાઈ વગેરેના સાથમાં અમદાવાદની કાયાપલટનો આરંભ કયો:. 

ગાંધીજીએ ખેડા ળિજલ્લાની મહેસૂલ પદ્ધક્રિત પડકારી. વલ્લભભાઈને ખેડા સત્યાગ્રહનંુ સંચાલન સોંપ્ યંુ. વલ્લભભાઈએ આ કાય: માં સફળતા હાંસલ કરી. ઈ. ૧૯૨૦માં રાષ્ ટ્ર ીય કૉગેં્રસના તેઓ પ્રમુખ બન્યા. પછી તો જ્યાં ગાંધીજી ત્યાં સરદાર. બોરસદ અને રાસનો ખેડૂત- સત્યાગ્રહ મંડાયો. બારડોલીની નાકરની લડત જોગી. બધે વલ્લભભાઈ અગ્રણી. એટલી

‘ ‘ સફળતાથી સંચાલન કયુ� કે વલ્લભભાઈ સરદાર બની ગયા. દાંડીકૂચ હોય, સરકાર સાથે વાટાઘાટ હોય કે જેલવાસહોય, ‘ ‘ જયાં જ્યાં ગાંધીજી ત્યાં ત્યાં વલ્લભભાઈ જેવી પરિરક્તિસ્થક્રિત સજો:ઈ. ઈ. ૧૯૪૨નંુ વષ: આવી પહોંચ્યંુ. સરદારના બોલ પર અનેક સ્વાતંત્ર્યસેનાનીઓ હસતે મોંએ શહીદીને વયા: . વલ્લભભાઈ‘ ‘ અખંડ ભારતના પૂજોરી, ળિશસ્તના પરમ ઉપાસક. છતાં ઈ. ૧૯૪૭ના દેશના ભાગલા કબૂલ રાખ્યા. મુક્તિસ્લમોના પ્રક્રિતકારને

લોખંડી હાથે દબાવ્યો. કાશ્મીરના આ>મણને થંભાવી દીધંુ. કાશ્મીરના પ્રશ્નને યુનોમાં રજૂ કરવાના તેઓ સખત ક્રિવરોધીહતા. 

ળિબ્રરિટશ રાજકતા:ઓ ભારત છોડતા ગયા પરંતુ હિહંદુ- મુસલમાન વચ્ચે ખાઈ ઊંડી કરતા ગયા અને દેશી રાજ્યો તથા ળિબ્રરિટશ હકૂમતનાં કેટલાંક રાજ્યોને સ્વતંત્ર બનાવતા ગયા. અખંડ ભારતની ભાવના ઓસરી જોય તો રાષ્ ટ્ર ળિછન્નશ્ચિભન્ન થઈ જોય.

વલ્લભભાઈએ કુનેહપૂવ: ક કામ સંભાળ્યું. દેશી રાજ્યોનંુ સમજપૂવ: કનંુ જેોડાણ સા~યંુ. રાજકીય એકતાને ચોક્કસ અને મજબૂત સ્વરૂપ આપ્ યંુ. જૂનાગઢ, હૈદરાબાદ, જમ્મુ- કાશ્મીર અને ગોવાને પણ રાષ્ ટ્ર માં ભેળવવામાં એમની લોખંડી તાકાતનંુ દશ: ન થાય છે.  કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર થોડંુ વધારે જીવ્યા હોત તો સાચા સ્વરાજ્યનંુ આપણને પુક્રિનત દશ: ન થયંુ હોત.

પરંતુ ભારતના એ ભાગ્યક્રિવધાતાને પરમાત્માનંુ તેડંુ વહેલંુ આવ્યંુ. ઈ. ૧૯૫૦ રિડસેમ્બરની ૧૫મી તારીખે રિદવસ ઊગ્યો અને સરદારનો જીવનસૂય: આથમી ગયો.

વિવનુ માંકડ – વિક્રકેટ ક્રીડાંગણના ભવ્ય વીર 

ભારતના ક્રિ>કેટજગત માટે ઈ. ૧૯૭૮ના ઑગસ્ટની એકવીસમી તારીખનો રિદવસ કમનસીબ હતો. તે રિદવસે બપોરે સાડાત્રણના સુમારે મંુબઈમાં ક્રિવનુ માંકડનંુ અવસાન

થયંુ. રમતવીરોના સંદભ5 કાયમ ગરીબ એવંુ ભારત ક્રિવનુની કાયમી ક્રિવદાયથી વધુ ગરીબ બન્યંુ. બેઠી દડીના ને જરા સ્થૂળ લાગતા માંકડ એટલે ભારતીય બેર્ટ્સસમેનોમાં

અમિગ્રમોમાં એક. બૉલર તરીકે ક્રિ>યાની સરળતા અને આવડતનાં ઉચ્ચ કક્ષાના કલા- કૌશલનો સુભગ સમન્વય. મન અને તનનો સહકાર અને બૉલની વેધકતા થકી જગતમાં પોતાના પ્રકારના ખેલાડીઓમાં માપદંડ સમા અને ક્રિનણા: યક બની શકે તેવા

રિફલ્ડર.  આ બધા ઉપર ઝળકે છે એમની ક્રિનઃસ્વાથી: ખેલરિદલી. માંકડને મન ક્રિ>કેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વનાં રહ્યાં છે. આ ત્રણનંુ ક્રિહત સાચવવામાં, એની સેવા કરવામાં

તેમણે શરીર, અંગત ળિસળિદ્ધ, યશ કે અપયશની પરવાહ કરી નથી. જેમ વીર નમ: દે‘ ‘ તારે ખોળે છઉં એમ કહી સરસ્વતીની ઉપાસનામાં જ પોતાનંુ જીવન આપ્ યંુ તેમાં

માંકડે પણ ઠીક ઠીક સમય ક્રિ>કેટદેવીની ઉપાસનામાં આપ્ યો હતો. માંકડ ડાબોડી ક્તિસ્પ નર તરીકે અને એક ઑલરાઉન્ડર તરીકે જોણીતા હતા. ટેસ્ટમાં ૨૦૦૦ રન અને

૧૦૦ ક્રિવકેટોની ળિસળિદ્ધ તે સમયે મેળવનારા સોબસ: , બેનો મિમલર, ગૉડાડ: , બેઈલી, ટોની ગે્રગ વગેરે હતા તેમાં માંકડની પણ

Page 40: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ગણના થતી. આમાંથી એક પણ ઑલરાઉન્ડર એવો નથી કે જેણે ટેસ્ટ- કારક્રિકદી: દરમિમયાન બેવડી સદી અને એક ટેસ્ટમાં ૧૦ ક્રિવકેટોની ળિસળિદ્ધ મેળવી હોય. માંકડે આવી ળિસળિદ્ધ બે વાર પ્રાપ્ ત કરી હતી. ૨૯ થી ૪૦ વષ:ની ઉંમર વચ્ચે એમણે કુલ ૬૦ ( ળિબનસ@ાવાર ટેસ્ટો સક્રિહત) ટેસ્ટોમાં રમી ૩૧૩૨ રન કયા: અને ૨૧૨ ક્રિવકેટો લીધી. 

તેમનંુ મૂળ નામ મૂળવંતરાય. ક્રિપતાનંુ નામ હિહંમતલાલ. ‘ ‘ શાળામાં કોઈકે એમનંુ ક્રિવનંુ નામથી બોલાવ્યા ને એ નામ રહીગયંુ. દુક્રિનયા તો તેમને વી (ક્રિવનુ) એમ (મૂળવંતરાય) માંકડના નામે જ ઓળખતી. ઈ. ૧૯૧૭ના એક્રિપ્રલની બારમી તારીખે

સામાન્ય નાગર પરિરવારમાં જોમનગર ખાતે એમનો જન્મ. એ જગતમાં સામાન્ય કુટંુબમાં જન્મી ક્રિ>કેટર બનવંુ એ આકાશકુસુમવત્ હતંુ. સદભાગ્યે જોમનગરમાં રાજવીઓમાં ક્રિ>કેટ માટે અનેરો રસ હતો. જોણીતા ક્રિ>કેટર દુલીપસિસંહજીએ

શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં ક્રિવનુ માંકડની શક્તિક્ત પારખી અને ત્યારથી એ ક્રિકશોરનંુ નસીબ પલટાયંુ. દુલીપસિસંહજીએ ઇંગ્લેન્ડના એક ઑલરાઉન્ડને માંકડના કોચ તરીકે બોલાવ્યો. ક્રિવનુની ક્રિ>કેટ- તાલીમ શરૂ થઈ. ઈ.

૧૯૩૫માં ૧૮ વષ5 પશ્ચિoમ રાજ્યોની ક્રિ>કેટ ટીમને ક્રિવજય અપાવ્યો પરંતુ ભારતીય ટીમમાં પ્રથમ ટેસ્ટ રમવાનો અવસર ઈ. ૧૯૪૬માં જ્યારે ક્રિવનુની વય ૨૯ વષ:ની હતી ત્યારે આવ્યો.  માંકડની પોતાની પહેલી ટેસ્ટ ઈ. ૧૯૪૬ના જૂનની બાવીસમીએ ઇંગ્ લેન્ડમાં લૉડ:ઝ ખાતે ઓપહિનંગ બેર્ટ્સસમેન તરીકે રમ્યા

અને લગભગ બાર વષ: (તા. ૧૧-૧૨-૧૯૫૯) સુધીની યશસ્વી ટેસ્ટ કારક્રિકદી:નો પ્રારંભ થયો. માંકડની ક્રિનવૃળિ@ સુધીમાં ભારત ૫૭ ટેસ્ટો રમ્યંુ જેમાંથી માત્ર પાંચમાં તે ક્રિવજયી બન્યંુ. એ ક્રિવજય યશભાગી હોય તો તે ક્રિવનુ માંકડ છે.  તેમની ક્રિનવૃળિ@ પછીનાં ૨૦ વષો:માં ક્રિ>કેટના તંત્રમાં તેમને યોગ્ય અમિધકારીપદે નક્રિહ સ્થાપી શકનાર ભારતીય ક્રિ>કેટ, એક બાજુ તેમની સેવાઓ બદલ કૃતધ્ની બન્યંુ તો બીજી તો બીજી બાજુ એ અમૂલ્ય સેવાથી વંમિચત રહી પોતે જ પાંગળંુ બન્યંુ.

‘ ‘ ‘ ‘ જેમ સોબસ: બૉલર તરીકે થ્રી ઈન વન કહેવાતા એમ માંકડ ક્રિ>કેટર તરીકે થ્રી ઇન વન કહી શકાય. તે જમણેરી ક્રિનબ: ન્ધબેર્ટ્સસમેન, અજેોડ ડાબેરી ક્તિસ્પ નર અને મૂલ્યવાન રિફલ્ડર હતા. સ્પષ્ ટ દ: ક્રિ§ અને દડાને ત્વરાથી પારખવાની કુનેહ ઉપરાંત

ઝડપી બૉસિલંગ સામે અક્રિનવાય: એવાં હિહંમત અને આત્મક્રિવશ્વાસ એક બેર્ટ્સસમેન તરીકે તેમની પાસે અખૂટ હતાં. વિવજયાલક્ષ્ મી પંટિડત

યુનોની મહાસમિમવિતનાં પ્રથમ મવિહલાપ્રમુખ  પંરિડત મોતીલાલ નહેરુનાં પુત્રી અને જવાહરલાલ નેહરુનાં બહેન ક્રિવજ્યાલક્ષ્ મીનો જન્મ ૧૭મી ઑગસે્ટ ઈ. ૧૯૦૦માં થયો હતો. અભ્યાસ પૂરો કયા: પછી ઉ@ર

પ્રદેશનાં જનસેવાનાં કાયો:માં તેમણે ભાગ લેવાનંુ શરૂ કયુ� . ક્રિહન્દના પ્રાંતીય સ્વરાજના જમાનામાં ઉ@ર પ્રદેશનાં પ્રથમ મક્રિહલા પ્રધાન તરીકે તેમણે સેવા આપી હતી.

સ્વાતંત્ર્યચળવળના અનુસંધાનમાં ઈ. ૧૯૩૨, ઈ. ૧૯૪૧ તથા ઈ. ૧૯૪૨માં તેમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. ઈ. ૧૯૪૭થી ઈ. ૧૯૪૯ સુધી રળિશયાના રાજદૂત

તરીકેની કામગીરી બજોવી ઈ. ૧૯૪૯માં તથા ઈ. ૧૯૫૧માં અમેરિરકા તથા મેક્સિક્સકોમાં રાજદૂત બન્યાં. ઈ. ૧૯૫૩- ૫૪ દરમિમયાન સંયુક્ત રાષ્ ટ્ર સંસ્થા (યુનો) ની મહાસભાનાં પ્રથમ મક્રિહલા પ્રમુખ તરીકે ચંૂટાયાં. ઈ. ૧૯૫૮થી ઈ. ૧૯૬૧ સુધી

સ્પેનમાં રાજદુત તરીકે ભારતનંુ પ્રક્રિતક્રિનમિધત્વ કયુ� . ત્યાર પછી મહારાષ્ ટ્ર ના રાજ્યપાલ તરીકે તેમને ક્રિનયુક્તિક્ત મળી હતી.  તેમની ઊછરતી વયરમાં અલ્લાહાબાદ મ્યુક્રિનળિસપલ બોડ: નાં સભ્ય અને એજુ્યકેશન

કમિમટીનાં ચેરમેન, સંય્ુકત પ્રાંતની ક્રિવધાનસભાનાં સભ્ય, ઉ@ર પ્રદેશની કૉગેં્રસ કેળિબનેટમાં સ્થાક્રિનક સ્વરાજ્ય અને આરોગ્ય ખાતાના મંત્રી ઇત્યાદી ક્રિવક્રિવધ કામગીરી

બજોવી. ઈ. ૧૯૨૧માં રણળિજત એસ. પંરિડત સાથે લગ્નગં્રમિથથી જેોડાયાં. 

ળિબ્રટન ખાતેના ભારતના હાઈકીમશનરના સ્થાનેથી તેઓ સક્રિ>ય રાજકારણમાંથી ક્રિનવૃ@ થયાં હતાં. ‘ ધી ઇવા: લુ્યશન ઑફ‘ ઇળિન્ડયા નામક એમનાં વ્યાખ્યાનો પુસ્તકાકારે પ્રગટ થયાં છે. 

દેશની અસાધારણ અને ક્રિવળિશષ્ ટ સેવા બજોવવા બદલ ભારત સરકારે એમને‘ ‘ પદ્મક્રિવભૂષણ ના પદકથી ક્રિવભૂમિષત કયા� હતાં. રિડસેમ્બર, ૧૯૯૦ના એમનો સ્વગ: વાસ થયો.

જય જવાન , ‘ જય વિકસાન નંુ સૂત્ર આપનાર લાલબહાદુર શાસ્ત્રી : જન્મ જયંવિત

લાલબહાદુર શારદાપ્રસાદ શાસ્ત્રીનો જન્મ ઉ@ર પ્રદેશના મુગલ સરાઈમાં ઈ. ૧૯૦૪ના ઑક્ટોબરની બીજી તારીખે થયો હતો. નાની ઉંમરે ક્રિપતાનંુ મૃતુ્ય થતાં શાસ્ત્રીજી મોસાળમાં ઊછયા: હતા. અભ્યાસ શરૂ કયો: એટલામાં ગાંધીજીએ

ક્રિવદ્યાથી:ઓને અસહકારની લડતમાં જેોડાવા હાકલ કરી. લાલબહાદુરે એ ઝીલીલીધી. જેલ પણ ભોગવી. પછી કાશી- ક્રિવદ્યાપીઠમાં તત્વજ્ઞાનના ક્રિવષય સાથે સ્નાતક

Page 41: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

‘ ‘ થઈ શાસ્ત્રી ની ઉપામિધ મેળવી. ત્યારથી તેઓ શાસ્ત્રી તરીકે ઓળખાય છે. બાકી એમની ખરી અટક તો છે શ્રીવાસ્તવ.  અભ્યાસ પૂરો કરી એ તરત જ સક્રિ>ય રાજકારણમાં પડ્યા. અલ્લાહાબાદને પોતાની જીવનપ્રવૃળિ@ઓનંુ કેન્દ્ર બનાવ્યંુ.

મ્યુક્રિનળિસપલ બોડ: ના અને ઇમ્પ્રુવમેન્ટ ટ્ર સ્ટના એ સભ્ય રહેલા. અલ્લાહાબાદ ળિજલ્લા કૉગેં્રસના મંત્રી તેમજ પ્રમુખ રહ્યાહતા. ઈ. ૧૯૩૭માં પ્રાંક્રિતક ધારાસભામાં એમણે પ્રવેશ કયો:. કૉગેં્રસની ઈ. ૧૯૨૧ થી ઈ. ૧૯૪૨ સુધીની તમામ લડતોમાં

તેમણે સક્રિ>ય ભાગ લઈ કુલ નવ વષ: કારાગારમાં ગાળ્યાં હતાં. ઈ. ૧૯૫૨માં નવી સંસદમાં તે આવ્યા અને રેલવે વાહનવ્યવહાર ક્રિવભાગના પ્રધાન ક્રિનમાયા. ૧૫૦થી વધુ માણસો જેમાં

માયા: ગયા એવો અરિરયાપુરનો રેલવે અકfાત સજો:યો ત્યારે નૈક્રિતક જવાબદારી પોતાને ળિશરે ઓઢી લઈ રાજીનામંુ આપ્ યંુહતંુ. શરૂઆતથી જ એમને જવાહરલાલ નહેરુ, પુરુષો@મદાસ ટંડન, પંરિડત ગોહિવંદવલ્લભા પંત જેવા નેતાઓ સાથે કામ

કરવાની તક મળી હતી. વ્યક્તિક્તગત ત્યાગના અનેક ઉદાહરણો તેમના જીવનમાંથી સાંપડે છે.  જવાહરલાલના અવસાન પછી ઈ. ૧૯૬૪માં તે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પણ ક્રિનષ્ કામ કમ:યોગી માફક કામ કરતા

રહ્યા હતા. ઈ. ૧૯૬૫માં પાક્રિકસ્તાને કાશ્મીર પર આ>મણ કયુ� . ભારતીય સેનાએ વીરતાપૂવ: ક એ આ>મણને ક્રિનષ્ ફળબનાવ્યંુ. ભારતીય લશ્કર લાહોરના દરવાજો સુધી પહોંચ્યંુ અને ખેમકરણમાં પણ અંદરના ભાગમાં પેસ્યંુ. આ સમયેદૂબળા- પાતળા અને નીચા કદના પ્રધાનમંત્રીની યોગ્યતાની ક્રિવશ્વને જોણ થઈ. પરંતુ ભારત કોઈના પ્રદેશ પર કબજેો

જમાવવા ઇચ્છતંુ નહોતંુ તેથી રળિશયાની મ~યસ્થી સ્વીકારી, યુદ્ધબંધી કરી જીતેલો પ્રદેશ પાક્રિકસ્તાનને પરત કયો:.  ઇઉ ૧૯૬૫ના ઑગસ્ટ- સપ્ ટેમ્બરનંુ આ ઘટનાચ> બહુ નાટકીય હતંુ સંયુક્ત રાષ્ ટ્ર સંઘના કહેવાથી ભારતે સપ્ ટેમ્બરની

અધવચ્ચે યુદ્ધક્રિવરામ સ્વીકાયો: પરંતુ પાક્રિકસ્તાને તો સપ્ ટેમ્બરના છેલ્લા સપ્ તાહમાં યુદ્ધક્રિવરામ કયો:. પાક્રિકસ્તાન પરના આ ક્રિવજયથી શાસ્ત્રીજીએ દેશને એકસૂતે્ર બાં~યો એટલંુ જ નક્રિહ પણ લોકોને ઉત્સાહપ્રેરિરત પણ કયા: . ‘ તેમણે જય જવાન,

‘ જય ક્રિકસાન જેવંુ અદ્દભુત સૂત્ર પણ આપ્ યંુ. ઈ. ૧૯૬૬ના જોન્યુઆરીના પ્રથમ સપ્ તાહમાં રળિશયાના વડાપ્રધાન કોળિસમિગનની મ~યસ્થી સ્વીકારી ભારત- પાક્રિકસ્તાન વચ્ચેસંમિધ- કરારો થયા. પરંતુ એ જ રાતે્ર ૧૧ વાગે હ્રદયરોગને લીધે તાશ્કંદમાં જ તેમનંુ અવસાન થયંુ. સમગ્ર રાષ્ ટ્ર શોકસાગરમાંડૂબ્યંુ. શાસ્ત્રીજીનો પ્રધાનમંત્રીપદનો ગાળો અનેક મુશ્કેલીઓથી ભયો: હતો પરંતુ એક ક્રિનષ્ કામ કમ:યોગીની માફક તેમણે

ફરજ બજોવે રાખી. શાસ્ત્રીજી એટલે કત: વ્યક્રિનષ્ ઠાનંુ પૂણ: પ્રતીક. ‘ ‘ ‘ ક્રિવનમ્ર તો એવા કે અદના નોકરને પણ પ્ લીઝ કે થંેકુ્ય કહેતા રહે. સમજોવટમાં માનનારા હોવા છતાં પોતાના ક્રિવચારોમાં દ: ઢ રહી શકતા હતા. સદા સંક્રિનષ્ ઠ કમ:યોગી બની સતત કાય: રત રહ્યા હતા.

ભારતના અગ્રણી ઉદ્યોગપવિત અને શીલભદ્ર શ્રેષ્ ઠી : ક@તૂરભાઈ લાલભાઈ ભારતના અગ્રણી ઉદ્યોગપવિત અને શીલભદ્ર શ્રેષ્ ઠી  દેશભરના ઉદ્યોગપક્રિતઓમાં અગ્રસ્થાન મેળવી કસ્તૂરભાઈ લાલભાઈએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યંુ અને અમદાવાદના કાપડઉદ્યોગમાં પોતાની કુશાગ્ર બુળિદ્ધ, કુનેહ

અને પ્રક્રિતભાથી મિમલોનંુ માતબર સંકુલ સ્થાપ્ યંુ. ઈ. ૧૮૯૪ની ૧૯મી રિડસેમ્બરે અમદાવાદમાં એમનો જન્મ થયો. ગભ:શ્રીમંત પરિરવારમાં તેઓ બીજો પુત્ર હતા. દાદા

દલપતભાઈ ભનુભાઈ ઉદ્યોગકે્ષતે્ર અગ્રેસર હતા. ક્રિપતા લાલભાઈ સ્થાક્રિનક જૈન સમાજના મોવડી હતા. લાલભાઈ ળિશસ્તના કડક આગ્રહી હતા અને બાળકો પાસે

પણ એવી જ અપેક્ષા રાખતા. ધમ:માં શ્રદ્ધાવાન એમના પરિરવારમાં ધાર્મિમંક નીક્રિતઓનંુ ચુસ્ત પાલન થતંુ. ધમ: ના પૂરા સંસ્કારો માતા મોક્રિહનીબહેને પુત્રમાં ઉતાયા: હતા.

મેરિટ્ર કનો અભ્યાસ પૂરો કરી કસ્તૂરભાઈ કૉલેજમાં બેઠા ત્યાં જ ક્રિપતાનો સ્વગ: વાસથતાં, માતાની આજ્ઞા મુજબ, મિમલનો કારોબાર સંભાળ્યો. આ પ્રસંગથી એમના

જીવનનો રાહ સુક્રિનશ્ચિoત થઈ ગયો. સતત કત: વ્યપરાયણતાનો એ માગ: હતો.  લગભગ સાત દાયકાથી અક્રિવરતપણે ચાલેલી એમની કામગીરીને કંઈક આ રીતે

વહંેચી શકાયઃ દેશ- ક્રિવદેશમાં ભારતના ક્રિવખ્યાત ઉદ્યોગપક્રિત તરીકે; ગુજરાતના શ્રેષ્ ઠ મહાજન તરીકે; જૈન સંઘના મુખ્ય અગ્રણી તરીકે અને બાંધકામ તથા જીણો:દ્ધારના

ક્રિનષ્ ણાત તરીકે, રાજમાન્ય અને પ્રજોમાન્ય પોતાના વડવાઓની નામનાને એમણે વધારી હતી. જનક્રિહતનાં કાયો:માં તથા લોકોની મુશ્કેલીઓના સમયે એમણે માગ: દશ: ન આપ્ યંુ હતંુ. ઈ. ૧૯૧૮માં ગુજરાતમાં વ્યાપેલા દુષ્ કાળ વખતે એમણે ઘેર

ઘેર ફરીને એ કાળે માતબાર એવી ત્રણ લાખની રકમ એકત્ર કરી દીનદુશ્ચિખયાંઓને સહાય પહોંચાડી હતી. એ જ રીતે ઈ. ૧૯૨૭માં રેલસંકટ વેળા પણ એમણે તારાજ થઈ ગયેલાં ગામડાંઓને બેઠાં કરવામાં પ્રબળ પુરુષાથ: કયો: હતો. 

પદ, હોદ્દા કે અમિધકાર માટે એમણે કદી એષણા દાખવી ન હતી. છતાં જેો કોઈ મોટી જવાબદારી તેમને સોંપાતી તો કત: વ્યધમ: રૂપે તેને સ્વીકારીને તે જવાબદારીને તેઓ બાહોશીથી પાર પાડી આપતા. રિરઝવ: બેન્ક ઑફ ઇળિન્ડયાના રિડરેકટર

તરીકે, આઈ. એલ.ઓ. માં ભારતના પ્રક્રિતક્રિનમિધ તરીકે, કંડલા પોટ: ક્રિવકાસના ચેરમેન તરીકે, સરકારની કરકસરની પગલાંસમિમક્રિતના અ~યક્ષ તરીકે, રળિશયામાં પ્રક્રિતક્રિનમિધ મંડળના મોવડી તરીકે, – હૈદરાબાદ મૈતુર અને ત્રાવણકોરના ઉદ્યોગોમાં

મિધરાણની મોટી રકમોની તપાસના એક વ્યક્તિક્તના પંચ તરીકે, કાઉક્તિન્સલ ઑફ સાયળિન્ટરિફક ઍન્ડ ઇન્ડસ્ટિસ્ટ્રયલ રિરસચ: બોડ: ના કાય: વાહક સભ્ય તરીકે, અટીરાના પ્રેરક તરીકે તથા અન્ય સંખ્યાબંધ લોકોપયોગી સંસ્થાઓમાં સેવા આપી છે. 

Page 42: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

રાણકપુર, દેલવાડા અને શતંુ્રજ્યનાં જગક્રિવખ્યાત જૈન મંરિદરોના જીણો:દ્ધારનો પણ મોટો યશ એમને ઘટે છે. આ કાય:માં અનેકક્રિવધ પ્રશ્નોનો એમને સામનો કરવો પડેલો પણ પોતાની કુશાગ્ર બુળિદ્ધ અને ધીરતાથી એમણે એ કાયો: પાર પાડ્યાં

હતાં. ‘ ‘ અતુલ એ એમનંુ રસાયણકે્ષતે્ર સાકાર થયેલંુ એક ભવ્ય સ્વપ્ ન છે. ઈ. ૧૯૨૩માં રિદલ્હીની ધારાસભામાં પણ એ જઈ આવેલા. પરંતુ સક્રિ>ય રાજકારણ એ કદાચ એમને રૂચે એવો ક્રિવષય નહોતો. તેમના મારફત થયેલી રૂક્રિપ યા બેએક કરોડની

સખાવતોમાંથી એક કરોડ તો કેળવણી માટે આપ્ યા છે. ‘ પરિરવારની સખાવતથી અમદાવાદમાં સ્થપાયેલ લાલભાઈ ‘ દલપતભાઈ ભારતીય સંસ્કૃક્રિત ક્રિવદ્યામંરિદર દેશક્રિવદેશના ક્રિવદ્યાથી:ઓ માટે ક્રિવદ્યાના તીથ: ધામ સમંુ બની ગયંુ છે. ઇળિન્ડયન

ઇસ્ટિસ્ટટૂ્યટ ઑફ મેનેજમેન્ટની સ્થાપનામાં પણ એમનો ફાળો મહત્વનો રહ્યો છે.  ગભ:શ્રીમંત પરિરવારના મોવડી હોવા છતાં તેમનંુ અંગત જીવન સાદગી અને કરકસરભયુ� હતંુ. તેઓ અતં્યત ચીવટવાળા

હતા. તેમનંુ પુસ્તકાલય રિડકન્સ, દુ્યમા, રસ્ટિસ્કન, સ્ટીવન્સન, ચર્મિચલં, મેકૉલે વગેરેનાં પુસ્તકોથી ભરપૂર છે. પૌરાશ્ચિણક અને ધાર્મિમંક હસ્તપ્રતોનો આગવો અને સમૃદ્ધ સંગ્રહ તેમણે કયો: હતો.  છેલ્લા થોડા સમયથી બીમાર પડ્યા તેથી લગભગ ક્રિનવૃ@ હતા. ‘ ‘ અવસાન અગાઉ ત્રણ રિદવસ પર તેઓ અતુલ ની એક મિમટિટંગ માટે ગયા હતા. ત્યાં તળિબયત બગડી અને અમદાવાદ પરત આવ્યા. ત્રીજે રિદવસે ઈ. ૧૯૮૦ના જોન્યુઆરીની વીસમી તારીખે ૮૫ વષ: ૧ માસ અને ૧ રિદવસની અવધે એમનંુ અવસાન થયંુ. ‘ કસ્તૂરભાઈએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારા

અવસાનના શોકમાં એકે મિમલ બંધ રહેવી ન જેોઈએ.‘ એમ જ થયંુ. કસ્તૂરભાઈ પરલોક ળિસધાવ્યા છતાં તેમના બધા એકમોમાં કામ ચાલુ રહ્યું. મજૂરોને બે રિદવસનો પગાર મળ્યો અને મજૂરકલ્યાણ ભંડોળમાં પરિરવારે ૭- ૮ લાખ રૂક્રિપ યા જમા

કરાવ્યા. સવ� પલ્લવી રાધાકૃષ્ ણન્

શે્રષ્ ઠ દાશ� વિનક વિવદ્વાન ડૉ. સવ: પલ્લી રાધાકૃષ્ ણનનો જન્મ ઈ. ૧૮૮૮ની પાંચમી સપ્ ટેમ્બરે આંધ્રના ક્રિતરુતની

ગામે થયો હતો. ક્રિતરુતથી એક તીથ:સ્થાન ગણાય છે.  રાધાકૃષ્ ણનનો જન્મ તીથ:સ્થાનમાં થયો તેથી જ જોણે કે તેમણે એક સાચા ભારતીય

તરીકે જગતભરમાં ભારતીય સંસ્કૃક્રિતનો સાચો પરિરચય કરાવ્યો. ડૉ. રાધાકૃષ્ ણનના જીવન ઉપર નજર ફેરવવી એટલે સાચા અથ:માં ક્રિવદ્વ@ાને જીવનમાં પચાવેલ

માનવીના જીવનપાસાનંુ દશ: ન કરવંુ.  પોતાના સમગ્ર અભ્યાસ દરમિમયાન તેઓ પ્રથમ નંબરે જ પાસ થતા. એકવીસ વષ: ની

ઉંમરે મદ્રાસ યુક્રિનવર્સિસંટીમાં એમ. એ. ની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા. અભ્યાસ પૂરો કયા: પછી તેમણે અ~યાપનકાય: માં ઝંપલાવ્યંુ. એક શક્રિકતસંપન્ ન ળિશક્ષક તરીકે

તેમની નામના ઝડપ- ભેર વધવા લાગી. એક સારા વ્યાખ્યાનકાર તરીકે પણ તે પ્રખ્યાત થયા. આથી ઇગ્લેન્ડ, અમેરિરકા અને ભારતમાં સ્થળે સ્થળે વ્યાખ્યાનો માટે

તેમને ક્રિનમંત્રણો મળતાં. કાંઈ પણ નોંધ કયા: ક્રિવના, અસ્ખળિલત વાણીમાં તેઓ પ્રવચનો કરતા. તેમનાં પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા ક્રિવચારોથી સભર રહેતાં. 

ઈ. ૧૯૫૦થી ઈ. ૧૯૬૨ સુધી ભારતના ઉપરાષ્ ટ્ર પક્રિત તરીકે રહ્યા. ઈ. ૧૯૬૨માં તેઓ રાષ્ ટ્ર પક્રિત બન્યા. ઉચ્ચ દાશ: ક્રિનક પ્રક્રિતભાને કારણે તેમણે આ પદની ગરિરમામાં ખૂબ જ વૃળિદ્ધ કરી. 

અભ્યાસકાળ દરમિમયાન વેદાંત દશ: ન સંબંધી એક ક્રિનબંધ તેમણે લખ્યો જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ક્રિવશ્વભરનાં શ્રેષ્ ઠ સામમિયકોમાં તેમના લેખ પ્રકાળિશત થતા. ‘ ‘તેમણે ઇળિન્ડયન રિફલોસૉફી , ‘ ધી રેન ઑફ રિરલીજ્યન ઇન ‘કને્ટમ્પોરેરી રિફલોસૉફી , ‘ ‘ક્રિહન્દુ વ્યૂ ઑફ લાઈફ , ‘ ‘ ફુ્યચર ઑફ ળિસક્રિવલાઇઝેશન આરિદ પુસ્તકો લખ્યાં છે. 

ભારતીય પ્રજોના એ પ્રજ્ઞાપુરુષ હતા. એમની ક્રિવદ્વ@ા અને વ્યાખ્યાનપટુતાએ દેશદેશમાં ભારતની પ્રક્રિતષ્ ઠા વધારી હતી. જ્યાં જ્યાં તેમણે પ્રવાસ કયો: ત્યાં ત્યાં પોતાના દેશ માટે ઊંડા સદ્દભાવની તેમણે કમાણી કરી હતી. પોતાના અંગત

જીવનમાં તેઓ સાદા, સરળ, ક્રિનખાલસ અને ક્રિવનમ્ર હતા. તેઓ ગંભીર તત્વજ્ઞાની, મહાન પંરિડત અને કુશળ રાજપુરુષહતા. મધુર માનવતા એ જ ડૉ. રાધાકૃષ્ ણનનંુ સાચંુ સ્વરૂપ હતંુ. 

એક્રિપ્રલ ૧૯૭૫ની મ~યરામિત્રએ તેમનો સ્વગ: વાસ થયો.ડૉ . રાજેન્દ્રપ્રસાદ

@વતંત્ર ભારતના પ્રથમ રાષ્ ટ્ર પવિત ડૉ. રાજેન્દ્રપ્રસાદનો જન્મ ઈ. ૧૮૮૪ના રિડસેમ્બરની ત્રીજી તારીખે ળિબહારમાં મહાદેવ

સહાય નામના જમીનદારને ત્યાં થયો હતો. સાત વષ: ની વયે ક્રિપતાનંુ અવસાન થતાં મોટાભાઈ મહેન્દ્રપ્રસાદે એમનો ઉછેર કયો:. ઈ. ૧૯૦૨માં તેઓ કલક@ા ક્રિવદ્યાપીઠની

પ્રાવેળિશક પરીક્ષામાં પહેલે નંબરે આવતાં આવંુ સ્થાન પ્રાપ્ ત કરનાર તે પ્રથમ ળિબહારી ક્રિવદ્યાથી: હોઈ સમગ્ર ળિબહાર હષ:થી પુલક્રિકત બન્યંુ. ઈ. ૧૯૦૭માં એમ. એ. પાસ થઈ

મુઝફરપુરની કૉલેજમાં અ~યાપક તરીકે જેોડાયા. પછીથી કાયદાની પરીક્ષા પણ પાસ

Page 43: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

કરી. ક્રિવદ્યાથી:કાળ દરમિમયાન તે ચચા:સભાઓમાં અને ક્રિવવાદમંડળોમાં આગેવાનીભયો: ભાગ લેતા. પછીથી એમણે રાજકીય જીવનમાં ઊંડો રસ લેવા માંડ્યો. ઈ. ૧૯૧૦માં તેઓને સવ: ન્ર્ટ્સસ ઑફ ઇળિન્ડયા સોસાયટીમાં જેોડાવાનંુ આમંત્રણ મળ્યું પણ

મોટાભાઈની અનુમક્રિત ન મળતાં તે જેોડાયા નક્રિહ. વકીલ તરીકે ધંધો જોમવા લાગ્યો. ઈ. ૧૯૧૭માં અક્તિસ્તત્વમાં આવેલી પટના યુક્રિનવર્સિસંટીની સેનેટમાં રાજેન્દ્રબાબુ ચંૂટાયા. ઉત્સાહી કાય: કર અને સેનેટર તરીકે કેળવણીનો બોજેો ઘટાડવા,

અભ્યાસ>મ હળવો બનાવવા, ક્રિહન્દીને તથા અન્ય પ્રાંતીય ભાષાઓને પ્રાધાન્ય આપવા અથાગ પરિરશ્રમ ખેડ્યો. પટના ક્રિવદ્યાપીઠના ઉપકુલપક્રિત થવાની તક ઊભી થઈ પરંતુ અસહકારનો જુવાળ આવ્યો અને રાજેન્દ્રબાબુનો કાય: >મ છેક જ

બદલાઇ ગયો. ઈ. ૧૯૧૭માં ચંપારણ્યનો પ્રશ્ન ઉપક્તિસ્થત થયો. 

એ પ્રસંગે ગાંધીજી ળિબહાર આવેલા. રાજેન્દ્રપ્રસાદ ત્યારે સ્વયંસેવક તરીકે હતા. તે સમયથી જ એમને ગાંધીજીની માયા લાગી અને જીવનભર એમને પડખે ઊભા રહ્યા. છેવટે સરકારને ચંપારણ્યના પ્રશે્ન સમાધાન સ્વીકારવંુ પડ્યું. 

ગાંધીજીની ક્રિવચારસરણીએ રાજેન્દ્રબાબુના જીવન પર ભારે અસર કરી હતી. ગેરવ્યાજબી કાયદાઓ તોડવા રાજેન્દ્રપ્રસાદે કમર કસી હતી. ળિબહારમાં અસહકાર પ્રવૃળિ@ પગભર કરવા તેમણે તનતોડ મહેનત ઉઠાવી. ઈ. ૧૯૨૦માં પટણામાં

શ્ચિખલાફતની સભા મળી. રાજેન્દ્રપ્રસાદે જુસ્સાદાર ભાષણ કયુ� . સૌને અસહકારની લડતમાં જેોડાવા ઇજન આપ્ યંુ. ધીકતી વકીલાત ત્યાગી ળિબહારમાં ચાલતી પ્રતે્યક રાષ્ ટ્ર ીય પ્રવૃળિ@નંુ અગ્રસ્થાન ધારણ કયુ� . અસહકાર, કાનૂનભંગ, સત્યાગ્રહ, ‘ હિહંદ

‘ છોડો ચળવળ એ સવ:માં રાજેન્દ્રબાબુ મોખરે હતા. કૉગેં્રસના પ્રમુખ તરીકે પણ તેમણે સેવાઓ આપી. ‘ તેમને ળિબહારના‘ ગાંધી ના નામથી સંબોધવામાં આવતા હતા. ઈ. ૧૯૩૪માં ળિબહારમાં થયેલા ભૂકંપ વખતે સહાયતાની તમામ જવાબદારી

રાજેન્દ્રબાબુને સોંપવામાં આવી હતી.  દેશ આઝાદ થયા પછી બંધારણ- સમિમક્રિતના તે અ~યક્ષ બન્યા. ઈ. ૧૯૫૦ના જોન્યુઆરીની છવીસમીએ ભારતને સાવ:ભૌમ

સ્વતંત્ર રાષ્ ટ્ર તરીકે ઘોષક્રિત કરવામાં આવ્યંુ અને ડૉ. રાજેન્દ્રપ્રસાદને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ ટ્ર પક્રિત તરીકે પસંદ કરવામાંઆવ્યા. આવા સવો:ચ્ચ પદે પ્રસ્થાક્રિપત થયા છતાં અશ્ચિભમાનનો અંશ પણ એમને સ્પશ્યો: નહોતો. ઈ. ૧૯૬૨માં રાષ્ ટ્ર પક્રિતપદ પરથી મુક્ત બન્યા પછી તેઓ પાણા પાસે પોતે જ સ્થાપેલા સદાક્ત આશ્રમમાં રહેવા આવીગયા. સ્વાતંત્ર્યઝંુબેશ દરમિમયાન સદાત આશ્રમ અનેક પ્રવૃળિ@ઓના કેન્દ્ર સમાન બન્યો હતો. 

થોડા સમયની માંદગી ભોગવી સદાક્ત આશ્રમમાં જ ઈ. ૧૯૬૩ના જોન્યુઆરીની ૨૮મીએ એમણે પ્રાણત્યાગ કયો:. કાલ� માકસ�

સમાજવાદી વિવચારધારાનો જનક  ‘ ‘ એક સમયે ખાખા જગત પર ઓળો પાથરી રહેલા સામ્યવાદ ના મૂળ સ્થાપક અને જગત પર પોતાની ક્રિવચારસરણીનો બહોળો પ્રભાવ મૂકી જનાર, સંસારની ક્રિવરલ

વ્યક્તિક્તઓમાંના એક કાલ: માકસ: ની ક્રિવચારસરણીથી અનેક દેશોની સરકાર અશ્ચિભભૂત બની હતી. તે માનતો કે ઇક્રિતહાસ આર્મિથંક અને ભૌક્રિતક આવશ્કયતાઓ

મુજબ બદલે છે અને બને છે. પોતાની ક્રિવચારધારાથી તે સમયની ક્રિવધારધારાને તેણે પુક્રિ§ આપી હતી.  તેનો જન્મ ઈ. ૧૮૧૯ની પાંચમી મેએ જમ: નીમાં યહૂદી કુટંુબમાં થયો હતો.

ક્રિવદ્યાથી:કાળમાં જ તેણે મૂડી કમાવાને બદલે મૂડીનો ઉપહાસ કરી માબાપની આશાઓ ભાંગી નાખી હતી. બહુમુખી પ્રક્રિતભાવાળો એ યુવાન જીના

યુક્રિનવર્સિસંટીમાંથી પીએચ.ડી. થયો પણ તેના બંડખોર ક્રિવચારોને લીધે ત્યાં પ્રોફેસરી ન મળતા પત્રકારત્વમાં પડ્યો અને જેોતજેોતામાં >ાશ્ચિન્તકારીઓનો આગેવાન બની ગયો.

પરિરણામે ઈ. ૧૮૪૩માં જમ:નીથી ભાગી તેને પેરિરસ જવંુ પડ્યું. ત્યાં તે પોતાના સમક્ક્ષ ક્રિવચારના ફ્રેડરિરક એન્જલ્સના પરિરચયમાં આવ્યો. એન્જલ્સ તેનો

જીવનભરનો સાથી અને સહાયક બની રહ્યો. પેરિરસમાંથી પણ ભાગવંુ પડ્યું. ત્યાંથી બ્રસેલ્સ જઈ એન્જલ્સ સાથે ઈ. ‘ ‘ ૧૮૪૭માં તેણે જગક્રિવખ્યાત સામ્યવાદી જોહેરનામંુ બહાર પાડ્યું. બ્રસેલ્સમાંથી પણ

બેક્સિલ્જયન સરકારે તેને હાંકી કાઢતાં પેરિરસ થઈ તે ફરી જમ:ની ગયો. અહીં મહાપરિરશ્રમે યોજેલો ઈ. ૧૮૪૮નો બળવો ક્રિનષ્ ફળ જતાં છેવટે ૩૨ વષ:ની વયે, થાકેલો અને અહિકંચન તે ઇંગ્લેન્ડ જઈ રહ્યો. શેષ જીવન ત્યાં જ ક્રિવતાવ્યંુ. ત્યાંના

ખાણમજૂરોની ક્તિસ્થક્રિત જેોઈ પોતાના સામ્યવાદી ક્રિવચારોને આધારે તેણે કહ્યું કે ઇંગ્લેન્ડ અને જમ:ની જેવા દેશો સૌથી પહેલાં સામ્યવાદી બનશે. જ્યારે સવ: પ્રથમ સામ્યવાદ અપનાવનાર હતંુ રળિશયા.  છાપાંઓમાં લખેલા લેખોમાંથી જે કાંઈ મળતંુ તે ઉપરાંત તેનો બધા ભાર એન્જલ્સ જ ખંેચતો. પોતાના જીવનના મહાકાય:

‘ ‘ સમો કેક્રિપટલ ગ્રન્થ એણે ઇંગ્લેન્ડમાં લખ્યો. ‘ ‘ ઊતરતી અવસ્થાએ તળિબયત ખૂબ લથડતી રહેવા છતાં તેણે કેક્રિપટલ (દાસ કેક્રિપ ટલ) નો બીજેો ગ્રન્થ તૈયાર કરવા માંડેલો. આ ગ્રન્થ પોતાની પત્નીને અપ:ણ કરવા તેણે ધાયુ� હતંુ પરંતુ પત્ની ગુજરી જતાં

તેનંુ રહંુ્યસહ્યું સામથ્ય: તૂટી ગયંુ અને બે વષ: બાદ ઈ. ૧૮૩૩ની ચૌદમી માચ5 જગતનો એ મહાન >ાશ્ચિન્તકારી પોતાના ળિસદ્ધાન્તોને ખાતર હાલાકીભરી દેશક્રિનકાલીઓ, કઠોર ગરીબી અને યાતનાભરી સિજંદગી ગુજોરી અવસાન પામ્યો. 

Page 44: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

કાલ: માકસ: પ્રગક્રિતશીલ રાજનીક્રિતજ્ઞ, ચિચંતક, સારો વક્તા તથા અસરકારક લેખક હતો. ‘ ‘ તેનો કેક્રિપટલ ગ્રન્થ સામ્યવાદીઓ માટે બાઈબલ સમાન છે. રાજો રામમોહનરાય

ભારતના સામાલિજક નવસજ�નના વિપતા  અવા:ચીન સુધારાની જે જે પ્રગક્રિત આજના સમાજમાં દ: ક્રિ§ગોચર થાય છે તેના પાયાનંુ

ચણતર કરનાર રાજો રામમોહનરાયનો જન્મ ઈ. ૧૭૭૨ના મે માસની ૨૨મી તારીખે બરદ્વાન ળિજલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. ક્રિપતા રમાકાંત શુદ્ધ સનાતની હતા.

માતા તારિરણી પણ અક્રિતશય ધાર્મિમકં હતાં. રામમોહન નાનપણથી જ બુળિદ્ધશાળીહતા. આથી તે કાળના ક્રિવદ્યાધામ ગણાતા પાટણમાં તેમને અભ્યાસ માટે મૂકવામાંઆવ્યા. અહીં તેમણે ફારસી તથા અરબી ભાષામાં સારી પ્રવીણતા મેળવી.

બનારસમાં કોઈ પંરિડતને ત્યાં રહી તેમણે સંસ્કૃતનંુ જ્ઞાન મેળવ્યંુ. અભ્યાસ પાછળ બે ત્રણ વરસ ગાળી તે ઘેર પાછા આવ્યા ત્યારે તેમના ક્રિવચારોમાં ઘણંુ જ પરિરવત: ન થઈ ગયંુ હતંુ. હિહંદુ ધમ: ની જડ અંધશ્રદ્ધા તેમનામાંથી ઊડી ગઈ હતી. ક્રિપતાએ પુત્રને

ધાર્મિમંક બનવાને બદલે અધાર્મિમંક બનેલો જેોયો. બંને વચ્ચે વાદક્રિવવાદ થયા અને પરિરણામે રામમોહનને ઘરમાંથી રુખસદ મળી.

એ વખતે સામાળિજક પુનઃરચના માટે દેશમાં ત્રણ સંસૃ્કક્રિત વચ્ચે તુમુલ યુદ્ધ જોમ્યંુહતંુ. હિહંદુ, મુક્તિસ્લમ અને શ્ચિÂસ્તી. રામમોહનરાયે આ ત્રણે સંસૃ્કક્રિતનાં તત્વોને પચાવ્યાં

અને આજના ભારતની પ્રગક્રિતનાં પગરણ તથા પ્રસ્થાન મંડાયાં.  ગૃહત્યાગ કયા: પછી તેઓ ક્રિતબેટ પહોંચ્યા. અહીં બૌદ્ધોના ધમ: ગુરુ લામા ઉપર તેમણે ટીકા કરી આથી બૌદ્ધોનો >ોધ

તેમના પર ઊતયો:. તેમનંુ ખૂન થવાની તૈયારી હતી તેવામાં રામમોહનને નાસ જવાની સગવડ મળી. ઈ. ૧૭૯૬માં ઇસ્ટ ઇળિન્ડયા કંપીનીમાં કારકુનની નોકરી સ્વીકારી. હવે તેમને અંગે્રજીના અભ્યાસનો શોખ લાગ્યો. અંગે્રજી મૂળાક્ષરોથી કરી

મહાન લેખકોની કૃક્રિતઓનો તેમણે અભ્યાસ કયો:. ઈ. ૧૮૧૧માં ક્રિપતાની બધી મિમલકત રામમોહનને મળી. ઈ. ૧૮૧૪માં ‘ ‘ સરકારી નોકરી છોડી નીડર ધમ: ક્રિવચારોનો પ્રચાર કરવા માટે આત્મીય સભા સ્થાપી. ત્યારબાદ બ્રાહ્મોક્રિનકલ મેગેળિઝન અને

યુક્રિનટેરિરયન છાપખાનંુ શરૂ કયા� .  જુદા જુદા ધમ: પુસ્તકોનો અભ્યાસ કરતાં તેમની માન્યતા એકેશ્વરવાદમાં દ: ઢ થઈ. ઈ. ૧૮૨૮માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.

ઉપક્રિનષદો તથા વેદાંતનાં પુસ્તકોના અંગે્રજી ભાષાંતરો તેમણે પ્રળિસદ્ધ કયા� . લોકસુધારણા માટે અંગે્રજી ળિશક્ષણની આવશ્યકતા જેોનારા રામમોહનરાય પહેલા હતા. આમ તેમણે અંગે્રજી કેળવણીનાં દ્વાર ખોલ્યાં. તેમણે વાવેલાં કેળવણીનાં

બીજમાંથી જ રાષ્ ટ્ર ીયતા અને સ્વદેશીનો જન્મ થયો.  રામમોહનરાયે સતી થવાના ચાલનો સજ્જડ ક્રિવરોધ કયો:. એવામાં રિદલ્લીના બાદશાહને કંપની સાથે તકરાર થતાં ળિબ્રરિટશ

‘ ‘ પાલ: મેન્ટમાં પોતાના હક્કોનંુ પ્રક્રિતપાદન કરવા રામમોહનને રાજો નો શ્ચિખતાબ આપી ઈ. ૧૮૩૦માં ક્રિવલાયત મોકલ્યા. મ્લેચ્છોના દેશમાં જનાર એ હિહંદુનો સવ: ત્ર ક્રિતરસ્કાર થઈ રહ્યો. બ્રાહ્મણોએ અનેક શાપ આપ્ યા પણ લંડનમાં આ હિહંદુ

પંરિડતને જેોવા ને સાંભળવા લોકોની ઠઠ જોમી.  લંડનનો આ શ્રમ જીવલેણ નીવડ્યો. ઈ. ૧૮૩૩ના સપ્ ટેમ્બર માસની ૨૭મી તારીખે ળિબ્રસ્ટલમાં આ નરરત્નનંુ અવસાન થયંુ.

ઇંગ્લેન્ડમાં શ્ચિભન્ન શ્ચિભન્ન દેવળોમાં એમને માટે પ્રાથ: ના કરવામાં આવી. વત:માનપત્રોએ દુઃખદશ: ક લેખો પ્રળિસદ્ધ કયા� .  એમની અંક્રિતમ ઇચ્છા હતી, ‘ જેો મારંુ મરણ થાય તો મારા મરણસંસ્કાર શ્ચિÂસ્તી ધમ: પ્રમાણે ન કરતાં, સ્વતંત્ર સ્થાનમાં

મારો અંક્રિતમ ક્રિવમિધ કરવો.‘ તેમના મિમત્ર દ્વારકાનાથ ઠાકુરે ક્રિવલાયત જઈ તે પ્રમાણે શબને ભૂમિમદાહ કરી તેના ઉપર એક સંુદર સમામિધમંરિદર બનાવડાવ્યંુ.

રવીન્દ્રનાથ ઠાકુર

Page 45: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

જીવનમાંગલ્યનાં ગીત ગાનાર મહાકવિવ  રાષ્ ટ્ર ઘડતરના મહાન ઘડવૈયાઓ, અંધકાર ઓગાળનાર મહાદીપકો, ક્રિવશ્વના

ક્રિવશ્વકમા:ઓ, શાંક્રિતદૂતો, ક્રિવજ્ઞાનવીરો અને સાક્રિહત્યસ્વામીઓમાં કક્રિવવર રવીન્દ્રનાથ ઠાકુરની પ્રક્રિતભા માગ મુકાવે એવી છે. બંગાળના સુપ્રળિસદ્ધ ઠાકુર પરિરવારમાં એમનો

જન્મ. ઈ. ૧૮૬૧ના મે માસની ૭મી તારીખે કલક@ાના જેોડાસાંકો લ@ાના ક્રિનવાસસ્થાનમાં થયો. ક્રિપતા મહર્મિષં દેવેન્દ્રનાથ બ્રહ્મોસમાજના નેતા હતા. તેમનંુ ઘર

એટલે સરસ્વતી અને લક્ષ્ મીનંુ સંગમસ્થાન.  બાલ રવીન્દ્રનંુ ળિશક્ષણ ઘર આગળ ખાનગી અ~યાપકો દ્વારા જ થયંુ હતંુ. સાત વષ: ની વયે તેમણે પોતાનંુ પ્રથમ કાવ્ય લખ્યંુ હતંુ. ક્રિપતા દેવેન્દ્રનાથ પોતાના બોલપુર ક્તિસ્થત એકાંત સ્થાન પર બાળક રવીન્દ્રને લઈ જતા. એકવાર ક્રિહમાલય યાત્રા પણ

કરાવી. આ સવ:ની અસર રવીન્દ્રના કક્રિવહ્રદય પર ઘેરી પડી. ૧૭મે વષ5 વધુ અભ્યાસ માટે તેમને ઇંગ્લેન્ડ મૂકવામાં આવ્યા. અહીં અંગે્રજી ભાષા અને સાક્રિહત્યનો ઘક્રિનષ્ ઠ

અભ્યાસ કયો:.  ‘ ‘ ‘ ‘ ઇંગ્લેન્ડથી આવ્યા પછી તેમની રચનાઓ સાધના અને બંગદશ: ન વગેરે

સામમિયકોમાં પ્રળિસદ્ધ થવા લાગી. ૨૨ વષ:ની ઉંમરે તેમનાં લગ્ન મૃણાળિલની દેવી સાથેથયાં. ઈ. ૧૯૦૧માં બેલાપુરની જમીન પર રવીન્દ્રનાથે શાંક્રિતક્રિનકેતનની સ્થાપના કરી. પછીથી તે સંસ્થા ક્રિવશ્વભારતી

ક્રિવશ્વક્રિવદ્યાલયના નામથી પ્રળિસદ્ધ બની. આજે પણ ક્રિવશ્વભરમાંથી અનેક ળિશષ્ યો અહીં અભ્યાસાથ5 આવે છે. વચ્ચેના ગાળામાં ક્રિપતા, પત્ની અને બે સંતાનોનંુ મૃતુ્ય થતાં તેમના રિદલને મોટો ધક્કો લાગ્યો પરંતુ સાક્રિહત્યસાધનાનો પ્રવાહ અક્રિવરત

ચાલુ રહ્યો. ઈ. ૧૯૦૫ના બંગભંગ આંદોલન વખતે તેમનંુ રચેલંુ રાષ્ ટ્ર ગીત પૂરા દેશમાં ગવાતંુ હતંુ. ગાંધીજી અને રવીન્દ્રનાથ વચ્ચે સ્નેહભયો: ગાઢ સંબંધ હતો. ‘ ‘ ‘ ‘ ગાંધીજીએ રવીન્દ્રનાથજીને ગુરુદેવ બનાવ્યા અને રાષ્ ટ્ર ના પહેરેગીર તરીકે સંબોધન

કયુ� . ઈ. ‘ ‘ ૧૯૧૩માં લખાયેલ કાવ્યરચના ગીતાંજળિલ માટે તેમને નોબલ પુરસ્કારથી સન્માક્રિનત કરવામાં આવ્યા હતા. અનેક

દેશોમાં ફરી તેમણે વ્યાખ્યાનો આપ્ યાં હતાં. અનેક માનદ ઉપામિધઓથી તેમને ક્રિવભૂમિષત કરવામાં આવ્યા હતા. કક્રિવતા ઉપરાંત તેમણે નવલકથાઓ પણ લખી છે. ‘ ‘જેમાં ગોરા , ‘ ‘ઘરેબાક્રિહરે , ‘ ‘ રાજર્મિષં વગેરે મુખ્ય છે. તેમના સાક્રિહત્યનો અનુવાદ

અનેક ગુજરાતી સાક્રિહત્યસેવીઓએ કયો: છે. તેઓ અચ્છા અશ્ચિભનેતા, સારા મિચત્રકાર અને બળિલષ્ ઠ ચિચંતક હતા. ઈ. ૧૯૪૦થી ગુરુદેવની તળિબયત કથળવા માંડી. તેમને આરામ લેવાની સલાહ અપાઈ પરંતુ તેમણે સાધના છોડી નક્રિહ. ઈ. ૧૯૪૧ના ઑગસ્ટ માસની ૭મી તારીખે તેમનંુ દેહાવસાન થયંુ. ‘ ‘ જનગણમન અમિધનાયક રાષ્ ટ્ર ગીતના રચમિયતા

ક્રિવશ્વઅમિધનાયકને મળવા ક્રિવદાય થયા.  ‘ ‘ ળિબ્રરિટશ સરકારે તેમને નાઇટહૂડથી નવાજી સર નો શ્ચિખતાબ આપ્ યો હતો પરંતુ જળિલયાંવાલા બાગની >ૂર કત્લેઆમથી

પ્રકોપ અનુભવી આ ઇલકાબ તેમણે સરકારને પરત કયો: હતો. માનવ- આત્માને કક્રિવવર મધુર અને સંુદર સ્પશો: દ્વારા સુસંસ્કૃત, સૂક્ષ્ મગ્રાહી, રળિસક, ઉન્નત, પક્રિવત્ર અને રિદવ્ય બનાવવા

માગતા હતા.  તેમની કક્રિવતાએ પ્રકૃક્રિતની એકેએક છટાને શબ્દે શબ્દે કંડારી છે. ટાગોરની કક્રિવતામાં પ્રકૃક્રિતએ પોતાના ઘંૂઘટની પાછળ હ્રદયના કોઈ ભાવને ગંૂગળાવ્યો નથી. તેમની કક્રિવતામાં કેટલાંયે અકળ આકાશો ખૂલતાં જ આવે છે. પૂરેપૂરો ઉઘાડ થયો

હોય તોપણ એની રહસ્યમયતાનો સ્પશ: અનેરો હોય છે. આતી તેમની કક્રિવતા તપઃપૂત લાગે છે અને કક્રિવને ઋમિષ સમોવડા દેખાડે છે.

@વાતંત્ર્યસંગ્રામના સેનાની નાનાસાહેબ પેશ્વા : જન્મ જયંવિત

પ્રબળ એવી ળિબ્રરિટશ સલ્તનતનાં મૂળ થોડા કાળ માટે પણ ભારતની ભૂમિમમાંથી સ@ાવનના સ્વાતંત્રયયુદે્ધ હચમચાવી નાખ્યાં હતાં. એ સ્વાતંત્ર્યયુદ્ધની યોજના, ગુપ્ ત

સંગઠન તથા સંચાલન કરનાર અગ્રણીઓમાંના એક નાનાસાહેબ મૂળ તો માધવરાવ નારાયણ ભટ્ટના પુત્ર. એમનો જન્મ માથેરાન પાસે આવેલા વેણુ ગામમાં ઈ. ૧૮૨૪ની

આઠમી રિડસેમ્બરે થયેલો. એમનંુ મૂળ નામ ઘોંડોપંત. અંગે્રજેોએ પેન્શન પર ઉતારેલા બીજો બાજીરાવ પેશ્વાએ તેમને દ@ક લીધા હતા. પણ બાજીરાવના અવસાન પછી,

તેનંુ વળિસયતનામંુ સ્પષ્ ટ હોવા છતાં અંગે્રજેોએ નાનાસાહેબના હક્કો ખંૂચવી લીધા. આમ નાનાના મનમાં અંગ્રેજેોને ક્રિહન્દમાંથી નામશેષ કરી નાખવાનો સંકલ્પ કરવાનંુ કારણ ઊભંુ થયંુ. નાનાના હ્રદયમાં ભભૂકેલા એ ભડકાએ ચોરિદશ આગ ચાંપવા

માંડી. 

Page 46: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

હિહંદુ- મુસલમાનોએ એકત્ર થઈને અંગે્રજેોને ભારતમાંથી હાંકી કાઢી, વૃદ્ધ બાદશાહ બહાદુરશાહને રિદલ્હીની ગાદીએ બેસાડી નવેસરથી શાસન- પ્રારંભ કરવા માટે દેશવ્યાપી એક ગુપ્ ત સંગઠન ઊભંુ કરવાનો ક્રિનરધાર કયો:. ઈ. ૧૮૫૭નંુ પ્રથમ સપ્ તાહ

ક્રિવપ્ લવ માટે નક્કી કયુ� . પરંતુ મેરઠમાં ધાયા: કરતાં વહેલંુ બંડ થયંુ ને યોજના વણસવા લાગી. નાનાએ ધીરજ રાખી અંગે્રજેો સાથે એટલો તો સારો વતા: વ દાખવ્યો કે તેમના પર ક્રિવશ્વાસ મૂકી અંગ્રેજેોએ તેમને કાનપુરનો ખજોનો અને દારૂગોળાનો ભંડાર સાચવવા સોંપ્ યો. વગર મહેનતે આ બધંુ મેળવી નાનાએ ચોથી જૂનની મધરાતે સંકેતાનુસાર બંડ શરૂ કરી કાનપુર દબાવ્યંુ અને પહેલી જુલાઈએ ળિબઠુર જઈ ત્યાં ક્રિવમિધસર પેશ્વાની ગાદીએ બેઠા. પરંતુ જનરલ હેવલોક પાછો કાનપુર પર

ચઢી આવતાં તેમને જોતે મેદાન છોડવંુ પડયંુ. અંગે્રજેોના ળિશસ્તબદ્ધ ને જેોરદાર ધસારા સામે તે ટકી શક્યા નક્રિહ. ઉ@રો@ર બધી લડાઈઓ બંડખોરો ગુમાવતા ગયા. 

ળિશસ્તબદ્ધ અંગે્રજેોએ યુદ્ધ આપવંુ મુશ્કેલ હોઈ નાનાએ ગેરીલા છાપા મારવા માંડ્યા ને સાધનસામગ્રી તથા માણસોની અછતના કપરા કાળમાં પણ બંડ ચાલુ રાખ્યંુ. અંતે ૧૮૫૮ની ૧૩મી જૂને હજોરો સ્વયંસેવકો લઈ બાલાસાહેબ,

ક્રિવલાયતશાહ ને અલીખાં મેવાતી આરિદ નેતાઓ સાથે નાનાએ લખનૌ પર છેલ્લો હલ્લો કયો:. તેમાં અપ્રક્રિતમ બહાદુરી બતાવવા છતાં આખરે તોપોને કારણે અંગે્રજેો જીતી ગયા. આ જબરી ળિશકસ્ત ખાધા પછી પણ નાનાએ અવારનવાર

હલ્લા કરી બીજો છ માસ સુધી અંગ્રેજેોને તોબાહ પોકરાવી. આખરે જ્યારે યુદ્ધ અશક્ય જ થઈ પડ્યું ત્યારે ઈ. ૧૮૫૯ના એક્રિપ્રલમાં મદદની આશાએ તે નેપાળ ગયા. પણ ત્યાં તો ઊલટંુ રાણા જંગબહાદૂરે એમના >ાશ્ચિન્તકારી સાથીદારોને

પકડાવવામાં અંગે્રજેોને સગવડ આપી. તેમાં ઘણા માયા: ગયા, ઘણા કેદ પકડાયા અને કેટલાય જંગલોમાં ચાલ્યા ગયા. એમાં નાનાસાહેબ પણ ગુમ થયા. આ પછી તેમનંુ મૃતુ્ય ક્યાં અને ક્યારે થયંુ તે હજુ અચોક્કસ છે.

@વામી આનંદ - સંસ્કારત્યાગી સાધુ અને સાવિહત્યકાર

સૌરાષ્ ટ્ર ના ઝાલાવાડમાં આવેલા ળિશયાણી ગામમાં, ઔરિદચ્ય બ્રાહ્મણ કુટંુબમાં ઈ. ૧૮૮૭માં રામચંદ્ર દવે (ક્રિદ્વવેદી) ને ત્યાં એમનો જન્મ. ત્યારનંુ એમનંુ નામ હિહંમતલાલ.

માતાક્રિપતાએ ગોઠવેલા લગ્નની બેડીમાંથી છટકી તે ક્રિકશોરવયે ઘર છોડીને નીકળી ગયા હતા. ત્યારપછી સાધુસંતોનાં મંડળોમાં ફરતાં ફરતાં તે ક્રિહમાલયનાં પહાડી

તીથ:સ્થાનોમાં ફરી વળ્યા હતા. તે દરમિમયાન સાધુઓ અને યોગીઓના સંસગ:માંઆવ્યા. તેઓ દેશની અનેક ભાષા બોલી શકતા હતા. જેવંુ શુદ્ધ ગુજરાતી તેવંુ જ

મરાઠી પણ તે શુદ્ધ અને અસ્ખળિલત રીતે બોલતા. હિહંદી, બંગાળી પણ છૂટથીબોલતા. જેટલંુ તે સાધુ- સંન્યાસીમાં ફયા: હતા તેટલંુ જ તે સ્વરાજના તીખા-

તમતમતા જહાલ નેતાઓ અને પત્રકારોમાં પણ ભળ્યા હતા. ખુદ લોકમાન્ય રિટળકની સાથે પણ ઓળખાણ હતી. ‘ ‘ રિટળકનો ગ્રન્થ ગીતા રહસ્ય તેમને એટલો

ગમ્યો કે તેનંુ ગુજરાતી ભાષાંતર તેમણે કરી નાખ્યંુ.  ‘ ‘ ગાંધીજીએ નવજીવન સાપ્ તાક્રિહક ચલાવવાનંુ નક્કી કયુ� . પે્રસનંુ કામ ચાલુ થયંુ પરંતુ

ભારણ એટલંુ વધવા લાગ્યંુ કે પહોંચી વળાતંુ નક્રિહ. આ ભીડને વખતે ગાંધીજીને સ્વામી આનંદ યાદ આવ્યા. ગાંધીજીએ એમને બોલાવી લીધા અને નવજીવન સાથે જેોતરી દીધા. ઈ. ૧૯૧૯થી ઈ. ‘ ‘ ‘ ૧૯૨૨ સુધી એમણે નવજીવન અને યંગ ઇળિન્ડયાનંુ

તંત્રસંચાલન કયુ� હતંુ. યંગ ઇળિન્ડયામાં ત્રણ ઉગ્ર લેખો આવતાં સરકારે ગાંધીજીને, શંકરલાલ બેકરને અને સ્વામી આનંદનેજેલ- સજો કરી હતી. 

નાનપણથી જ સેવાવૃળિ@ની મોક્રિહની એમની પાસે હોવાથી તેઓ આત્મોન્નક્રિતના અનેક પ્રસંગો સહેજે મેળવતા. દરેક પ્રસંગનો ભરપૂર લાભ લેવાની આવડત તેમનામાં પૂરેપૂરી હતી. બીજોનંુ દુઃખ જેોઈ જેનંુ હ્રદય સહેજે પીગળે છે તેના જીવનમાં બહુ

જલદીથી >ાશ્ચિન્ત થાય છે. સ્વામી આનંદના રાજકારણનંુ રૂપાંતર ધાર્મિમંકતામાં થયંુ. અને મિમત્રપ્રેમનો ક્રિવકાસ થઈ તેનંુ રૂપાંતર ગરીબોની દાઝમાં થઈ ગયંુ. 

ધાર્મિમંક સાધના કરવા તે ક્રિહમાલય ગયા ત્યારે ગાયત્રી પુરoરણ કયુ� . તેમણે આમ ક્રિનવૃળિ@માગ: તો સ્વીકાયો: પણ પ્રવૃળિ@ની કંબલ બાબાને છોડે તેવી નહોતી. અહીંની એક સ્કૂલમાં ક્રિવદ્યાથી:ઓને ભણાવવાનંુ શરૂ કયુ� . ધાર્મિમંક સાક્રિહત્યનંુ અ~યયન કરતાં કરતાં બંક્રિકમચંદ્ર, એમસ:ન, વૉલ્ટ મિવ્હટમન, ળિબક્રિપ નચંદ્ર પાલ, અરહિવંદ ઘોષ, લાજપતરાય, હરદયાળ વગેરેનંુ અને વગેરે ક્રિવષેના સાક્રિહત્યનંુ મનન કયુ� . કુમાર સ્વામી, ભમિગની ક્રિનવેરિદતા, ક્રિવવેકાનંદ અને રામતીથ: નાં લખાણોનંુ અનેક વાર

પારાયણ કયુ� . ઈ. ૧૯૨૮ની બારડોલી લડતમાં તેમણે સરદાર પટેલના સે>ેટરી તરીકે કામ કયુ� . ઈ. સ. ૧૯૩૦માં મીઠાસત્યાગ્રહમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવ્યો. ઈ. ૧૯૪૫થી ૧૯૪૭માં દળિક્ષ ણ ગુજરાતના આરિદવાસીઓની સેવા

કરી. ભારતના ભાગલા પડતાં ક્રિહમાલયમાં આલ્મોડા અને કૌસાનીમાં આશ્રમ સ્થાપીને રહ્યા.  તેમની પ્રક્રિતભા જબરદસ્ત હતી. તેમનંુ વ્યક્તિક્તત્વ તેજસ્વી, સમૃદ્ધ અને પ્રજ્ઞાવંત હતંુ. પ્રાણવાન અને પ્રવાહી ગદ્યના તેમજ

સંમોહક શૈલીના તે સ્વામી હતા. ક્રિવfયતા એ છે કે સ્વામી આનંદે શાળા- કૉલેજમાં ગયા વગર આ ળિસળિદ્ધ મેળવી હતી. પોતે લખે છે, ‘ ઉમર આખી મંે કંઈ ને કંઈ આછંુપાતળંુ લખ્યંુ પણ કશંુ ગ્રન્થસ્થ કરવા ન દીધંુ. મારો વેપલો વગર મૂડીનો. મૂળે હંુ અભણ. બચપણથી જ ઘેરથી ભાગી સારા- નરસા સાધુ- બાવાઓની દુક્રિનયામાં ખોવાઈ ગયેલો. સાધુની જમાતે મને

Page 47: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

બે નરવા સંસ્કાર આપ્ યા. ‘ ‘ એક એ કે ક્રિવદ્યા વેચાય નક્રિહ અને બીજેો સંસ્કાર સાધુ દો રોટી અને એક લંગોટી નો હકદાર. એથી વધુ સમાજ પાસેથી તે લે તે અણહકનંુ, હકબહારનંુ. સ્વામી આનંદ કહેતા, ‘ અસંખ્ય સ્વજનો, મિમત્રો, ળિજવવગ

સાથીઓને ક્રિવદાય કયા: . સિજંદગી વસમી થઈ ગઈ. દુક્રિનયાનો ઓદ્ધાર કરવાના લહાવા- ઓરિરયા બધા વીત્યા. ળિબસ્તર બાંધી, રિટક્રિકટ કપાવી વરસોથી પ્ લૅટફારમ પર બેસી રહ્યો છંુ. પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.‘ 

ઈ. ૧૯૭૬ના જોન્યુઆરીની ૨૫મી તારીખે ૮૯ વષ: ની વયે એ કમબખત ગાડી આવી અને મંુબઈમાં હ્રદયરોગના હુમલાથી અવસાન થયંુ. ગાંધીજીના સહવાસમાં સેવાધમ:ના દીળિક્ષ ત બનેલા સ્વામી સિજંદગીના આરંભકાળે અભણ અને અબુધ હતા. તપoયા: કરી કરીને તેઓ અનાસક્ત, અપરિરગ્રહી, જ્ઞાની અને પ્રબુદ્ધ થયા. પોતાનાં તપ, તેજ તથા સકલ સંમિ~ધઓનો સમાજને પૂરેપૂરો લાભ આપીને તેના ઉઋણ થઈને પરલોકે સંચયા: . 

એમનંુ ગદ્ય ઘડાયેલંુ ગદ્ય છે. તેના ઘડતર પાછળ જીવનનો એક વ્યાપક અને ક્રિવરાટ, ઊંડો અને અશ્ચિખલાઈભયો: અનુભવ પડ્યો છે. તેમણે અનેક પાત્રો અને અનેક પરિરક્તિસ્થક્રિતઓ ક્રિવષે લખ્યંુ છે. ભાષણની ભાષા એવી કે વાતાવરણ અને એ

વાતાવરણમાં વસતાં પાત્રો પ્રમાણે તમામ છટાઓ વ્યક્ત થાય.

ટૉલ્સટૉય - પ્રલિસદ્ધ રૂસી ઉપન્યાસકાર

રળિશયાના તુલા પ્રાંતમાં આવેલી યાસ્નાયા પોળિલયાનાની જોગીરમાં મહાન પીટરે સ્થાપેલા એક ઉમરાવ કુટંુબમાં કાઉન્ટ ક્રિનકોલાસ ટૉલ્સટૉય અને ક્રિપ્રને્સસ મેરી

વૉલ્કોન્સ્કી નામના દંપતીને ત્યાં ઈ. ૧૮૨૮ના ઑગસ્ટની વીસમીએ લીઓ ટૉલ્સટૉયનો જન્મ થયેલો. બે વષ:ની વયે માતાની અને નવ વરસે ક્રિપતાની હંૂફ

ગુમાવતાં લીઓ અને ભાંડરડાં દૂરની એક સગી તાત્યાનાને ત્યાં ઊછેરવા લાગ્યાં. તાત્યાના ધર્મિમષં્ ઠ હતી અને અક્રિતમિથસત્કાર માટે પંકાયેલી હતી. તેના પે્રમાળ સ્વભાવને કારણે માતાની ખોટ સારી પેઠે પુરાઈ. 

લીઓ ભણવામાં તદ્દન ઠોઠ હતો. તેના ળિશક્ષકો કહેતા, ‘ લીઓને ભણવા માટેની ઇચ્છા કે શક્તિક્ત કંઈ જ નથી.‘ પરંતુ ળિશક્ષકોને દેખાતો અભાવ લીઓમાં નાનપણથી

જ જુદે માગ5 વળી ગયેલો. તરુણાવસ્થાથી જ લીઓ તત્વજ્ઞાન ભણી વળ્યો અને ‘ એણે એવો સાર તારવ્યો કે જેમાં સંપૂણ: શ્રદ્ધા મૂકી શકાય એવંુ કશંુ છે જ નક્રિહ.‘ ત્યારે તેની ઉમર ૧૯ વષ:ની. જગતમાં સવ: કાંઈ ક્રિનઃસાર છે એવી માન્યતાથી બેચેન

ટૉલ્સટૉયને કઝાનની યુક્રિનવર્સિસંટીમાં પ્રવેશ મેળવ્યા બાદ ફ્રેન્ચ લેખક રૂસોની કૃક્રિતઓ હાથમાં આવી. એ કૃક્રિતઓના વાચને એને મુગ્ધ બનાવી દીધો. એના ક્રિવચારોથી

‘ ‘ પ્રભાક્રિવત થઈ તેણે પોતાની પ્રથમ નવલકથા એક રળિશયન જમીનદાર લખી.  યુક્રિનવર્સિસંટીની છેલ્લી પરીક્ષા ન આપી શકનાર લીઓ ક્રિનઃસારતાના બોજોથી દબાઈ

કુછંદે ચડ્યો. જુગારનંુ દેવંુ ન ચૂકવી શકતાં તે કૉકેસસ નાસી ગયો અને લશ્કરમાં જેોડાયો. તે્રવીસ વષ: નો જુવાન લીઓ ગળાડૂબ ક્રિવલાસમાં મસ્ત બન્યો. સાથોસાથ સાક્રિહત્યકૃક્રિતઓ પણ બહાર પાડતો રહ્યો. આત્મકથાનાત્મક કૃક્રિતઓ

‘ ‘બાળપણ , ‘ ‘ કુમારવય અને યુવાની બહાર પડી. ઈ. ૧૮૫૩માં રળિશયા અને તુકી: વચ્ચે થયેલ >ીમિમયન યુદ્ધને તેણે વાસ્તક્રિવક રીતે ક્રિનહાળ્યું. પછી તો ખુદ યુદ્ધની સામે ક્રિવશ્વવ્યાપી યુદ્ધ જગાવવાનો સંકલ્પ કયો:. ઈ. ૧૮૫૬માં સૈક્રિનક તથા

લેખક તરીકે તે ક્રિવખ્યાત થયેલો. પીટસ:બગ: (લેક્રિનનગ્રાદ) આવી અગ્રગણ્ય સાક્રિહત્યકારોનો સંસગ: સા~યો પણ બહુ ફાવ્યંુનક્રિહ. આ ગાળામાં તેની માનળિસક ક્તિસ્થક્રિત બહુ ક્રિવષમ હતી. આપઘાત કરવાનો ક્રિવચાર તે કરવા લાગ્યો. તેવામાં ઈ. ૧૮૬૨માં

૩૨ વષ:ની વયે ૧૮ વષ: ની સોરિફયા સાથે લગ્નગં્રમિથથી જેોડાયો. ટૉલ્સટૉયની સઘળી માનળિસક અશાંક્રિત દામ્પત્યસુખમાં ડૂબીગઈ. 

‘ ‘ ટૉલ્સટૉયની બે મહાન કૃક્રિતઓ જંગો અમન ( વૉર ઍન્ડ પીસ) ‘ ‘ તથા આના કોરેક્રિનના આ સુખી ગાળા દરમિમયાન જલખાયેલી. આ બે નવલકથાઓ દ્વારા જગતસાક્રિહત્યને તેણે પોતાના ઉ@માંશનંુ પ્રદાન કયુ� છે એમ કહી શકાય. પછી તેને

સાક્રિહત્યસજ:ન પ્રતે્ય વૈરાગ્ય આવ્યો. હવે તેને સત્યના સંદેશવાહક બનવાનંુ મન થયંુ. પરિરવાર ન ઇચ્છતો હોવા છતાં પણ તે પયગંબર સમ બન્યો. ‘ ‘ પોતાની છેલ્લી નવલકથા પુનરુત્થાન (રીસેરેકશન) આ અરસામાં લખાયેલી. સિજંદગીની છેલ્લા દાયકામાં એણે જે સામાળિજક, રાજકીય અને નૈક્રિતક આદશો:નો પ્રચાર કરવા માંડેલો તે આ જગતમાં વ્યવહારુ બનવાની

ઘણી ઓછી ક્ષમતા ધરાવે છે. સવ: નો ત્યાગ કરનાર લીઓ ઈ. ૧૯૧૦ના ઑક્ટોબરની ૨૮મીએ પ્રભાતના પાંચ વાગ્યે ઘર છોડી બહાર નીકળી પડ્યો. ૮૨ વષ: નો એ વૃદ્ધ એક સ્થળેથી બીજે સ્થળે ભટકતો રહ્યો. ત્યારપછી થોડા જ રિદવસોમાં એટલે કે નવેમ્બરની ૨૦મી, ઈ. ૧૯૧૦ના રોજ નાની બીમાર બાદ એક રેલવેસ્ટેશન પર તેણે પોતાનો દેહ છોડ્યો. પત્નીને

Page 48: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

લખેલા પત્રની છેલ્લી પંક્તિક્તઓ હતી : ‘ આજસુધી તમે મારા માટે જે કાંઈ કયુ� છે તેનંુ fરણ મને સદૈવ રહેશે. ક્રિપ્રય સોરિફયા, છેલ્લી સલામ. - ‘લીઓ ટૉલ્સટૉય

ઓમકારનાથ ઠાકુર - સુપ્રલિસદ્ધ ભારતીય સંગીતજ્ઞ પંરિડત ઓમકારનાથ ઠાકુરની પ્રક્રિતભા અને પુરુષાથ: વડે સંગીતની રિદશામાં આપણે

ઊજળા છીએ.  આણંદ તાલુકાના જહાજ ગામે પ્રણવોપાસક ગૌરીશંકર ઠાકુરને ત્યાં ઈ. ૧૮૯૭ના જૂનની ૨૪મીએ પંરિડતજીનો જન્મ થયો. ભરૂચમાં નમ: દા તટે ક્રિપતાએ બાંધેલી

મઢૂલીમાં એ ઊછયા: . બાળપણથી જ એ સંગીત પાછળ ઘેલા હતા. ડંુગાજી નામના એક પારસી ગૃહસ્થે સંગીતાચાય: ક્રિવષ્ ણુ રિદગંબરના મંુબઈ ખાતેના ગાંધવ:

મહાક્રિવદ્યાલયમાં ઓમકારનાથને સંગીતના અભ્યાસ માટે મૂક્યા. આયુષ્ યના વીસમાં વષ5 એમના ગુરુએ એમને લાહોરના ગાંધવ: મહાક્રિવદ્યાલયના આચાય: પદે ક્રિનયુક્ત

કયા: . રાતરિદવસ પંરિડતજીને હૈયે સંગીતના ઉદ્ધારની તમન્ના વસતી રહેતી. એમના પુરુષાથ: થી સંગીત ક્રિવષેની આદરબુળિદ્ધ પ્રજોમાં વધી. પોતાના ઊંચા આદરણીય

સંસ્કારી વ્યક્તિક્તત્વથી અને વાક્પ્રભાવથી તથા બુળિદ્ધપ્રભાવથી એમણે સંગીતકલાનંુ માન અનેકશઃ વધાયુ� . 

એમનો કંઠ બુલંદ છતાં કણ: ક્રિપ્રય હતો. એમનંુ ગળંુ ઝીણામાં ઝીણો અને બુલંદમાં બુલંદ અવાજ કાઢી શકતંુ અને ચાર સપ્ તકમાં ફરી શકતંુ. કોઈ પણ મોટી સભાનો

દરેક સભાજન વગર મહેનતે એમને સાંભળી શકે એવો જેોરદાર અને વેધક અવાજ તેઓ ધરાવતા. અવાજની કુદરતી બળિક્ષ સ અને ક્રિવદ્વ@ાનો અસાધારણ સંયોગ એમનામાં થયો હતો. 

પંરિડતજીનંુ ગાયકીનંુ પુરાણંુ ને મશહૂર ઘરાણંુ હદુખાં હસનખાંનંુ. તેઓ ખાસ કરીને ખ્યાલના ગાયક હતા. દોઢ બે કલાક સુધી વૈક્રિવ~યપૂણ: રીતે એક જ રાગ ગાઈને તે રાગનંુ હૂબહૂ સ્વરૂપ ખડંુ કરનાર ક્રિહન્દુસ્તાનની ગણીગાંઠી વ્યક્તિક્તઓમાંના

પંરિડતજી એક હતા. ભાવવાહી સંગીત સાંભળવાની ળિજજ્ઞાસાવાળાને પ્રો. ખરે પંરિડત ઓમકારનાથનંુ જ નામ બતાવતા. રિદલીપકુમાર રૉયે એમનંુ ભાવપૂણ: સંગીત સાંભળી એમની પાસે અભ્યાસ કરવાની ઇંતેજોરી બતાવી હતી. 

સંગીતના આરંભમાં સામાન્ય રીતે પાંચસોથી હજોર શ્રોતા હોય પણ જ્યારે ભૈરવી રાગ ગવાય ત્યારે માંડ પચાસ રહે. પરંતુ પંરિડતજીના જલસામાં સંેકડોની સંખ્યામાં માણસો ભૈરવી માણવા હાજર રહેતા. ‘ ‘પગ ઘંુઘરંુ બાંધ મીરાં નાચી રે , ‘જેોગી,

મત જો, ‘ ‘ ‘ મત જો કે મંે નક્રિહ માખન ખાયો તેમનાં અક્રિતપ્રળિસદ્ધ ગીતો છે.‘  પંરિડતજીની સાધના પણ અદ્દભૂત હતી. ખાસ રીતનંુ ળિશક્ષણ ન મળ્યા છતાં સંસ્કૃત, અધ:માગધી, ક્રિહન્દી, નેપાળી, અંગે્રજી,

બંગાળી, ઉદૂ: વગેરે ભાષાઓનો તેમણે અભ્યાસ કયો: હતો. તેમને પદ્મશ્રી, ડી. ળિલર્ટ્સ., રણળિજતરામ સુવણ: ચંદ્રક વગેરે બહુમાનથી નવાજવામાં આવ્યા હતા. 

ક્રિવમિધનંુ વૈમિચત્ર્ય એ હતંુ કે જેણે છૂટે હાથે પંરિડતજીના ગળામાં મધુરતા પીરસી હતી તેણે તેમનાં પાછલાં વષો:માં વાચા ઉપર જ રોગનો હુમલો કયો: ! ઈ. ૧૯૬૭ના રિડસેમ્બરની ૨૯મી તારીખે તેમનો સ્વગ: વાસ થયો. આજે એમનો ક્ષરદેહ ક્રિવલીન થયો છે પણ ભારતીય સંગીતમાં તેમણે કરેલંુ અપ:ણ એ મહામૂલો વારસો છે.

વલ્લભાચાય� - પુવિzમાગી� ભક્તિ;તપરંપરાના પ્રવત� ક પ્રાચીનકાળથી વૈરિદક દેવ ક્રિવષ્ ણુની ઉપાસના થતી આવી છે. ભાગવત ધમ:માં ક્રિવષ્ ણુ,

નારાયણ અને વાસુદેવ એક જ ગણાયા છે. ક્રિવષ્ ણુના અનુયાયીઓ વૈષ્ ણવોકહેવાયા. પરંતુ કાળ>મે ક્રિવષ્ ણુના અવતાર મનાતા વાસુદેવ કૃષ્ ણની આરાધના થવામાંડી. છેવટે કૃષ્ ણને જ સવ: સ્વ માની વૈષ્ ણવ સંપ્રદાયનો ભક્તિક્તમાગ: પૂણ:તઃ ક્રિવકાસપામ્યો. વૈષ્ ણવ સંપ્રદાય ગુજરાતમાં મહદ્ અંશે વલ્લભાચાય: ના સંપ્રદાયથી

ઓળખાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં આજે પણ જેનો ક્રિવશાળ અનુયાયીવગ: છે ‘ ‘ તે પુક્રિ§માગ: ના સ્થાપક, અમિગ્નના અવતાર મનાતા વલ્લભાચાય: નો જન્મ આંધ્ર

પ્રદેશના કાંકર પરગણામાં એક નાનકડા પવ: ત પાસે હાલ નષ્ ટ થયેલા નાના ગામડામાં ઈ. ૧૪૭૯માં એટલે કે ક્રિવ. સં. ૧૫૩૫ના ચૈત્ર વદી ૧૧ને રોજ રામિત્રની ૬

ઘડી અને ૪૪ પળના શુભમુહૂત5 થયો. ક્રિપતા લક્ષ્ મણ ભટ્ટ અને માતા તે ક્રિવજયનગર(ક્રિવદ્યાનગર) ના રાજોના પુરોક્રિહતની પુત્રી યલ્લમાગારુ. તે દંપતીએ ૧૦૦ સોમયજ્ઞ

પૂરા થતાં કાશીમાં જઈ સવાલક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કયો:. લક્ષ્ મણ ભટ્ટને પ્રબળ શ્રદ્ધા હતી કે આ સોમયજ્ઞ પૂરા થતા હોઈ કુળમાં અવશ્ય દેવાંશી

પુરુષનો જન્મ થશે.  કાશીમાં યવનોનો ત્રાસ હોવાથી વતન પાછા ફરતાં સગભા: યલ્લમાગારુને મહાનદીના

Page 49: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ક્રિકનારાના પ્રદેશમાં ચંપારણ્યમાં સાતમા અધૂરા માસે પુત્રજન્મ થયો. જન્મસમયે બાળક ક્રિનoેતન હોવાથી મૃત માનીને શમીવૃક્ષની બખોલમાં મૂકી દીધો. સવારે બાલકને વૃક્ષની બખોલમાં હષ:થી રમતો જેોઈ માતાના આનંદની કોઈ સીમા ન

રહી. ત્યાંથી વતન પહોંચી લક્ષ્ મણ ભટ્ટે યજ્ઞ અને જોતકકમા: રિદ સંસ્કાર પતાવી ફરીથી કાશીક્રિનવાસ કયો:. બાળક વલ્લભની વય ત્યારે ચાર વષ: ની હતી. તેની પ્રક્રિતભા આંજી નાખે તેવી હતી. એમની બુળિદ્ધપ્રભા સૌ કોઈને આકષ:તી હતી.

પાંચ વષ: અને ત્રણ મક્રિહને ક્રિપતાએ અક્ષરારંભ કરાવ્યો. પોતાનો પુત્ર દેવાંશી હોવાની પરમ શ્રદ્ધાએ સાતમે કે આઠમે વષ5 યજ્ઞોપવીતસંસ્કાર કરવાને બદલે પાંચમે વષ5 ઉપવીતસંસ્કાર કરાવ્યો. સાતમે વષ5 ક્રિપતાએ વલ્લભને ગોપાલમંત્રની દીક્ષા

આપી. કાશીમાં વલ્લભને અનેક સંતો- ક્રિવદ્વાનો સાથે પરિરચય થયો. વેદ, વેદાંગ, ગીતા, ભાગવત્ ઇત્યાદી ગ્રન્થોના મનનથી એમની ક્રિવચારશક્તિક્ત સંપૂણ: તાઃ ખીલી. 

ક્રિવ. સં. ૧૫૫૦માં લક્ષ્ મણ ભટ્ટ સકુટંુબ યાત્રાએ નીકળ્યા ત્યારે ચૈત્ર વદ નોમને રિદવસે તે અક્ષરધામ પધારી ગયા. વલ્લભાચાય: ની ઉમર ત્યારે ૧૬ વષ:ની વૈષ્ ણવ અને શૈવ ઉભય સંપ્રદાયોનંુ ઊંડાણથી અ~યયન કરી ભાગવતધમ: તત્વને

જનસમાજમાં પ્રચળિલત કરવાની મનીષાએ, માતાની આજ્ઞા લઈ તીથા: ટને નીકળ્યા. સાદંુ, સદાચારીને સંયમી જીવન જીવનારા વલ્લભાચાય5 પરિરભ્રમણમાં લોકોની પ્રીક્રિત સંપાદન કરી હતી. પ્રવાસમાં ક્રિવરામસ્થાનોએ તેઓ ભાગવત- પારાયણ

કરતા. એમણે જ્યાં જ્યાં ભાગવત- ‘ ‘ પારાયણ કરી તે સ્થાને fરણરૂપ બેઠક રાખવામાં આવેલી છે.  પુક્રિ§માગ: માં મહાપ્રભુજીની ૮૪ બેઠકો છે જે આજે પણ પક્રિવત્ર લેખવામાં આવે છે. ક્રિવજયનગરના રાજોએ એમની ક્રિવદ્વ@ાથી

‘ ‘ પ્રભાક્રિવત થઈ કનકાશ્ચિભષેક કયો:. એમણે પ્રસ્થાક્રિપત કરેલી ક્રિવચારણાને કારણે આચાય: તરીકે સવ:માં સ્વીકૃત બન્યા. કેવલાદ્વૈતના ક્રિવદ્વાન આચાય: મધુસૂદન સરસ્વતી અને ચૈતન્ય પ્રભુ પણ એમને પ્રવાસ દરમિમયાન મળ્યા હતા.

ક્રિવ.સં. ૧૫૬૩ના શ્રાવણ સુદ અમિગયારસે મ~ય રામિત્રએ એમને ભગવાનનો સાક્ષાત્કાર થયેલો. પછી લોકોને પ્રભુના ચરણમાં ‘ ‘ આત્મક્રિનવેદન કરાવ્યંુ જે બ્રહ્મસંબંધ તરીકે ઓળખાય છે. એમણે ગોવધ: નધરણ કૃષ્ ણને શ્રીનાથજી તરીકે સ્થાપ્ યા.

લગભગ ૮૧ ગ્રન્થોની એમણે સ્થાપના કરી હતી.  ભાગવતધમ:નો પ્રચાર કરી પુક્રિ§માગી: સંપ્રદાયનંુ સ્થાપન કરનાર આ અવતારી પુરુષે ક્રિવ. સં. ૧૫૫૭ના અષાઢ સુદ બીજ-

ત્રીજે મ~યાહને બાવન વષ: ની વયે આ લોકની લીલા સમાપ્ ત કરી. " પુક્રિ§ એટલે પોષણ અને પોષણ એટલે શ્રીહરિરનોઅનુગ્રહ" – આ પુક્રિ§માગ: નો સાદો, સરળ અથ: છે.

વિવજય મરચંટ - – અવિત શક્તિ;તશાળી ભારતીય વિક્રકેટ બેટ્સમેન

કાપડ મિમલોના ધંધામાં પડેલા કચ્છી ભારિટયા કુટંુબમાં ઈ. ૧૯૧૧ની ૧૨મી ઑક્ટોબરે જન્મેલા ક્રિવજય મરચન્ટ આ પરિરવારમાં પહેલા સારંુ ક્રિ>કેટ રમનારા હતા. નવ વષ: ની ઉંમરથી તેમણે ક્રિ>કેટ રમવંુ શરૂ કયુ� . સૂ્કલ તથા કૉલેજની ટીમોમાં કેપ્ ટન તરીકે કામગીરી બજોવી. ઈ. ‘ ‘ ૧૯૨૯માં બૉમ્બે ક્વૉડ્ર ે ન્ગ્યુલર ક્રિ>કેટ ટુના: મેન્ટમાં ક્રિહન્દુ

ટીમમાં તેમને લેવામાં આવ્યા. ટીમમાં સૌથી નાના ખેલાડી હતા. તેમની રમત જેોતાં ભારતીય ક્રિ>કેટ ટીમમાં તેમનંુ સ્થાન ક્રિનશ્ચિoત બનશે તેમ લાગતંુ હતંુ. પરંતુ ગાંધીજીની

અસહકારની ચળવળને કારણે ઈ. ૧૯૩૨માં તેમની પસંદગી ઇંગ્લેન્ડ જવા માટે થઈ હોવા છતાં તે ન ગયા. ઈ. ૧૯૩૩માં ભારત આવેલી ઇંગ્લંેડ ટીમના કેપ્ ટન ડગ્લાસ ‘ ‘ જોડી:ને તેમને ભારતના સૌથી વધુ શક્તિક્તશાળી બલ્લેબાજ તરીકે સંબો~યા હતા. પોતાના જમાનામાં પ્રથમ શ્રેણીના ક્રિ>કેટમાં ૭૧- ૬૪ રનની સરાસરી નોંધાવનાર

ક્રિવજયભાઈ તે સમયના ડૉન બે્રડમેનથી બીજે નંબરે હતા. તેમ છતાં, પોતે આ>મક રમત રમતા નક્રિહ તેથી તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ફસ્ટ: ક્લાસ

ક્રિ>કેટમાંથી ક્રિનવૃ@ થયા બાદ પણ તેઓ રમતના સંપક: માં રહ્યા હતા. ઈ. ૧૯૫૫ થી’ ૭૯ સુધી તેમણે અસંખ્ય ક્રિ>કેટ- મેચોની કૉમેન્ટ્રી રેરિડયો પરથી આપી હતી. ૧૪ વષ:

‘ ‘ સુધી ક્રિવજય મરચન્ટના સાથમાં ક્રિ>કેટ નામની શ્રેણી આકાશવાણી પરથી તેમણે રજૂ કરી હતી. શોખીન ક્રિ>કેટપે્રમીઓ દર શક્રિનવારે બપોરે મરચન્ટને તેમની ઑરિફસમાં ક્રિ>કેટ ક્રિવષે ક્રિવક્રિવધ માક્રિહતી મેળવવા

મળતા.  જેમ ક્રિ>કેટની દુક્રિનયા પ્રક્રિત ક્રિવજયભાઈને ઊંડી મમતા હતી તેટલી જ મમતા અપંગોને મદદરૂપ થવા માટે પણ હતી.

પોળિલયોપીરિડત ૧૯ વષ:ની મનીષા કરાણીને ગ્રાન્ટ મેરિડકલ કૉલેજમાં પ્રવેશ અપાવવા માટે ક્રિવજયભાઈએ જે કાનૂની લડાઈ લડી હતી અને ઈ. ૧૯૮૫માં કૉલેજ પાસે ભૂલ કબૂલાવડાવી મનીષાને પ્રવેશ અપાવ્યો હતો તે પ્રસંગ ક્રિવજયભાઈ માટે

પે્રરણાદાયક બન્યો. લગભગ ૩૦ વષ: સુધી તેમણે અપંગોનંુ સન્માન જળવાય અને તેઓને યોગ્ય સગવડો સાંપડે તે માટે અથાક પ્રયત્નો કયા: હતા અને તે કે્ષતે્ર ક્રિવજય મેળવ્યો હતો.  ક્રિવજય મરચન્ટ કહેતા કે જેમ ક્રિ>કેટના દાવમાં છેલ્લે આવતા બેર્ટ્સસમેનોની મોટી જવાબદારી હોય છે તેમ સાધનસંપન્ન

પરિરવારોની પણ તેમની જીવનસં~યાને અપંગો પ્રતે્ય એક ક્રિવળિશષ્ ટ જવાબદારી હોય છે.  આવા અપંગોની સારવાર માટે બનતંુ કરી છૂટનાર ક્રિવજયભાઈ શારીરિરક ખોડખાંપણ- વાળાં યુવક- યુવતીને લગ્નબંધનથી

જેોડાવા પણ પ્રયત્નશીલ રહ્યા હતા. તેમની મિમલોમાં કામ કરતા કમ:ચારીઓને ક્રિવજયભાઈની સેવાભાવનાનો ચેપ લાગ્યો

Page 50: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

હતો. તેમની મિમલની વેલ્ફેર ઑરિફસર શળિશ કોઠારીએ કહ્યું હતંુ, ‘ અપંગ માણસોને અમારી બરાબર ગણવાનંુ ક્રિવજયભાઈએ અમને શીખવ્યંુ. બૉમ્બે ટેળિલફોન્સ સાથે ચચા: - ક્રિવચારણા કરી અપંગોને ટેળિલફોન બૂથનંુ સંચાલન તેમણે

અપાવ્યંુ હતંુ.‘  સમૃળિદ્ધમાં આળોટતા હોવા છતાં ક્રિવજય મરચન્ટ સાદાઈથી જીવન ગાળતા. ‘ તેમની પુત્રી અરિદતી કહેતી પપ્ પા પરદેશથી

આયાત કરેલી ગાડી કદી ન વાપરતા. તે માનતા કે લોકોની સેવા કરવી એ જ સાચંુ ધમ:પાલન છે.‘  ક્રિવજયભાઈને પૂછવામાં આવ્યંુ હતંુ, ‘ આપનંુ કેવંુ fારક રચાય તેમ આપ ઇચ્છો છો ?‘  ક્રિવજયભાઈએ ઉ@ર આપ્ યો હતો, ‘ કોઈ માગ: ને મારંુ નામ અપાય તેમ હંુ ઇચ્છતો નથી. જે લોકોના જીવનમાં થોડીકેય

શાંક્રિત હંુ સ્થાપી શક્યો હોઉં તેઓના રિદલમાં લગરીક સ્થાન મળે એવી મારી મનીષા છે.‘ ગુણવંતરાય આચાય� - સાગર - સાહસની નવલકથાઓ લખનાર તેમજ નાટ્યકાર , પત્રકાર

ગુણવંતરાયનંુ બાહ્ય વણ� ન કરતાં તેમનાં પુત્રી વર્ષા� અડાલજો લખે છે, ‘ ડોક ઊંચી કરીને જેોવંુ પડે એવંુ ઊંચંુ, કદાવર શરીર, ‘ પહોળો સીનો, સદા ટટ્ટાર અને હાથમાં ખુલ્લંુ પુસ્તક રાખી મિચક્કાર મિગદી: અને ટ્ર ારિફકમાં ક્રિનરાંતે રસ્તા પર વાંચતા – વાંચતા ચાલ્યા જતા હોય એવા અલગારી માણસ ગમે તેવી ભીડમાંય નોખા તરી

આવે.‘  બહાદુરીભરી અને સાહસભરપૂર સાગરકથાઓનંુ આલેખન કરનાર ગુણવંતરાયે

સંસારરૂપી સાગરમાં હાડ ધ્રુજોવતા અનેક સંજેોગોનો વીરતાપૂવ: ક સામનો કયો: હતો. ઈ. ૧૯૦૦ના સપ્ ટેમ્બરની ૯મી તારીખે તેમનો જન્મ જેતલસર કેમ્પમાં થયો હતો.

જોમનગરની નાગર બ્રાહ્મણ જ્ઞાક્રિતમાં જન્મેલા ગુણવંતરાયનંુ કુટંુબ ખૂબ મોટંુ હતંુ. ઈ. ૧૯૧૭માં મેરિટ્ર ક થઈ મંુબઈમાં પત્રકાર બનવાની તાલીમ મેળવવી શરૂ કરી. ‘ ‘ ‘ ‘ ‘ ‘ સૌરાષ્ ટ્ર મિમત્ર માં કામ કયા: પછી સૌરાષ્ ટ્ર ના તંત્રીમંડળમાં તથા ફૂલછાબ સાપ્

તાક્રિહકના તંત્રીપદે તેઓ રહ્યા હતા. પ્રજોબંધુ અને ગુજરાત સમાચારમાં પણ તેઓ કટાર લખતા. એક ળિસને- સાપ્ તાક્રિહક પણ તેમણે શરૂ કયુ� હતંુ. ‘ ‘ બહુરૂપી નામના

રિડટેકરિટવ અઠવારિડકમાં ગુણવંતરાય જોસૂસી કથાઓ લખતા જે ખૂબ જ લોકક્રિપ્રય બની હતી. 

કથારસ અને ઘટનારસની જમાવટ કરવામાં ગુણવંતરાય એવા ક્રિનપુણ હતા કે આ કારણે આમજનતામાં તેમની નલકથાઓ અદકેરંુ ઉચ્ચ સ્થાન જમાવતી. ‘ ‘એમણે અલ્લાબેલી , ‘ ‘આપઘાત , ‘ ‘જેોગમાયા , ‘ ‘ અખોવન જેવાં નાટકો પણ લખ્યાં છે.

‘ ‘ અલ્લાબેલી રંગમંચ પર સફળતાપૂવ: ક ભજવાઈ ચૂકેલી કૃક્રિત છે. ટંૂકી વાતા: ના પણ બારેક સંગ્રહો તેમણે પ્રળિસદ્ધ કયા:હતા. 

ગુણવંતરાયની લેખનશૈલી ળિજજ્ઞાસાપોષક, રસપ્રદ, ઓજસ્વી અને મિચત્રાત્મક છે. યુરોપના દેશો જ્યારે દરિરયાઈ માગો: ખોળી રહ્યા હતા ત્યારે ગુજરાતના સાહસવીરોએ તો અગસ્ત્યની જેમ સાગરને અંજળિલમાં લઈ પેટમાં પધરાવ્યો હતો.

સાગરસાહસનંુ ભાન કરાવતી અને એક જ બેઠકે પૂરી કરવાનંુ મન થાય એવી પ્રાણવાન સાગરકથાઓનંુ લેખન તેમણે કયુ�હતંુ. 

સાહસક્રિપ્રય સાક્રિહત્યના સજ:ક ગુણવંતરાયને ક્રિવદ્યાથી:કાળ દરમિમયાન ક્રિ>કેટનો પણ શોખ હતો. અચ્છા ક્રિ>કેટર તરીકે ક્રિવશ્વભરમાં ક્રિવખ્યાત બનેલા જોમનગરના રણળિજતસિસંહ જ્યારે જોમનગર કોઈ પરદેશી ટીમ આવતી ત્યારે ગુણવંતરાયની

જ સહાય મુખ્યત્વે લેતા. તેમણે લખેલી રિફલ્મવાતા:ઓને કારણે રણળિજત મુવીટોનના સરદાર ચંદુલાલ, પૃથ્વીરાજ કપૂર, બલરાજ સહાની વગેરે સાથે ઘક્રિનષ્ ઠ સંબંધ બંધાયો હતો. 

એમનો સ્વભાવ પૂરેપૂરો રૂક્રિઢભંજક હતો. સ્વભાવ હતો સુધારાવાદી અને કલમ હતી તેજોબી. એમણે કરેલંુ લગ્ન પણ પે્રમલગ્ન હતંુ. એ લગ્નથી છંછેડાયેલાઓએ પાછળ મારાઓ મોકલેલા. એમનંુ દામ્પત્યજીવન પ્રસન્ન હતંુ. પક્રિત અને પત્ની

વચ્ચે શૈક્ષશ્ચિણક ઊંડી ખાઈ હોવા છતાં બંને વચ્ચે અદ્દભૂત અનુરાગ અને ઊંડી સમજણ હતાં. ઈ. ૧૯૬૫ના નવેમ્બર માસની ૨૫મીએ ભાવનગરને આખરી સલામ ભરી. પુત્રી વષા: અડાલજોના શબ્દોમાં જેોઈએ તો, ‘ પપ્ પા મૃતુ્ય પામ્યા ત્યારે પાછળ કોઈ કાગળિળયા, પત્રો કશંુ જ નક્રિહ. ન ટેબલ, ન ખાનાં. ડાયરી, ફાઇલો કંઈ જ નક્રિહ. કોઈક્રિહસાબ- ક્રિકતાબ નક્રિહ. એક આરામખુરશી, મોબ્લાં પેન, થોડાં રેફરન્સ પુસ્તકો, બસ.‘

પાયથાગોરસ - ગભિણતના મૌલિલક વિનયમોનો વિનમા� તા ગ્રીસમાં આવેલા સેમોસ ટાપુ પર ઈસ્વીસન પૂવ5 ૫૮૨માં પાયથેગોરસનો જન્મ એક ધક્રિનક ક્રિપતાને ત્યાં થયો હતો. એ કાળે

ત્યાં વસતા સવો:@મ ગુરુઓ પાસે એ ભણવા બેઠો હતો. તરવરિરયા યુવાનને આટલાથી સંતોષ ન થયો એટલે વધુ જ્ઞાનપ્રાક્રિપ્ત માટે એ બેળિબલોન ગયો. બેળિબલોનથી તે ક્રિહન્દ પણ આવ્યો હતો. સંપૂણ: મિચ@શાંક્રિત આપતા ભગવાન બુદ્ધના

ઉપદેશને તેણે ભારતમાં ગ્રહણ કયો: અને ક્રિવજ્ઞાન અને તત્વજ્ઞાનમાં ઊંડંુ અવગાહન કયુ� . મિમસરમાં ભૂમિમક્રિત શીખી ફરીથી તે ગ્રીસ પહોંચ્યો ત્યારે તેની ઉંમર ૫૩ વષ: ની હતી. તે વેળા તે શાંત, ગંભીર અને બુઝગ: માનવી બની ચૂક્યો હતો. 

કહેવાય છે કે પાયથેગોરસે સ્થાપેલા ળિસદ્ધાંતને જેટલી પ્રળિસળિદ્ધ સાંપડી છે તેટલી ગશ્ચિણત કે અન્ય કોઈ પણ મૌળિલક

Page 51: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ળિસદ્ધાંતોના સ્થાપકને ભાગ્યે જ મળી હશે. ‘ કાટખૂણ મિત્રકોણના કણ: પર આવેલા ચોરસનંુ કે્ષત્રફળ અન્ય બે બાજુ પરના ‘ ચોરસોના કે્ષત્રફળ બરોબર થાય એવા ભૂમિમક્રિતના ક્રિવખ્યાત પ્રમેયના શોધક તરીકે પ્રખ્યાક્રિત પામેલા પાયથેગોરસનો આ

ળિસદ્ધાંત સમગ્ર ઉદ્યોગ- ક્રિવદ્યાના આધારરૂપ બન્યો છે.  ગ્રીસમાં પહોંચ્યો તેવામાં રાજો પાળિલ>ૈરિટઝે તેને દેશક્રિનકાલ કયો:. આથી મિમસ્ર થઈને તે ઇટલીના નગર કૉટવ પહોંચ્યો. અહીં

તેણે એક સંઘની સ્થાપના કરી. આ સંઘનંુ ~યેય રાજકીય કારણોસર ભાંગી રહેલા સામાળિજક જીવનમાં સહકાર, શુળિદ્ધ અને શ્રદ્ધા લાવવાનંુ હતંુ. આ મંડળીમાં નક્ષત્ર- ક્રિવદ્યા જોણવાવાળા ગશ્ચિણતશાસ્ત્રીઓ, શરીર- વૈજ્ઞાક્રિનકો તથા અન્ય મહત્વપૂણ:

ક્રિવદ્યાઓના જ્ઞાતા હતા. પાયથેગોરસ પોતે ઉ@મ કોરિટનો ખગોળશાસ્ત્રી હતો. એવંુ માનવામાં આવે છે કે બ્રહ્માંડનંુ કેન્દ્ર સૂય: છે એવી સમજણ કૉપરક્રિનક્સને આપનારા પાયથેગોરસના ળિશષ્ યો હતા. પશ્ચિoમ જગતને પાયથેગોરસે જ સૌપ્રથમ માક્રિહતી

આપી કે પૃથ્વી ગોળ છે અને તે કોઈ મ~યસ્થ તેજહિપંડની આસપાસ ફરે છે. તેણે એમ પણ કહ્યું હતંુ કે સૂય: આ તેજહિપંડના પ્રકાશનો પરાવત: ક છે. આંકડાઓ પાછળ તે પાગલ હતો. બધી વસ્તુઓનંુ મૂળ એણે સંખ્યામાં જ ઘટાવેલંુ. ‘ ‘ તે એક ને

સઘળી સંખ્યાઓના ગભ: રૂપ માનતો, ‘ ‘ એવી માન્યતા વત: માન કવૉન્ટમ્ મિથયરી ના આરિદ રૂપ સમાન ગણી શકાય.  પાયથેગોરસ અને તેના ળિશષ્ યોએ ગશ્ચિણત સંબંધી જ્ઞાનને સંગીતમાં પણ ઉતાયુ� હતંુ. પાયથેગોરસે ખોળી કાઢંુ્ય કે

તંતુવાદ્યોના તારની લંબાઈના પ્રમાણ પર એના ~વક્રિનની તીવ્રતાનો આધાર રહ્યો છે. એણે બતાવેલંુ કે જેો ળિસતારના તાર સરળ અનુપાતમાં હોય તો એકસાથે તેઓને વગાડવામાં આવે તોપણ કણ: ક્રિપ્રય ~વક્રિન નીકળશે. પ્રાતઃકાળ અને

સાયંકાળના આકાશમાં દેખાતા તારા અલગ હોય છે તે એણે શીખવ્યંુ. ચન્દ્રને પોતાનો પ્રકાશ નથી તે સાળિબત કરવાનંુ શ્રેય પાયથેગોરસને છે ગ્રીસમાં તોલમાપનંુ ચલણ પાયથેગોરસે જ આપ્ યંુ. 

પાયથેગોરસ ક્યાં અને ક્યારે મૃત્યુ પામ્યો તેની ચોક્કસ માક્રિહતી મળતી નથી. પણ એમ કહેવાય છે કે ઈ.સ. પૂવ5 ૫૦૪માં એ મેટાપોન્ટમમાં હતો ત્યારે તેના ક્રિવરોધીઓએ તેને મારી નાખ્યો હતો અને તેના ઘરને આગ ચાંપી હતી. પાયથેગોરસના

મૃત્યુ પછી ૨૦૦ વષ: બાદ એરિરસ્ટોટલે કહ્યું હતંુ કે પાયથેગોરસની પરંપરાના માણસોએ પોતાનંુ સમસ્ત જીવન ગશ્ચિણતક્રિવદ્યાને સમર્તિપં ત કયુ� છે. 

તેની કેટલીક વાતો હાસ્યાસ્પદ લાગે છે. તે કહેતો કે ગશ્ચિણતની એક સંખ્યા નરજોક્રિતની છે માટે ક્રિવશ્વાસપાત્ર છે જ્યારે બેકી સંખ્યા સ્ત્રીજોક્રિતની છે માટે તેવી સંખ્યાનો બહુ ક્રિવશ્વાસ કરવા જેવંુ નક્રિહ. ગશ્ચિણતના સરવાળા, બાદબાકી, ગુણાકાર,

ભાગાકાર બધંુ તે ભૂમિમક્રિત દ્વારા જ સમજતો અને સમજોવતો.

ગોવિવંદવલ્લભ પંત - સન્માવિનત ભારતીય નેતા વષો: પૂવ5 મહારાષ્ ટ્ર માંથી બદરી- કેદારની યાત્રાએ ગયેલા કેટલાક પરિરવારો

– ક્રિહમાલયની શાશ્ચિન્તમાં આલ્મોડામાં જ સ્થાઈ થઈ વસેલા. એવા એક પરિરવારમાંઈ. ૧૮૮૭ના સપ્ ટેમ્બરની ૧૦મી તારીખે અલ્મોડાના ખંૂટ ગામમાં તેમનો જન્મ થયો.

જુદી જુદી યુક્રિનવર્સિસંટીઓમાં અભ્યાસ કરી તેમણે બી. એ., એલએલડી. ની પદવી મેળવી અલ્લાહાબાદ હાઈકોટ: માં વકીલ તરીકેનો ધીકતો ધંધો જમાવ્યો. પહેલા

ક્રિવશ્વયુદ્ધ વખતે એમણે ળિબ્રટનને સહ્રદયતાથી ટેકો આપ્ યો હતો પરંતુ જળિલયાંવાલાના હત્યાકાંડ પછી એમની ક્રિવચારસરણી કટ્ટર રાષ્ ટ્ર વાદી બની ગઈ. 

ઈ. ૧૯૦૫માં બનારસ કૉગેં્રસમાં સ્વયંસેવક તરીકે હાજરી આપી ત્યારથી જ દેશ પ્રતે્યની લાગણીના અંકુર એમનામાં ફૂટેલા. અથો:પાજ:ન કરતાં કરતાં તેમણે

લોકજીવનમાં રસ લેવા માંડ્યો. નૈનીતાલનાં જંગલોમાં ચાલતી ફરળિજયાત વેઠની પ્રથા નાબૂદ કરાવી ગોહિવંદવલ્લભે જોહેર જીવનમાં પ્રવેશ કયો:. ઈ. ૧૯૧૬માં તે કૉગેં્રસની

મહાસમિમક્રિતમાં ચંૂટાયા. ઈ. ૧૯૩૨માં ઉ@ર પ્રદેશની ધારાસભામાં ગયા. ઈ. ૧૯૨૭માં કૉગેં્રસ કમિમટીના પ્રમુખ બન્યા. અસહકારની લડત શરૂ થતાં ઈ. ૧૯૩૦ અને ઈ.

૧૯૩૨માં જેલ ગયા. ઈ. ૧૯૩૧થી કૉગં્રેસ કારોબારીમાં સ્થાન મેળવ્યંુ, જે તેમણે અંતકાળ લગી એટલે લાગલગાટ ૩૦ વષ: શોભાવ્યંુ. ઈ. ૧૯૩૭માં ઉ@ર પ્રદેશના

મુખ્ય પ્રધાન બન્યા. ઈ. ‘ ‘ ૧૯૪૨માં હિહંદ છોડો ની ચળવળમાં તે કેદમાં ગયા.  ળિબ્રરિટશ રાજની દાનવતાનો અનુભવ સાઇમન કમિમશનના બક્રિહષ્ કાર વખતે કયો:. તે વખતે લાઠીમારથી કાયમી અસર મૂકી

જનાર ગંભીર ઈજો તે પામ્યા. ‘ તે છતાં ૪૭માં સ્વરાજ્ય આવ્યંુ ત્યારથી ઈ. ૧૯૫૫ સુધી ઉ@ર પ્રદેશના પ્રધાનમંડળમાં અનેઈ. ૧૯૫૫થી જીવનની છેલ્લી પળ સુધી કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં રહ્યા. સફળ ગૃહપ્રધાન તરીકે પંતજીએ ભાષાવાર

રાજ્યોની પુનર:ચનાની ગંૂચો ઉકેલી હતી. એમના હાથી જેવા શરીરમાં હાથી જેવો જ ઉમદા સ્વભાવ અને હાથીની શાલીનતા અને શાણપણ હતાં. શરીરે પડછંદ એટલા જ સ્વભાવે સૌમ્ય પંતજી ક્રિવનમ્ર છતાં એટલા પાકા ળિસદ્ધાંતવાદી

હતા કે મૂળભૂત મુદ્દાઓ પર તે કદી નમતંુ જેોખતા નક્રિહ. મુલાકાતીઓને અતં્યત ધીરજથી સાંભળવામાં કલાકો વીતતા છતાં એ કદી કંટાળતા નક્રિહ. 

કૉગેં્રસ અમિધવેશનમાં કે મહાસમિમક્રિતની બેઠકમાં ચચા: સ્પદ સવાલો વખતે મોવડીમંડળનંુ દ: ક્રિ§સિબંદુ રજૂ કરવા માટે એમને ઊભા કરવામાં આવતા. ક્રિવરોધીઓ તેમની કુનેહ અને ચાણક્ય- બુળિદ્ધથી પ્રભાક્રિવત અને મહાત થતા. એમની વૈક્રિવ~યસંપન્ન

Page 52: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

સેવાની કદરરૂપે ઈ. ‘ ‘ ૧૯૫૭માં એમને ભારત રત્ન ના પદકથી ક્રિવભૂમિષત કરવામાં આવ્યા હતા. ઈ. ૧૯૫૯ના એક્રિપ્રલમાં એમના પર હ્રદયરોગનો હુમલો આવ્યો. તેમાંથી ઊભા થઈ ફરી તેમણે તનતોડ મહેનત આદરીદીધી. એમણે એવી મહેનત કરવા માંડી તે છેક છેવટે પથારીમાં બેશુદ્ધાવસ્થા સુધી પહોંચ્યા ત્યાં સુધી કાય: રત રહ્યા. ઈ. ૧૯૬૧ના માચ: ની સાતમી તારીખે સવારે ૮- ૫૦ વાગે નવી રિદલ્હીમાં એમણે સદાને માટે આંખો મીંચી દીધી.

વિપકાસો - વીસમી સદીનો મહાન મિચત્રકાર

ઈ. ૧૮૮૨ના ઑકટોબરની પચીસમી તારીખે સ્પેનના મેલાગા નામના એક નાના ગામમાં પાબ્લો ક્રિપકાસોનો જન્મ થયો હતો. ક્રિપતા જેોસે રૂઈઝ બ્લાસ્કો સ્થાક્રિનક

કલાશાળામાં મિચત્રળિશક્ષક હતો એટલે મિચત્રકલાના સંસ્કાર તેને જન્મથી જ મળ્યાહતા. જન્મથી જ ક્રિપકાસો ક્રિવલક્ષણ બુળિદ્ધ ધરાવતો. તેની માતા તેને આ શક્તિક્તને

ઓળખી શકી હતી તેથી તે કહેતી, ‘ તંુ પાદરી થઈશ તો પોપ બનશે અને ળિસપાઈ થઈશ તો લશ્કરનો સેનાપક્રિત બનશે.‘ ચૌદ- પંદર વષ: ની વયે ક્રિપકાસો એવાં તો મિચત્રો કરવા લાગ્યો કે ક્રિપતાએ પુત્રને પીંછી સોંપી ક્રિનવૃળિ@ લીધી. પછાત અને ગરીબ

ગણાતા સ્પેનમાં ફાવટ નક્રિહ આવતાં તેણે ફ્રાન્સને પોતાનંુ વતન બનાવ્યંુ.  તે અતં્યત પ્રક્રિતભાવાન બુળિદ્ધશાળી હતો. તેણે ફ્રાન્સની ઉચ્ચ સંસ્કારિરતા મેળવી હતી.

શરીરે તે ઠીંગણો અને શામળો હતો. એની ઊંડી, ઘેરી, લગભગ ક્તિસ્થર તીક્ષ્ ણ નજરવાળી આંખો બહુ પ્રળિસદ્ધ છે. આંખોમાંથી તેની પ્રક્રિતભાનાં ક્રિકરણો ફેલાતાં.

ક્રિવમિચત્ર હાવભાવ, સ્ત્રી જેવા નાજુક હાથ, લાંબા વાળનાં અસ્તવ્યસ્ત જરિટયાં, – બુળિદ્ધસૂચક ખાડાવાળંુ ચળકતંુ કપાળ અને મજૂર જેવો પોશાક ક્રિપકાસોનાં આ

બધાં બહારનાં લક્ષણો ઘણી પ્રળિસળિદ્ધ પામેલાં છે. તેની શક્તિક્ત અખૂટ હતી. મૃત્યુના છેલ્લા વષ:માં એણે ૨૦૦ જેટલાં મિચત્રો કયા� હતાં. એના જીવનમાં સાત સ્ત્રીઓએ

મહત્વનો ભાગ ભજવ્યો છે. તેણે છેલ્લંુ લગ્ન ૭૯ વષ: ની વયે ૩૫ વષ: ની જેકેળિલન સાથે કયુ� હતંુ. ક્રિપકાસોના જીવનનાં આ ક્રિપ્રય પાત્રો એનાં અનેક મિચત્રોના ક્રિવષય બન્યાં છે. પાત્રના ઉપરના દેખાવ ને અંગ- ભાવના સીધા ક્રિનરૂપણને બદલે એણે પ્રતે્યક પાત્રનાં આંતરિરક સ્વભાવ કે સ્વરૂપ રજૂ કયા� છે. 

‘ ‘ ક્રિપકાસોનો પ્રારંભનો સજ:નકાળ બ્લ્યૂ ક્રિપરિરયડ તરીકે ઓળખાય છે. એ ગાળાનાં એનાં મિચત્રોમાં ઉષ્ માભરી માનવતા, દ્રક્રિવત હ્રદય, ગમગીની, ક્રિનરાશા વગેરે વ્યક્ત થયાં છે. મિચત્રો ક્રિવખ્યાત થવા લાગ્યાં. કમાણી વધવા લાગી પછી તેના

‘ ‘ જીવનનો ક્રિપન્ક ક્રિપરિરયડ ( ગુલાબી ગાળો) આવ્યો. ‘ ‘ પછી ક્રિનગ્રો કલાસ્વરૂપોના પ્રયોગો રૂપે તેણે મેઈડ્સ ઑફ આક્રિવન્યા:બનાવ્યંુ. તે ખૂબ વખણાયંુ. ‘ ‘ ગાર્તિનંકા પણ એટલી જ પ્રળિસળિદ્ધ પામ્યંુ. હવે તેણે હિહંમતપૂવ: ક નવો માગ: અપનાવ્યો. મિચત્રનાંઆકારો, સ્વરૂપો, ભૌમિમક્રિતક આકૃક્રિતઓ જેવા તથા સ્કેચ જેવા ળિલસોટા અને ઘાબાંવાળી પદ્ધક્રિત એણે અજમાવી. ત્યાર

‘ ‘ પછી તેણે કુ્યળિબઝમ નામની મિચત્રકળા પ્રદર્સિશંત કરી. ‘ ‘ ‘ ‘ પછી પેપર કૉલી અને કોલાજ નામની નવી પદ્ધક્રિત શરૂ કરી. મિચત્રની ચાલી આવતી સંુદરતા સામે ઉઠાવેલંુ એ પગલંુ એક બંડ હતંુ. ‘ ‘ સર રીઆલીઝમ ને અનુસરીને પણ ક્રિપકાસોએ કેટલાંક મિચત્રો કયા� હતાં. ક્રિપકાસોનંુ જીવન અને કાય: દુક્રિનયાના મૉડન: આટ: ના ઉપાસકોને આધુક્રિનક કલાનો માગ: કેવો હોવો જેોઈએ તેનંુ માગ: દશ: ન આપે છે.  ક્રિપકાસો એક પ્રક્રિતભાશાળી વ્યક્તિક્ત હોઈ મિચત્ર ઉપરાંત એચિચંગ, એક્વારિટન્ટ, ળિલથોગ્રાફ, ળિલનોકટ, ગ્રન્થમિચત્રો, માટીનાં વાસણો અને ળિશલ્પ વગેરે જેવાં કલાનાં અન્ય પાસાંમાં પણ એ દીપી નીકળ્યો હતો. ક્રિપ્રન્ટ સજ:કોમાં ક્રિપકાસો મહાકાય છે. કહેવાય છે કે રેમ્બ્રાં પછી સાધનોના પોતાના ગુણોનો સૌથી વધુ ઉપયોગ કરીને કલાશ્ચિભવ્યક્તિક્ત કરનારા માત્ર બે જ કલાકારો પાક્યા છે : એક ગોયા અને બીજેો ક્રિપકાસો. ક્રિપકાસોનાં મિચત્રોમાં સંુદરતાના ક્રિનયમો કરતાં માનવ- તત્વને વધુ

અગત્ય આપવામાં આવ્યંુ છે. ઈ. ૧૯૭૩ના એક્રિપ્રલ માસની આઠમી તારીખે એની પીંછી કાયમને માટે કામ કરતી બંધ થઈ.

મોતીભાઈ અમીન - ગુજરાતની પુ@તકાલય પ્રવૃલિત્તના પુરોધા , આsા અને પ્રાણ

‘ મને ચાહતા હો તો મારા કામનો ચાહજેો.‘  મૂક કમ: યોગી મોતીભાઈ અમીને વડોદરા રાજ્યના પુસ્તકાલય ખાતામાંથી ક્રિનવૃળિ@

લીધી ત્યારે ઉપર પ્રમાણે સંદેશો આપ્ યો હતો. ઈ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અળિલન્દ્રામાં તેઓજન્મેલા. ક્રિપતા નરસિસંહભાઈ. નવ વષ: ની વયે ક્રિપતાનંુ છત્ર ગુમાવ્યંુ. પરંતુ

મોતીભાઈએ કુમારા- વસ્થાથી જ કમ:યોગનો આરંભ કરી દીધો હતો. ઈ. ૧૮૮૮માંવાચન, ‘ ‘ મનન અને ચચા: માટે એમણે અમિગયાર ક્રિવદ્યાથી:ઓનો સંઘ ક્રિવદ્યાથી: સમાજ

નામે સ્થાપ્ યો હતો. ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગે્રજી

Page 53: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

બીજો ધોરણમાં ભણતા હતા. ળિશક્ષકોના માગ: દશ: ન હેઠળ મોતીભાઈએ સ્વદેશપે્રમ, સમયપાલન, વ્યવસ્થા, દ: ઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં. 

‘ ‘ વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ ક્રિવદ્યાથી: સમાજ પુસ્તકાલય ની શરૂઆત કરી. પરંતુ આવી પ્રવૃળિ@ઓને કારણે તેમને અભ્યાસ અંગે ખૂબ શોષવંુ પડ્યું. જેમતેમ કરી કૉલેજમાં ગયા. ‘ ‘ ત્યાં પણ ધી થટી:ફાઇવ નામે પાંત્રીસ છાત્રોનો સંઘ

સ્થાપ્ યો. કૉલેજકાળ દરમિમયાન એમણે પરમાથ: નાં અને સુધારાનાં કાયો: કરવા માંડ્યાં. ઈ. ૧૯૦૦માં તેઓ બી.એ. થયા. માંહયલો ઝંખતો હતો ળિશક્ષક થવા. સારી નોકરી છોડી તે ળિશક્ષક થયા. ળિશક્ષણ દ્વારા ઊગતી પેઢીને સંસ્કારસિસંચન કરી

ઉછેરવી હતી. ઈ. ૧૯૦૨થી એમણે ળિશક્ષકની કારક્રિકદી:નો પ્રારંભ કયો:. ળિશક્ષણ ઉપરાંત ક્રિવદ્યાથી:ના સવા� ગી ક્રિવકાસમાં એઓ રસ લેવા લાગ્યા. ઉપરાંત સામાળિજક કે્ષતે્ર પણ એમણે કામગીરી આરંભી દીધી. હોળીના તહેવારની બીભત્સ

ઉજવણી બંધ કરાવી. પાટણમાં આવેલ રેલસંકટમાં સપડાયેલાંઓ માટે રાહત ઊભી કરી. ‘ પેટલાદમાં પેટલાદ બૉર્ડિંડંગ‘ ‘ ‘ હાઉસ શરૂ કયુ� અને મિમત્ર મંડળ પુસ્તકાલયો ની પ્રવૃળિ@ ક્રિવકસાવી.  વડોદરા નરેશ સયાજીરાવે પોતાના રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃળિ@ને સંગીન બનાવવા માગતા હતા. આથી અમેરિરકાના

પુસ્તકાલય પ્રવૃળિ@ના એક ક્રિનષ્ ણાતને વડોદરા લાવ્યા અને મોતીભાઈને એમના મદદનીશ બનાવ્યા. મોતીભાઈની સૂઝ- સમજથી બે વષ:માં જ વડોદરા રાજ્યમાં લભભગ ૪૦૦ પુસ્તકાલયો શરૂ થઈ ગયાં. મોતીભાઈ આમ સાચી રીતે જ

પુસ્તકાલય પ્રવૃળિ@ના ક્રિપતા બન્યા. હિહંદ પુસ્તકાલય પરિરષદે ઈ. ‘૧૯૩૨માં એમને ગ્રન્થપાલ- ‘ ઉદ્યમ ક્રિપતામહ નંુ ળિબરુદ આપ્ યંુ હતંુ. સમાસમારંભો, ભાષણો, ઉદ્દઘાટનો અને પ્રમુખસ્થાનેથી સદા દૂર રહી મોતીભાઈએ જે અક્રિવરત સેવાયજ્ઞ કયો: છે તે

આજે કોઈ પણ કે્ષત્રના સેવકો માટે ઉમદા દૃષ્ ટાંતરૂપ છે. ‘ ‘ પુસ્તકાલય સહાયક સહકારી મંડળ ળિલમિમટેડ જેવી પ્રથમ સહકારી સંસ્થાની શરૂઆત પણ એમણે જ કરેલી. ‘ ‘ પુસ્તકાલય માળિસક પણ એમને જ આભારી છે. ગુજરાતની પ્રજોમાં

ળિશષ્ ટવાચનનો શોખ વધારવાનંુ ભગીરથ કાય: એમણે કયુ� .  કેળવણીકે્ષતે્ર બાલમંરિદરથી માંડીને ઉચ્ચ કેળવણીના કે્ષત્ર સુધી એમણે આત્મા રેડ્યો હતો. ગુજરાતની સૌપ્રથમ મોન્ટીસૉરી

શાળા શરૂ કરવાનંુ શ્રેય મોતીભાઈને ફાળે જોય છે. ઈ. ૧૯૧૬માં ચરોતર એજુ્યકેશન સોસાયટીની સ્થાપના કરી. ‘ ‘ ક્રિવદ્યાથી:ઓને આર્મિથંક મુશ્કેલી ન ભોગવવી પડે માટે ચરોતર ક્રિવદ્યાથી: સહાયક સહકારી મંડળી ની સ્થાપના કરી.

ળિશક્ષણને વ્યવસાય તરીકે અપનાવતા ળિશક્ષકો માટે મોતીભાઈનંુ ળિશક્ષક- જીવન પે્રરણાસ્ત્રોત બની શકે તેવંુ છે. એ જમાનાના રિરવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. ‘ ‘ આવી સ્ત્રીઓના સહાયાથ: તેમણે પગરખાંની પરબ શરૂ કરી

હતી.  સ્વદેશીના તેઓ ચુસ્ત આગ્રહી હતા. જીવનભર તેમણે સ્વદેશી પોશાક જ પહેયો:. ~યેયશુળિદ્ધ અને ક્રિનoયબળ એમની

પ્રતે્યક પ્રવૃળિ@ને સફળ બનાવતાં. ઈ. ૧૯૩૫માં ક્રિનવ્ૃ@ થયા પછી પણ એમણે પ્રવૃળિ@નો ત્યાગ કયો: નહોતો.  આવા અઠંગ કમ:યોગી મોતીભાઈનો દેહક્રિવલય ઈ. ૧૯૩૯ના ફેબુ્રઆરીની પહેલી તારીખે અમદાવાદમાં કેન્સરની બીમારીથી

થયો ત્યારે એક તપસ્વી ળિશક્ષક અને સાધુપુરુષ ગુમાવ્યાનો અપાર ખેદ અનુભવ્યો. – ‘ ‘ રણલિજતસિસંહ વિવભાજી રણજી - વિક્રકેટના જોદુગર

ક્રિ>કેટના કે્ષત્રમાં જોમસાહેબ રણળિજતસિસંહે જે ચીલઝડપ કારક્રિકદી: ઘડી એ જેોઈને ‘ ‘ અંગે્રજ ક્રિ>કેટશોખીન પ્રજોએ એમને રણજી નંુ હુલામણંુ નામ આપ્ યંુ હતંુ. એમનંુ

‘ સાચંુ નામ કન:લ ક્રિહઝ હાઈનેસ શ્રી સર રણળિજતસિસંહજી ક્રિવભાજી, મહારાજો જોમસાહેબ ઑફ નવાનગર.‘ તે જ્યારે કેમિમ્બ્રજમાં ભણતા ત્યારે કેટલાક તેમને

‘ ‘ ક્તિfથ ના નામથી પણ બોલાવતા. કેમિમ્બ્રજના અભ્યાસના પ્રથમ વષ: દરમિમયાન એ ક્રિ>કેટ ટીમમાં લેવાયા નહોતા. પરંતુ તે વખતના કેમિમ્બ્રજના કેપ્ ટન જેકસન એક વાર

‘ ‘ પાક: ર પીસ પર રમત જેોવા નીકળેલા. ત્યાં એક ઠેકાણે એમણે લોકોનંુ મોટંુ ટોળંુ જમા થઈને રસપૂવ: ક કોઈની રમત ળિબરદાવતંુ જેોયંુ. ટોળામાં પેસી જુએ તો એક

જુવાક્રિનયો ઘંૂટશ્ચિણયાં વાળી વાળીને લેગ પર ફટકા મારતો હતો. છતાં તે વખતે‘ ‘ રણજી ની તેના પર ખાસ છાપ ન પડી અને પહેલે વષ5 એ ટીમમાં ન લેવાયા. 

પાક: ર પીસ પરની રમત ક્રિવષે કહેવાય છે કે રણજી પોતાની ટીમ તરફથી ક્રિ>કેટ રમવા ગયેલા. પોતાની ટીમ બેટિટંગ કરતી હતી એટલે રણજી લટાર મારવા નીકળ્યા. ત્યાંથી

દૂર બીજે સ્થળે એક ક્રિ>કેટ મેચ રમાતી હતી. દાવ આપનાર ટીમમાં એક ખેલાડી ઓછો હતો. ક્રિવનંતી કરતાં રણજી તે ટીમમાં રમવા કબૂલ થયા અને સદી ફટકારી

પછી કંઈ બન્યંુ ન હોય તેમ પાછા આવી પોતાની મૂળ ટીમમાં દાવ લીધો અને ત્યાં પણ સદી ફટકારી ! 

પે્રકરિટસ કરતાં તો રણજી ળિબલકુલ થાકતા જ નક્રિહ. કહેવાય છે કે રક્ષણાત્મક રમત શીખવતા ડાન હેવડ: તો રણજીનો જમણો પગ બાંધી રાખતા. ‘ ‘ રણજી રિડફેક્તિન્સવ રમતને ડરપોક ગણી મિધક્કારતા. ‘ ‘ એમાંથી જ ક્રિ>કેટનો ઈક્રિતહાસ જન્મ્યો.

રક્ષણાત્મક ફટકો મારવાને બદલે પોતાના કાંડાના વળાંક માત્રથી જ રણજી ઝડપી બૉલરના બૉલને લેગ ઉપર એવી તો ળિસફતથી મારતા કે બૉલ વીજળીની ગક્રિતથી મેદાન વીંધી જતો. 

ઈ. ‘ ‘ ૧૮૯૩માં રણજીએ કેમિમ્બ્રજ બ્લુ પ્રાપ્ ત કયુ� . હિહંદ રમવા આવ્યા ત્યારે ખબર પડી કે હિહંદીઓ ઝમકદાર રમત રમી શકે

Page 54: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

છે. તેમની રિફલ્ડિલ્ડંગ પણ એટલી જ વખણાતી. ઈ. ૧૮૯૬માં યૉક: શાયર સાથે રમતાં તેમણે એક રિદવસમાં બે સદી નોંધાવી. ‘ ‘ ‘ ‘ એ જ વષ:માં જેન્ટલમેન ક્રિવરુદ્ધ પ્ લેયસ: ની મેચમાં રણજી માત્ર દસ મિમક્રિનટ રમીને આઉટ થયા હતા. એ ક્રિવરલ હતંુ. 

ઈ. ‘ ‘ ૧૮૯૭માં ફેફસાંના દદ: થી પીડાતા તેઓ હૉક્તિસ્પ ટલમાં હતા ત્યારે તેમણે જુ્યળિબલી બુક ઑફ ક્રિ>કેટ લખી રાણી ક્રિવકટોરિરયાને અપ:ણ કરી. બધી મેચમાં મળી રણજીએ ૭૨ સદીઓ નોંધાવી હતી. ઈ. ૧૯૧૫માં ળિશકારમાં એમણે એક

આંખ ગુમાવી હતી. ઈ. ૧૯૩૩માં જ્યારે એમનંુ અવસાન થયંુ ત્યારે ક્રિ>કેટજગત શોકમાં ડૂબી ગયંુ.

રમણ મહર્ષિરં્ષ - ઉત્તમ કોટિટના સંત ભારતના ઉ@મ કોરિટના સંત અને અ~યાત્મવાદી તરીકે દુક્રિનયાભરમાં ખ્યાત, આ

યુગના પ્રત્યક્ષ તત્વજ્ઞ તથા રિદવ્યદ: ષ્ ટા સાધુપુરુષ રમણ મહર્મિષં નો જન્મ ઈ. ૧૮૭૬ની ૩૦મી રિડસેમ્બરે દળિક્ષ ણ ભારતના મદુરામાં થયો હતો. બાળપણનંુ એમનંુ નામ

વ્યંકટરામન હતંુ. સ@ર વષ: સુધી સાધારણ જીવન ગાળ્યા બાદ એક રિદવસ પોતે મરણાસન્ન છે એવી જોગેલી બીક સાથે જ મોતનો સામનો કરવાની એમનામાં અદમ્ય

ઇચ્છા જોગી. અનંતના એ પોકારના દોયા: માતા તથા ભાઈને કહ્યા કારાવ્યા ક્રિવના ત્રણ રૂક્રિપ યાની મૂડી લઈ ઘેરથી ચાલી નીકળ્યા અને ઈ. ૧૮૯૬ની ૧લી સપ્ ટેમ્બરે

ક્રિતરુવણ્ણમલાઈના અરુણાચળ મહાપ્રભુને આશ્રયે જઈ બેઠા. ત્યાં સુધીમાં એક કૌક્રિપ ન વસ્ત્ર જ શેષ રહેલંુ.  મંરિદરમાં કે આસપાસના વસવાટમાં ~યાનસ્થ પડ્યા રહેતા આ તરુણ યોગીની

આસપાસ જોમવા માંડેલી લોકમંડળીને એમના મૌનવ્રતને કારણે એમની જોગ્રતાવસ્થાનો લાભ જ્વેલ્લે જ મળતો. અઢી વરસ બાદ તેઓ ટેકરી પર જઈ

વસ્યા. એક પછી એક ગુફામાં ત્યાં વીસ વષ: ગાળ્યાં.  ‘ ‘ ‘ ‘ શંકરાચાય: ના ક્રિવવેક ચૂડામશ્ચિણ તથા દ: ષ્ ટાદૃશ્યક્રિવવેચક નંુ એમણે સરળ ભાષાંતર

કયુ� છે. સાચા ળિજજ્ઞાસુ માટે તેઓ હિહંદુધમ: ના કોઈ એક જ તત્વપંથને પયા: પ્ ત નમાનતા. ‘ ‘ ‘ ‘ એમની રમણગીતા તથા અનૂરિદત થયેલ ઉપદેશસારમ્ ઘણાં ઉપકારક નીવડ્યાં છે. ઈ. – ૧૯૧૬માં એમની સાથે એમનાં માતા ક્રિપતા અને થોડા સમય માટે નાના ભાઈ પણ જેોડાયા. ઈ. ૧૯૨૨ની ૧૯મી મેના

રોજ માતા અઝહકમાલનંુ અવસાન થયંુ. માતાના પક્રિવત્ર શરીરને પલીતીથ: મ્ નામના અરુણાચલના દળિક્ષ ણ ઢોળાવ પર આવેલા એક તળાવને કાંઠે દફનાવવામાં આવ્યંુ. રમણ પછીથી અહીં જ વસ્યા અને તે જગ્યાએ વત:માન રમણાશ્રમનંુ રૂપ

ધારણ કયુ� . ઈ. ૧૯૪૯માં તેમને ડાબા હાથના ઉપરના ભાગમાં, ‘ ‘ નીચે સાકો:માં નામનંુ ભયંકર ગૂમડંુ થયંુ. ચાર વાર ઑપરેશન કરાવ્યા

છતાં તે મટંુ્ય નક્રિહ. ઈ. ૧૯૫૦ના એક્રિપ્રલની ૧૪મી તારીખે સં~યા સમયે તેમનંુ શરીર પદ્માસનમાં ક્તિસ્થત હતંુ. છેવટે તેમના શ્વાસોચ્છવાસ હ્રદયમાં લીન થઈ ગયા અને ભગવાન રમણ મહર્મિષ ંઅમાપ કરુણાવકાશની પારમાર્મિથંક અવસ્થામાં પ્રકાશી

રહ્યા.  બરાબર તે જ ક્ષણે કેટલાક ભક્તજનોએ ઓરડાના પ્રવેશદ્વાર પાસે તેજસ્વી ચમકારો જેોયો. એ જ્યોક્રિત ઉ@ર તરફ જઈ

અરુણાચલના ળિશખર પાછળ ક્રિવલીન થઈ ગયો.  ભગવાન શ્રી રમણે બતાવ્યંુ છે કે સમગ્ર માનવજોતનો એકમાત્ર ઉદે્દશ સંપૂણ: સુખ મેળવવાનો જ છે. આ સુખ છે શંુ ?

સુખ એ બીજંુ કશંુ નક્રિહ પણ આત્મા જ છે. આપણો સ્વભાવ જ સ્વયં સુખ છે પણ લોકો પોતે આત્મા છે એ વાત જોણતા નથી.

શ્યામાપ્રસાદ મુખરજી - @પષ્ ટભાર્ષી , સતક� અને બહુશુ્રત વિવદ્વાન કોઈક ~યેય ખાતર પ્રાણત્યાગ કરવો એથી વધુ મોટંુ સૌભાગ્ય માનવજીવન માટે બીજંુ એકે નથી. શ્યામાપ્રસાદ મુખરજીને એ સૌભાગ્ય સાંપડ્યું. હિહંદ સાથે જેોડાયેલા

અને હિહંદના જન-ધનથી� સંરક્ષાયેલા કાશ્મીર રાજ્ય એમના જેવા હિહંદીને અટકાયતમાં રાખ્યા અને એમાં જ એમનંુ અવસાન થયંુ એ જેવીતેવી બાબત નથી.  શ્યામાપ્રસાદ મુખરજી મહાન ક્રિપતાના મહાન પુત્ર હતા. ક્રિપતા સર આશુતોષ મુખરજી

આધુક્રિનક બંગાળના ક્રિનમા: તાઓમાંના એક હતા. આવા દ: ઢક્રિનoયી અને કત: વ્યક્રિનષ્ ઠ ક્રિપતાને ત્યાં ઈ. ૧૯૦૧માં કલક@ા મુકામે બીજો પુત્ર તરીકે શ્યામબાબુનો જન્મ

થયેલો. ઈ. ૧૯૧૪માં મેરિટ્ર ક પાસ કરી ઈ. ૧૯૨૪માં એમ. એ. માં તે ઉ@ીણ: થયા. યુક્રિનવર્સિસંટીના ફેલો ક્રિનમાયા પછી બી. એલ. ની ઉપામિધ મેળવી બેરિરસ્ટર થવા

ઇંગ્લેન્ડ ઊપડ્યા. ઇંગ્લેન્ડમાં સાથોસાથ એસ. એસ. ડી. ની પણ ઉપામિધ મેળવી. ઈ. ૧૯૧૪માં સેડલર કમિમશનના સભ્ય તરીકે ક્રિપતાને ભારત- પ્રવાસે નીકળવાનંુ થયંુ.

તેમણે શ્યામબાબુને સાથે લીધા. પ્રવાસ દરમિમયાન આશુબાબુ પુત્રને દેશના મુખ્ય

Page 55: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

પ્રશ્નો સમજોવતાં અને જુદાં જુદાં કે્ષત્રોના મહાપુરુષોનો પરિરચય કરાવતા. આમાંયે ક્રિપતાપુત્રે મંુબઈમાં લોકમાન્ય રિટળકની મુલાકાત લીધી ત્યારથી શ્યામબાબુના મન પર લોકમાન્ય ક્રિવષે જે દ: ઢ છાપ પડી તે છેવટ સુધી કાયમ ટકી. 

શ્યામાપ્રસાદે વકીલાત શરૂ કરી દીધેલી. કલક્@ા યુક્રિનવર્સિસટંીએ એમને સાક્રિહત્યની અને કાયદાની ડૉક્ટરેટની ઉપામિધ અપ:ણ કરી હતી. દરમિમયાનમાં ક્રિપતાનંુ અવસાન થયંુ. આથી જે યુક્રિનવર્સિસંટીનંુ સંચાલન આશુબાબુ સંભાળતા તે કલક્@ા

યુક્રિનવર્સિસંટીનંુ સંચાલન શ્યામપ્રસાદ માટે અક્રિનવાય: બન્યંુ. ઈ. ૧૯૨૯માં બંગાળ ધારાસભામાં ચંૂટાઈ હિહંદુ કોમની વાચા બની કોમવાદી હોવાનો આકે્ષપ વહોરી લીધો. ઈ. ૧૯૩૭માં મુક્તિસ્લમ લીગની સરકાર બંગાળમાં સ@ા પર આવી શ્યામબાબુને

ઉપકુલપક્રિતપદ છોડવંુ પડંુ્ય. બંગાળમાં અનેક સ્થળોએ હુલ્લડો થયાં અને હિહંદુઓ પર અત્યાચાર ગુજરવા માંડ્યો. હિહંદુ કોમનંુ નેતૃત્વ પોતાના હાથમાં હોવાનો દાવો કરતી હિહંદુ મહાસભામાં શ્યામાપ્રસાદ જેોડાયા. ઈ. ૧૯૪૧માં બંગાળની મિમશ્ર

કેળિબનેટમાં ભાગીદારી નોંધાવી. ઈ. ૧૯૪૨માં મિમદનાપુર ળિજલ્લામાં ફરી વળેલા ભયંકર પૂર વખતે જનસેવા બજોવી. તે જ વષ5 આવેલ સે્ટફડ: ક્રિ>પ્ સ મિમશનનો ક્રિવરોધ કયો:. ઈ. ૧૯૪૫માં આઝાદ હિહંદ ફોજના નેતાઓને મુક્ત કરાવવા ઝંુબેશ

ચલાવી. સ્વતંત્ર ભારતના સાચા બંધારણ માટે આગ્રહ સેવ્યો. આવી અનેક fરણીય કામગીરી શ્યામાપ્રસાદે બજોવી.  સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં ગાંધીજી અને સરદાર પટેલના આગ્રહથી જેોડાયા પણ મતભેદ પડતાં ઈ. ૧૯૫૦ના

એક્રિપ્રલમાં છૂટા થયા. ‘ ‘ તેમણે જનસંઘ નામે જુદો પક્ષ રચ્યો. કાશ્મીર સરકાર સાથે શ્યામબાબુને ઘષ:ણમાં આવવંુ પડ્યું. એક હિહંદી તરીકે તેઓ હિહંદ સાથે જેોડાયેલા કાશ્મીરમાં પ્રવેશવાનો પોતાનો મૂળભૂત અમિધકાર હોવાનુ; માનતા. એ

અમિધકારીની સ્થાપના અથ5 કાશ્મીરમાં પ્રવેશતાં ઈ. ૧૯૫૩ના મે માસની ૧૧મીએ તેની ધરપકડ થઈ અને તે જ વષ:ની ૨૩મી જૂને થયેલા અંતકાળ પય� ત તે અટકાયતમાં જ રહ્યા.  તેઓ સંકુમિચત કોમવાદી નહોતા. પોતાની શક્તિક્ત અને મક્રિત અનુસાર તેઓ માતૃભૂમિમની સેવા કરી ગયા. પ્રભાવશાળી

વ્યક્તિક્તત્વ, પ્રચંડ કાય:શક્તિક્ત અને અસામાન્ય બુળિદ્ધકૌશલ્ય વડે તેમણે ક્રિવરોધીઓ પાસેથી પણ પ્રશંસા મેળવી હતી. વૉલ્તેર - રુવિ�ગત મતાંધતાનો ઉચ્છેદક ફ્રેન્ચ દાશ� વિનક

પેરિરસમાં એક નાટ્યગૃહમાં નવંુ કરુણાંત નાટક ભજવાવંુ શરૂ થાય તે પહેલાં એક ક્ષીણકાય વૃદે્ધ મિથયેટરમાં પ્રવેશ કયો:. તેને જેોઈ બધા પ્રેક્ષકો ઊભા થઈ ગયા અને

વૃદ્ધને તાળીઓના ગડગડાટથી વધાવવા લાગ્યા. એ હતી ઈ. ૧૭૭૮ના વષ:ની માચ: ની ૩૦મી તારીખ. એ વૃદ્ધ હતો ફ્રાંસ્વા મારી આરૂત, તેની વય હતી ૮૪ વષ: ની. લોકો

તેને વૉલ્તેર નામથી ઓળખતા. પોતાના પ્રૌઢ અને બુળિદ્ધપૂત ક્રિવચારબળનો મિચરંજીવ પ્રભાવ પાડનાર અને ફ્રાંસની પ્રળિસદ્ધ લોક>ાંક્રિતનો જનક વૉલ્તેર તે જ વષ5 ૩૦મી મેએ

પંચમહાભૂતમાં ક્રિવલીન થયો. તેમના ક્રિનધન પછી પોતાના જીવનકાય: ના મુખ્ય લક્ષ્યસમી ફ્રેચં લોક>ાંક્રિત અમિગયારમે વષ5 આવી.  વૉલ્તેરનો જન્મ પેરિરસ ખાતે એક વકીલ ક્રિપતાને ત્યાં ઈ. ૧૬૯૪ની ૨૧મી નવેમ્બરે

થયો હતો. પ્રથમથી જ તે સ્પષ્ ટભાષી અને અન્યાયનો ઉગ્ર ક્રિવરોધી રહ્યો હતો. શાહી દરબાર ક્રિવરુદ્ધ અપમાનકારક શબ્દો બોલવા માટે તેને ૨૩ વષ: ની ઉંમરે બાસ્તીલના

કારાગારમાં પૂરવામાં આવેલો. ‘ ‘ કેદખાનામાં તેમણે મહાકક્રિવતા હાંરીઆદ નંુ લેખનકાય: પૂણ: કયુ� . ‘ ‘ જેલવાસમાંથી છૂટ્યા બાદ તેણે લખેલ કરુણાંત નાટક ઉક્રિપ દ

થી તેને સારી પ્રળિસળિદ્ધ મળી હતી. ઈ. ૧૭૨૬માં તેના સ્પષ્ ટભાષીપણા માટે ત્રણ વષ: ની દેશક્રિનકાલની સજો તેણે ભોગવી હતી. સજો પૂરી થતાં ફ્રાંસમાં આવી તેણે

‘ ‘ લેટસ: ઑન ધ ઇંક્તિગ્લશ નામનંુ પુસ્તક લખ્યંુ. ઇન્ગ્લેડની મતસક્રિહષ્ ણુતાને પડછે સ્વદેશના ગુલામી માનસ અને ગીરીબીની તે પુસ્તકમાં આડકતરી ટીકા કરી છે એવો આરોપ ફ્રેન્ચ સરકારે તેના પર મૂક્યો. પુસ્તક બાળી નાખવામાં આવ્યંુ અને ફરી

એકવાર વૉલ્તેરને પેરિરસ છોડી જવાની ફરજ પડી. આ વખતે તો પોતાની સાથે માક: ક્રિવસ દ શેતલે નામની બીજોની પત્નીને સાથે લઈ ગયો હતો. શેતલે ૧૪ વષ: સુધી માત્ર તેની જીવનસંમિગની જ નક્રિહ પણ સાક્રિહત્યસાથીયે બની. 

ઈ. ૧૭૬૪માં વૉલ્તેર સલામત રીતે પેરિરસ આવી શકશે એમ લાગતાં તેને ફ્રેચં અકાદમીના સભ્ય તરીકે ચંૂટી કાઢવામાંઆવ્યો. ‘ ‘ ‘ ‘ ત્યારબાદ તેણે ઝુરિદગ અને લા માઇ>ોમેગા નામની નવલોનંુ સજ:ન કયુ� . લૉરેઈનના એક ગામડાની જોગીરમાં

રહી તેણે ક્રિવજ્ઞાનનો અભ્યાસ કયો:. તેણે રાજો ૧૪મા લૂઈનો ઇક્રિતહાસ, નાટકો તથા કટાક્ષાત્મક નવલો વગેરે લખ્યાં. ઈ. ૧૭૫૦માં માક: ક્રિવસ દ શેતલેનંુ અવસાન થતાં તે આઘાત ભૂલવા વૉલ્તેર પુ્રળિશયાનો મહાન ફ્રેડરિરક સાથે ત્રણ વષ: રહ્યો.

અહીં તેણે પોતાની ક્રિવચાર- ‘ ‘ સાહસપૂણ: ક્રિનભ:ય કૃક્રિત એસે ઓન ધી મૉરલ્સ ઍન્ડ ધી ક્તિસ્પ રિરટ ઑફ નેશન્સ લખ્યંુ. ફરીથી દેશક્રિનકાલીની સજો થતાં તે ફની: ખાતે ક્તિસ્થર થયો. 

૬૦ વષ:ની વયે વૉલ્તેર યુરોપનો સૌથી પ્રખ્યાત લેખક બન્યો હતો. તેની અતુલનીય ક્રિવચારશક્તિક્ત તથા લેખનકળા અનન્યપણે ક્રિવકસી હતી. એક ખાનગી મિથયેટર બાંધી પોતાનાં નાટકોમાં એ પાત્રો ભજવતો. વાણીસ્વાતંત્ર્ય અને મતસક્રિહષ્

ણુતાનો એ પ્રખર ઝંડાધારી હતો.  ‘ ‘ ફની: ખાતે તેણે પોતાની ક્રિવખ્યાત નવલકથા કેળિન્ડડ નંુ લેખનકાય: પૂણ: કયુ� . અસંખ્ય પુક્તિસ્તકાઓ તથા ચોપાક્રિનયાં પણ તેણે

પ્રળિસદ્ધ કયા� . તે એક આદશ: , બુળિદ્ધપૂત પ્રચારક હતો. તેણે ઘડેલી સ્વચ્છ, સાદી, તક: યુક્ત અને તેજસ્વી શૈલી આજે પણ

Page 56: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ઉ@મ ફ્રેન્ચ લેખનની લાક્ષશ્ચિણક ગણાઈ છે. ઈ. ૧૭૯૧માં >ાંક્રિતકારીઓને વૉલ્તેરની મહાનતા સમજોઈ. ત્યારબાદ તેમના મૃતદેહને પેરિરસમાં લાવી તેની પુનઃ દફનક્રિ>યા

કરવામાં આવી. દફનક્રિ>યાની યાત્રામાં એક લાખથીયે વધુ માણસો જેોડાયા હતા. કરોડો માણસોએ ફરીથી થયેલી દફનક્રિ>યા વખતે હાજરી આપી હતી.  અલબ@ વૉલ્તેરને બીજી વખત થયેલી આ દફનક્રિ>યા પસંદ નક્રિહ જ પડી હોય પરંતુ તેની કબર પર જે શબ્દો કોતરવામાં

આવ્યા છે તેથી તેને સંતોષ જરૂર થયો હશે. કબર પર કોતરવામાં આવ્યંુ છે : ‘ આઝાદ થવાનંુ આપણને તેણે શીખવ્યંુ.‘

વી . વી . મિગટિર - ભારતના ચોથા રાષ્ ટ્ર પવિત ક્રિવખ્યાત મજૂરનેતા અને ભારતના ચતુથ: રાષ્ ટ્ર પક્રિત વરાહમિગરિર વંેકટમિગરિરનો જન્મ

બહેરામપુર ખાતે ઈ. ૧૮૯૪ના ઑગસ્ટ માસની ૧૦મી તારીખે થયો હતો.  મિગરિરના ક્રિપતા તે વખતના મદ્રાસ પ્રાંતમાં આવેલા બહેરામપુરમાં વકીલાત કરતા. સ્થાક્રિનક વકીલમંડળના તેઓ નેતા હતા. આઝાદીની લડત દરમિમયાન તેઓ સ્વરાજ

પાટી:ના, કેન્દ્રીય ક્રિવધાનસભાના તથા ભારતીય ક્રિવધાનસભાના સભ્ય હતા. ઈ. ૧૯૩૫માં મદ્રાસની પ્રાંતીય ધારાસભામાં તેઓ ચંૂટાયા હતા અને રેલવે કામદારોના

મજૂર મંડળના સક્રિ>ય નેતા બન્યા હતા.  ક્રિપતાનો આ વારસો વી. વી. મિગરિરએ મેળવીને જીવનભર જોળવી રાખ્યો હતો.  શાળાનંુ ળિશક્ષણ તેમણે બહેરામપુરમાં પ્રાપ્ ત કયુ� . ડક્સિબ્લન યુક્રિનવર્સિસંટી ખાતે કાયદા- શાસ્ત્રનો અભ્યાસ કરી સ્વદેશ પરત આવી વતન બહેરામપુરમાં વકીલાતનો વ્યવસાય શરૂ કયો:. તેઓ જ્યારે આયલ5 ન્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે રાષ્ ટ્ર વાદી

નેતા ડી. વાલેરાના ક્રિવચારોથી ખૂબ પ્રભાક્રિવત થયા હતા. નીચલા થરના લોકો માટેની કલ્યાણ- પ્રવૃળિ@ઓમાં તેઓ વધુ રસ લેવા લાગ્યા. પરિરણામે તેઓ મજૂર- નેતા તરીકે

ઊપસી આવ્યા.  અસહકારની ચળવળોમાં ભાગ લઈ તેમણે કારાવાસ વેઠ્યો હતો. અગ્રણી

કામદારનેતા એન. એમ. જેોષીના સંપક: માં આવવાથી મજૂરચળવળને તેમણે પોતાનંુ પ્રમુખ કાય: કે્ષત્ર બનાવ્યંુ. ઈ. ૧૯૨૩માં તેઓએ ઑલ ઇળિન્ડયા રેલવેમેન્સ ફેડરેશનની સ્થાપના કરી અને તેમાં અગ્ર ભાગ લીધો. ઈ. ૧૯૩૧- ૩૨માં ભરાયેલ

ગોળમેજી પરિરષદમાં મજૂરોના પ્રક્રિતક્રિનમિધ બની હાજર રહ્યા. ભારતની લેળિજસ્લેરિટવ ઍસેમ્બલીના તેઓ સદસ્ય બન્યા. ઈ. ૧૯૩૭માં તથા ઈ. ૧૯૪૬માં મદ્રાસ ( હાલ તામિમલનાડુ) રાજ્યના મંત્રીમંડળમાં શ્રમમંત્રી બન્યા. શ્રીલંકા ખાતે ભારતના ઉચ્ચાયુક્ત તરીકે પણ તેઓ ગયા હતા. 

ઈ. ૧૯૫૨માં લોકસભામાં ચંૂટાઈ કેન્દ્ર સરકારના મજૂરપ્રધાન તરીકે ક્રિનયુક્ત થયા. ઉ@ર પ્રદેશ, કેરળ તથા કણા: ટકના રાજ્યપલ તરીકે પણ તેમણે કામગીરી બજોવી હતી. ઈ. ૧૯૬૭માં તેઓ ભારતના ઉપરાષ્ ટ્ર પક્રિત તરીકે ચંૂટાયા. ઈ. ૧૯૬૯માં રાષ્ ટ્ર પક્રિત ડૉ. ઝાકીરહુસેનનંુ અવસાન થતાં તેઓ કાય: કારી રાષ્ ટ્ર પક્રિત બન્યા. ઈ. ૧૯૬૯- ૭૪ના પાંચ વષ: ના ગાળા માટે તેઓ

રાષ્ ટ્ર પ ક્રિતપદ પર ચંૂટાયા.  તેઓ ઑલ ઇળિન્ડયા ટ્ર ે ડ યુક્રિનયન કૉગેં્રસ (આઈટુક) ના તથા ઇળિન્ડયન કૉન્ફરન્સ ઑફ સોળિશયલ વક: ના પ્રમુખપદે ચંૂટાયા

હતા.  બનારસ યુક્રિનવર્સિસંટીએ તેમને ડૉકટરેટની માનદ્ રિડગ્રી એનાયત કરી હતી. આંધ્ર યુક્રિનવર્સિસંટીએ પણ તેમને આવી જ રિડગ્રીથી સન્માક્રિનત કયા: હતા. 

ડૉ. મિગરિરએ ભારતના રાષ્ ટ્ર ીય જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ કાય: ની કદર રૂપે ઈ. ૧૯૭૫માં ભારત સરકારે ‘ ‘ તેમને ભારત રત્ન નો શ્ચિખતાબ એનાયત કયો: હતો. 

તેમણે ઈ. ‘ ‘૧૯૫૫માં ઇન્ડસ્ટિસ્ટ્રયલ રિરલેશન્સ , ઈ. ‘ ૧૯૫૮માં લેબર પ્રૉબ્લેમ્સ ઇન ‘ ઇળિન્ડયન ઇન્ડસ્ટિસ્ટ્રઝ અને ઈ. ‘ ‘ ૧૯૬૦માં જૅોબ્સ ફૉર અવર મિમળિલયન્સ નામનાં

પુસ્તકો લખ્યાં છે.  જોહેર જીવનમાંથી ક્રિનવૃ@ થયા બાદ તેઓ બંેગલોર ખાતે રહેતા હતા. ત્યાં ઈ.

૧૯૮૦ના જૂન માસની ૨૩મી તારીખે તેઓ મરણ પામ્યા.

શંકરાચાય� @વરૂપાનંદ સર@વતીજી - વિવદ્વાન અને વિવચક્ષણ બુલિદ્ધ ધરાવતા ધમ� પુરુર્ષ

શંકરાચાય: મહારાજ કરોડો સનાતન ક્રિહન્દુધમા: વલમ્બીઓના પ્રેરણાપંુજ અને એઓની આસ્થાના જ્યોક્રિતસ્તંભ સમાન મનાય છે.  જગદ્દગુરુ શંકરાચાય: સ્વરૂપાનંદજી ઉદાર માનવતાવાદી સંત છે. પરમ વીતરાગી,

Page 57: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ક્રિનઃસ્પૃહી અને રાષ્ ટ્ર ીય ભાવનાઓથી અલંકૃત એક પરમહંસ સાધુ છે. એમના મિચ@માં દળિલતો શોમિષ તો માટે અસીમ કરુણા છે. ભગવાન આરિદ શંકરાચાયો: ખંડ- ખંડમાં ક્રિવખરાયેલા ભારતને એક સૂત્રમાં બાંધીને જે ઇક્રિતહાસ રચ્યો તેના નવનવીન

અ~યાયો સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી રચી રહ્યા છે.  એમનો જન્મ ઈ. ૧૯૨૪ના સપ્ ટેમ્બર માસની બીજી તારીખે મ~યપ્રદેશના ળિસવની ળિજલ્લાના રિદધોરી ગામમાં બ્રાહ્મણ

પરિરવારમાં થયો હતો. ક્રિપતા ધનપક્રિત ઉપા~યાયે તથા માતા મિગરિરજોદેવીએ ક્રિવદ્વાનોના આગ્રહથી આ બાળકનંુ નામ‘ ‘ પોથીરામ રાખ્યંુ. ભક્રિવષ્ યમાં એ બાળક પોથી એટલે શાસ્ત્રોનંુ સ્વરૂપ બનશે એવી આગાહી જોણે કે આના દ્વારા થઈ હતી.

નવ વષ: ની કુમળી વયે પોથીરામે ગ્ૃહત્યાગ કરી ધમ: યાત્રા શરૂ કરી દીધી. તીથો:, સંતો અને સ્થાનોની મુલાકાત લેતા તેઓ કાશી પહોંચ્યા. અહીં કરપાત્રીજી અને સ્વામી મહેશ્વરાનંદજી જેવા ક્રિવદ્વાન સંતો પાસેથી શાસ્ત્ર-પુરાણ-fૃક્રિત- ન્યાયગં્રથોનંુ

અનુશીલન કયુ� . ઈ. ‘ ‘ ૧૯૪૨માં જ્યારે ભારત છોડો નંુ આંદોલન દેશભરમાં વ્યાપ્ ત બન્યંુ ત્યારે તેઓએ સક્રિ>યપણે આ ચળવળમાં ભાગ લીધો

અને ૧૯ વષ: ની વયે >ાશ્ચિન્તકારી સાધુ તરીકે ક્રિવખ્યાત થયા. આ ઝંુબેશમાં ભાગ લેવા બદલ તેમણે નવ માસ કારાવાસ પણ ભોગવ્યો હતો. 

ઈ. ૧૯૫૦માં જ્યોક્રિતષ પીઠના શંકરાચાય: બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીજી પાસેથી ક્રિવમિધવત્ દંડ- સંન્યાસની દીક્ષા ગ્રહણ કરી અને સ્વામી સ્વરૂપાનન્દ સરસ્વતી નામ ધારણ કયુ� . ‘ ‘ સ્વામી કરપાત્રીજીએ સ્થાપેલ રામરાજ્ય પરિરષદ ના

અ~યક્ષપદે રહી રાષ્ ટ્ર માં રાજરાજ્યની સ્થાપ્ ના માટે પ્રયત્નો આદયા: . ઈ. ૧૯૭૩માં જ્યોક્રિતષપીઠની ગાદી ઉપર અશ્ચિભમિષક્ત થયા અને ધમ:પ્રચારમાં અમૂલ્ય યોગદાન આપવા લાગ્યા.

મહારાજશ્રીનો સંકલ્પ ક્રિવશ્વકલ્યાણનો છે. ‘ ‘ આથી ળિબહારમાં એમણે ક્રિવશ્વકલ્યાણ આશ્રમ ની સ્થાપના કરી છે. ‘ ‘ સ્વધમા: નયન અશ્ચિભયાન દ્વારા લાલચમાં લપટાઈ જે આરિદવાસીઓએ પરધમ: અપનાવ્યો હતો એવા દોઢ લાખ

આરિદવાસીઓને સ્વધમ:માં આણ્યા છે. પચાસ લાખ રૂક્રિપ યાના ખચ5 એઓના લાભાથ5 હૉક્તિસ્પ ટલ પણ ઊભી કરવામાં આવી છે. ‘ ‘ તેઓએ આ~યાસ્ટિત્મક ઉત્થાન મંડળ નામની સંસ્થા સ્થાપી ભારતની આ~યાસ્ટિત્મક ઉન્નક્રિત સાધવા પ્રયાસો આદયા:

છે. આ મંડળની ૧૨૦૦થી વધુ શાખાઓ ભારતભરમાં છે.  દ્વારકા શારદાપીઠના તત્કાલીન શંકરાચાય: બ્રહ્મલીન થતાં ઈ. ૧૯૮૨માં દ્વારકા શારદાપીઠ પર અશ્ચિભષેક થયા. ઈ. ૧૯૮૫થી

ત્રણ વષ: ના દુષ્ કાળ દરમિમયાન એક કરોડ રૂક્રિપ યાનંુ ઘાસ ગુજરાત માટે મોકલંુ્ય હતંુ.  રામજન્મભૂમિમના પ્રશ્ન પર એમણે ચલાવેલા આંદોલન માટે એમની ધરપકડ પણ થઈ હતી. 

સંસ્કૃત ક્રિવદ્યાલયો, આશ્રમો, આયુવ5 દ ઔષધાલયો, અનુસંધાન શાળાઓ, અન્નકે્ષત્રો, ગૌશાળાઓ જેવી અનેક પ્રવૃળિ@ઓ એમના માગ: દશ: ન હેઠળ દેશભરમાં ચાલી રહેલ છે. પોતે પણ અનવરત ભ્રમણ દ્વારા ધમ:પ્રચારનંુ કાય: કરી રહ્યા છે.

ભારતેન્દુ હટિરશ્ચન્દ્ર - વિહન્દી ભાર્ષાનંુ ગૌરવ વધારી તેને વિવકસાવનાર અગ્રચારી ળિબ્રરિટશ રાજ્યના પાયા ક્રિહન્દમાં સુદ: ઢ બનાવનાર મુર્સિશંદાબાદના નગરશેઠ અમીચંદને

તેની કામગીરી બદલ ત્રીસ લાખ રૂક્રિપ યા આપવાના હતા તે રૉબટ: ક્લાઈવે ન આપ્ યા. પરિરણામે અમીચંદ પાગલ બન્યો. તેમનો પુત્ર ફ@ેહચંદ કાશીમાં પોતાના સસરાને

ત્યાં રહ્યો. સસરો એક પુત્રીનો ક્રિપતા હોવાથી ફ@ેહચંદ સસરાની મિમલકતનો વારસદાર બન્યો. તેના પુત્ર હરખચંદનો પુત્ર ગોપાલદાસ કક્રિવ હતો. કુલ ૨૭ ગં્રથો રચી તે

પ્રખ્યાત બન્યો હતો. આ ગોપાલદાસને ત્યાં ઈ. ૧૮૫૦ના સપ્ ટેમ્બર માસની નવમી તારીખે એક પુત્ર જન્મ્યો. નામ તેનંુ રાખ્યંુ હરિરoંદ્ર. હરિરoંદ્રને નવ વષ: પણ પૂરાં નહોતાં થયાં ત્યાં ગોપાલદાસ માત્ર ૨૭ વષ: ની વયે દેવલોક પામ્યો. 

માતા તો પાંચ વષ:ની વયે જ ક્રિવદાય થઈ હતી. આથી હરિરoંદ્ર અને નાના ભાઈ ગુલાબચંદ્રનો ઉછેર ઘરના ક્રિવશ્વાસુ નોકર ગંગૂના હાથ નીચે થયો. કુટંુબ પહેલેથી જ

ધનાઢ્ય હતંુ એટલે ક્રિનવા: હ માટે કશી રિફકર નહોતી. હરિરoંદ્રની પ્રકૃક્રિત પહેલેથી જ સ્ વતંત્ર અને તોફાની. ગલીઓની દીવાલો પર ફૉસ્ફરસનાં મિચત્રો દોરી રાહદારીઓને

ળિબવડાવવાનો તેમને અજબ શોખ હતો. કૉલેજમાં ચૌદ વષ: ની વયે દાખલ થયા હતા પણ સ્વચ્છંદ પ્રકૃક્રિતને કારણે ક્યારેક જોય તો ક્યારેક ન જોય. ચૌદ વષ: ની વયે જ

હરિરoંદ્રનાં લગ્ન થયાં હતાં.  પછી એ ક્રિહન્દુસ્તાનના પ્રવાસે નીકળ્યા. આ પ્રવાસે જ તેમના માનસમાં ઉત્પાત મચાવી મૂક્યો. ‘ ‘ ગુજરાતમાં ત્યારે દાંડીઆ ધારી નમ: દે ગુજરાતીને અક્તિfતા અપાવવા ઝંડો રોપ્ યો હતો. બંગાળમાં ક્રિવદ્યાસાગર અને બંક્રિકમબાબુએ ભાષાને નવા અંકુર

ફૂટાવ્યા હતા. ક્રિવષ્ ણુ કૃષ્ ણ મિચપળૂણકર મરાઠીને જેોરશોરથી જગાડી રહ્યા હતા. હરિરoંદે્ર આ બધંુ નજરોનજર જેોયંુ. તે વખતે ભાષાની દ: ક્રિ§એ ઉ@ર ભારત ખાસ્સી ઊંઘ લઈ રહંુ્ય હતંુ. તેમણે તરત જ ઘરગથ્થુ ભાષામાં લખવંુ શરૂ કયુ� .

‘ ‘ કક્રિવવચન સુધા નામનંુ માળિસક કાઢંુ્ય. તન, મન અને તેથીયે વધુ ધન તેની પાછળ તે ખચ:વા લાગ્યા. હરિરoંદ્રના એટલા ઉત્સાહ તથા ઊહાપોહને લીધે જનતા તેમને અનુસરતી ગઈ. નજતાનો આદર મળતાં હરિરoંદે્ર અનેક પત્રો કાઢ્યાં. પછી તો ‘ ‘ એટલા લેખકો ઊગી નીકળ્યા કે હિહંદી સાક્રિહત્ય નંુ સ્વપ્ ન તેમણે સાથ: ક બનાવ્યંુ. આવી અથાક મહેનત અને અપ્રમેય

‘ ‘ સખીરિદલી વાપરનાર બાબુ હરિરoંદ્રને ઋણી પ્રજો ભારતેન્દુ નો ઇલકાબ આપે તેમાં નવાઈ નથી. 

Page 58: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

સ્ત્રીળિશક્ષણના તેઓ જબરા ક્રિહમાયતી હતા. મંુબઇ, મદ્રાસ કે બંગાળ કોઈ પણ પ્રાંતમાં પરીક્ષા પસાર કરનાર સ્ત્રીને તેઓ પોતા તરફથી બનારસની સાડી ભેટ મોકલતા. પ્રવાસ દરમિમયાન બંગાળી, તમિમળ તથા તેલુગુ ભાષા તેમણે શીખી લીધી

હતી. હદ ઉપરાંત ધન ઉડાવતા રહેવાથી પાછલી અવસ્થામાં તેઓ નાણાંની બહુ તંગીમાં આવી પડ્યા હતા.  બાબુજીનંુ મિમત્રમંડળ બહુ જબરંુ હતંુ, જેમાં ઈશ્વરચંદ્ર ક્રિવદ્યાસાગર, કેશવચંદ્ર સેન, રાજેન્દ્રલાલ મિમત્ર, બંક્રિકમચન્દ્ર

ચટ્ટોપા~યાય, ગણેશ વાસુદેવ જેોષી વગેરેનો સમાવેશ થયો હતો. ઈ. ૧૮૮૫નંુ વષ: બેસતાં જ તેમની તળિબયત લથડવા માંડી. જોન્યુઆરીની છઠ્ઠી તારીખે માત્ર પાંત્રીસ વષ: ની વયે ક્રિવદાય

‘ ‘ લેતાં એ ભારતેન્દુ હરિરoંદ્રનો પણ અસ્ત થઈ ચૂક્યો. જલાલુદ્દીન મહમદ અકબર - ભારતનો મહાન પરદેશી બાદશાહ

ઈ. ૧૫૭૩ના ઑગસ્ટની ૧૩મી તારીખે પૂર આવવાથી ગુજરાતની સાબરમતી નદી અક્રિત તોફાની બની હતી. ૩, ૦૦૦ ઘોડેસ્વારોનંુ મુઘલ સૈન્ય નદી ક્રિકનારે ભોંચકંુ બની ઊભંુ હતંુ. સામે ક્રિકનારે અડ્ડો નાખી પડેલા બળવાખોરોને જેર કરવા હતા. પણ નવ

રિદવસથી સતત ઘોડેસ્વારી કરી ૯૬૦ ક્રિકલોમીટરની મજકલ કાપી સૈક્રિનકો લોથપોથ બન્યા હતા. આથી લાચાર બની ક્રિકનારે અટકી ગયા. 

એવામાં તેજીલા ઘોડા પર બેસી એક યોદ્ધો ત્યાં આવ્યો, ઘોડાને પ્રવાહમાં નાખ્યો. પળભરમાં સામે ક્રિકનારે પહોંચી ગયો. કાંઠે ઊભેલા સૈક્રિનકો અચંબામાં પડ્યા.

જયનાદ બોલાવતા તે સૌ પણ નદીના પ્રવાહમાં પડ્યા અને બે રિદવસમાં બળવાખોરોને જેર કયા: ત્યારથી ફરી ૧૮૫ વષ: સુધી ગુજરાત મુઘલસ@ા નીચે રહ્યું. 

નદી પાર કરનાર અશ્વારોહી યોદ્ધો હતો જલાલુદ્દીન મહમદ અકબર. ઈ. ૧૫૪૨ની ૨૩મી નવેમ્બરે હમીદા બેગમની કૂખે અકબરનો જન્મ થયો. ક્રિપતા

હુમાયુ તે વખતે નાસભાગ કરતો હતો. પુત્રજન્મની ખુશાલીમાં હાજર રહેલાઓનંુ મોં મીઠંુ કરાવવા માટે પણ તેની પાસે કશંુ નહોતંુ. આથી સાથે રાખેલી કસ્તુરી તેણે સૌને વહંેચી. બંદગી ગુજોરી : ‘ પુત્રની સુવાર કસ્તુરી માફક ચોતરફ પ્રસરે.‘ 

હિહંદના મ~યકાળના ઐક્રિતહાળિસક પુરુષોમાં શાહ અકબર જેટલંુ લોક ક્રિપ્રય કોઈક જ હશે ઇંગ્લેન્ડમાં રાણી ઇળિલઝાબેથ પ્રજોમાં જોગૃક્રિત પૂરી એકતાની સાંકળો દ: ઢ કરી રહી હતી તે જ વખતે ભારતમાં પોતાના

યુદ્ધપરસ્ત વડવાઓની પ્રણાલી છોડી, સકળ ક્રિહન્દુસ્તાનને પોતાનંુ વતન બનાવી પ્રજોને એક બનાવવા અકબરે શાસનનંુ સવ: બળ ને ળિસળિદ્ધ રેલાવ્યાં. ઈ. ૧૫૫૬માં હુમાયુ સીડી પરથી લપસી પડતાં મરણ પામ્યો અને અકબરને માત્ર ૧૩ વષ: ની વયે રાજ્યકારભાર સંભાળવો પડ્યો. બહેરામખાંની મદદથી તેણે અફઘાન શતુ્રઓને પરાસ્ત કયા: પરંતુ બહેરામખાન

આપખુદીથી વત: તો હોવાથી ઈ. ૧૫૬૦માં તેને સ@ા પરથી હટાવ્યો. ત્રણ વષ: બાદ સમગ્ર વહીવટ પોતાને હસ્તક લઈલીધો. પ્રજોના ક્રિહતમાં જ તેણે સલ્તનતનંુ ક્રિહત જેોયંુ, હિહંદની રાષ્ ટ્ર ીયતાને પ્રાધાન્ય આપ્ યંુ. અંબરની રાજકન્યા જેોધાબાઈ

સાથે લગ્ન કયુ� . ળિબનમુક્તિસ્લમો પરના કર રદ કયા: . આમ પ્રજોની ચાહના જીતી. આ બધંુ તેણે પોતાના ક્રિવખ્યાત સાથીઓઅબુલફઝલ, ફૈઝી, ટોડરમલ, બીરબલ, ‘ ‘ તાનસેન વગેરે નવરત્ન ગણાતા બુળિદ્ધશાળી રાજ્યકતા:ઓની સહાયથી પારપાડ્યું. 

અકબર પોતે ક્રિનરક્ષર હતો છતાં સવ: ધમ: નો સાર એકત્ર કરી દીન-એ- ઈલાહી નામના ધમ:ની તેણે સ્થાપના કરી. રાજ્યાશ્રય મળ્યો હોવા છતાં, અલબ@, આ ધમ: લોકક્રિપ્રય ન નીવડ્યો. મહાન કલા- સંસ્થાપક તરીકે તો અકબરનંુ નામ કદી નક્રિહ

ક્રિવસરાય. ‘ ‘ રાજસ્થાનમાંથી ને ગુજરાતમાંથી નામીચા કલાકારોને એકત્ર કરી મુઘલ કલા નામે જોણીતી થયેલી નવી શૈલીનો આક્રિવષ્ કાર કયો:. ળિસ>ી પાસે તેણે પોતાની કલ્પના પ્રમાણેનંુ આદશ: નગર ફ@ેહપુર બંધાવી સ્થાપત્ય સૃક્રિ§ને સમુદ્ધ કરી.

પોતે અભણ હોવા છતાં રામાયણ, મહાભારત, કથાસરિરત્સાગર વગેરે અનેક ગં્રથો તેણે ફારસીમાં ઉતરાવ્યા હતા. બાબરના વંશનો એ ત્રીજેો બાદશાહ હતો પણ ભારતમાં મુઘલાઈનો ખરો સ્થાપક એ જ ગણાય. તેણે ધરબેલા પાયા પર

જ એક સદી સુધી મુઘલ રાજવંશ ટકી રહ્યો. ‘ ‘ આથી જ અકબર મહાન અકબર તરીકે ઓળખાય છે. 

આખરના રિદવસોમાં પોતાની સંતક્રિતથી તે બહુ સંતાપ પામ્યો. તેના બે પુત્રો ડેક્રિનયલ અને મુરાદ અકાળે મૃત્યુ પામ્યા હતા. સલીમ તરફથી તેને ખૂબ ત્રાસ ભોગવવો પડ્યો

હતો. અકબરની આખરની ઘડીએ પoાતાપ કરી સલીમ ક્રિપતાને શરણે ગયો. ઈ. ૧૬૦૫ની ૨૭મી ઑક્ટોબરે આ મહાન આત્મા ખુદાતાલાને ચરણે ગયો.

લચ્છુ મહારાજ - કથક નૃત્યની પરંપરાના મૂધા� ભિભમિર્ષકૃત જ્ઞાતા

ઉ@ર ભારતના કથક નૃત્યની પરંપરાના મૂધા: શ્ચિભમિષકૃત જ્ઞાતા અને ગુરુ લચ્છુ મહારાજ કથક નૃત્યની પ્રાણવ@ાના કેન્દ્ર સમાન ગણાતા. ળિબદાદીન મહારાજ એના પ્રક્રિતષ્ ઠાપક અને જનક હતા. એમના કલાવારસાને ઉ@મ રીતે સાચવવા અને દીપાવવામાં શંભુ

Page 59: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

મહારાજ, લચ્છુ મહારાજ તથા અચ્છુ મહારાજ એ ત્રણે ભાઈઓનુ; આગવંુ મહત્વ છે. લચ્છુ મહારાજે ઉસ્તાદ ફૈયાઝખાં પાસે સંગીતની તાલીમ લીધી હતી. ક્રિપતા પંરિડત કાળિલપ્રસાદજી શ્રેષ્ ઠ તબલાંનવાઝ હતા. લચ્છુ મહારાજનંુ મૂળ નામ પંરિડત

બૈજનાથજી હતંુ.  જીવનના ચાર દાયકા જેટલો સમય એમણે મંુબઈમાં ક્રિવતાવ્યો હતો. ‘ ‘ ‘ ‘તે દરમિમયાન રામરાજ્ય થી માંડી એક હી રાસ્તા ,

‘ ‘મુઝે જીને દો , ‘ ‘મુઘલે આઝમ , ‘ ‘તીસરી કસમ , ‘ ‘પાક્રિકઝા , વગેરે સુધીની અનેક રિફલ્મોમાં એમણે નૃત્ય- રિદગ્દશ: ન કયુ� હતંુ. ‘ ‘ ‘ ‘ ‘ ‘ માલતી માધવ થી લઈને ગૌતમ બુદ્ધ ને રાધાકૃષ્ ણલીલા સંબંધી અનેક ક્રિવષયો સાથે એમણે કથાશૈલીમાં ઘણી નૃત્ય-

નારિટકાઓનંુ સજ:ન પણ કયુ� હતંુ. રાજસ્થાન, પંજોબ, હૈદરાબાદ વગેરે રાજ્યોમાં પણ એમણે પોતાનાં મૂલ્યો દ્વારા કથક અને લખનૌ ઘરાનાનંુ નામ રોશન કયુ� હતંુ. મનના ભાવોને સંગીતમય બનાવીને એની તાલબદ્ધ રજૂઆતમાં એની

કલાક્ષમતા અનુપમ હતી. આવી જ રીતે ઠુમરી, દાદારા, પૂરવી ખયાલ વગેરે ગાયકીમાં પણ એમની પ્રવીણતા એટલી જ ખ્યાક્રિત પામી હતી. ‘ ‘ સંગીતની સંેકડો ચીજેો એમને કંઠસ્થ હતી. ઈ. ૧૯૫૭માં સંગીતનાટક અકાદમીએ એમની

કલાશક્તિક્તને પુરસ્કારથી નવાજી હતી. ઈ. ‘ ‘ ૧૯૭૪માં એમને પદ્મશ્રી નંુ માન આપવાનંુ પણ સરકારે ક્રિવચારેલંુ પરંતુ લચ્છુ મહારાજે તેનો અસ્વીકાર કયો: હતો. 

એમને મન કથક એ ભગવાન કૃષ્ ણ અને ળિશવનંુ નૃત્ય હોઈ એની શાસ્ત્રશુળિદ્ધના તેઓ ચુસ્ત ક્રિહમાયતી હતા. કથા ક્રિવના કથકનંુ મહત્વ નથી એમ તેઓ માનતા. પરંતુ કથકમાં થતાં નવાં ઉમેરણો તેમને અસ્વીકાય: હતાં. મુઘલ સમયમાં શુદ્ધ કથકમાં પેસી ગયેલાં આવાં નવાં તત્વોને કારણે જ એ નાચનારીઓનંુ નૃત્યુ ગણાવા લાગેલંુ એમ તેઓ માનતા. કથકની શુદ્ધતા જોળવવા અંગેના એમના આગ્રહને કારણે અમુક ઉચ્ચ કોમોની વ્યક્તિક્ત ળિસવાય અન્યને કથક શીખવવાના પણ

તેઓ ક્રિવરોધી હતા.  આજના બધા સુખ્યાત કથક નૃત્યકારો એક રીતે એમના ળિશષ્ યો છે. કેવળ તાલઠેકાના ગશ્ચિણતમાં બંધાઈ રહેલા કથકને

તેમાંથી મુક્ત કરીને એમણે તેમાં ભાવસંચેતનાની પ્રાણપક્રિતષ્ ઠા કરી એ એમનંુ સૌથી મોટંુ પ્રદાન હતંુ. ઈ. ૧૯૭૮ના જુલાઈની ઓગણીસમી તારીખે ૭૭ વષ: ની વયે એમનંુ અવસાન થયંુ.

રઘુવીર ચૌધરી - વિવખ્યાત ગુજરાતી સાવિહત્યસજ�ક રઘુવીરનો જન્મ ઈ. ૧૯૩૮ના રિડસેમ્બર માસની પાંચમી તારીખે બાપુપુરા ગામે થયો

હતો. ક્રિપતાનંુ નામ દલસિસંહ અને માતાનંુ નામ જીતીબહેન. ‘ ‘ રઘુવીરે લોકાયત સૂરિર ‘ ‘ અને વૈશાખનંદન પોતાનાં તખલ્લુસ રાખ્યાં છે. 

ઈ. ૧૯૬૦માં હિહંદી ક્રિવષય લઈને બી.એ. માં પ્રથમ નંબરે ઉ@ીણ: થઈ તેઓઅ~યાપન- કાય� માં જેોડાયા હતા. ઈ. ‘ ‘ ૧૯૭૯માં ગુજરાતી ધાતુકોશ ક્રિવષય પર

સંશોધન કરી પીએચ.ડી. ની ઉપામિધ પ્રાપ્ ત કરી. ઈ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુક્રિનવર્સિસંટીમાં અ~યાપક તરીકે સેવા આપવા લાગ્યા. 

રઘુવીરનંુ મુખ્ય પ્રદાન નવલકથાકે્ષતે્ર છે. તેમણે પ્રળિસદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની ‘ ‘કીર્તિતંદા કૃક્રિત અમૃતા (૧૯૬૫), ‘ ‘તેડાગર (૧૯૬૮), ‘ ‘ લાગણી (૧૯૭૬), ‘ બાકી‘ સિજંદગી (૧૯૮૨) જેવી કૃક્રિતઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો

‘ ‘ પૂવ: રાગ (૧૯૬૪) ‘ ‘ અને ઉપરવાસત્રયી (૧૯૭૫) તથા કેટલીક પુરાણકથાઓ જેવી ‘ ‘કે ગોકુળ , ‘ ‘મથુરા , ‘ ‘ દ્વારકા (૧૯૮૬) નો સમાવેશ કરી શકાય. તેમણે એકલવ્ય,

પંચપુરાણ અને જે ઘર નાર સુલક્ષણા જેવી હાસ્યકટાક્ષ પ્રયોજતી કથાઓ પણ લખી છે. રઘુવીરના વ્યાપક કથાક્રિવશ્વમાં અક્તિસ્તત્વવાદી અને ભારતીય દશ: નની

સહોપક્તિસ્થક્રિત, બદલાઈ રહેલા ગ્રામીણ સમાજનંુ વાસ્તવદશ: ન અને પલટાતાં જીવનમૂલ્યોનંુ ક્રિનરૂપણ થયેલંુ જેોવા મળે છે. તેઓએ ળિશષ્ ટ તેમજ તળપદી ભાષાપ્રયોગો પણ ઉપયોગમાં લીધા છે. 

‘ ‘ તેમણે લખેલા વાતા: સંગ્રહો એટલે આકક્તિfક સ્પશ: (૧૯૬૬), ‘ ‘ગેરસમજ (૧૯૬૮) ‘ ‘અને અક્રિતમિથગ્ૃહ (૧૯૮૮). એમના વાતા:સાક્રિહત્યમાં સ્વરૂપવૈક્રિવ~ય, રચનારીક્રિતના પ્રયોગો તેમજ પ્રતીક, કલ્પન જેવા ઉપકરણોનો ક્રિવક્રિનયોગ જેોવા મળે છે.

‘ ‘ તમસા ( ૧૯૬૪ તેમજ ૧૯૭૨) ‘ ‘ અને વહેતા વૃક્ષ પવનમાં (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહો છે. ‘ ‘ રિદવાળીથી દેવરિદવાળી રઘુવીરે લખેલો બાળકાવ્યસંગ્રહ છે. ‘ ‘તેમણે અશોકવન , ‘ ‘ ઝૂલતા મિમનારા (૧૯૭૦) ‘ ‘ તથા ળિસકંદર સાની (૧૯૭૯) નામનાં નાટકો

પણ લખ્યાં છે. ‘ ‘ ઉપરાંત રિડમ લાઇટ (૧૯૭૩) ‘ ‘તથા ત્રીજેો પુરુષ (૧૯૮૨) એ એમણે લખેલા એકાંકીસંગ્રહો છે. તેમનાં નાટકોમાં માનવજીવનનો રહસ્યમય સંઘષ: ધરાવતંુ વસ્તુ, પાત્રના વ્યક્તિક્તત્વને ઉદ્દઘારિટત કરતા માર્મિમંક સંવાદો તથા સુરેખ

– દ: શ્યયોજના આ સાક્રિહત્યપ્રકારને સફળ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.  તદુપરાંત સહરાની ભવ્યતા, બારીમાંથી ળિબ્રટન, અદ્યતન કક્રિવતા, વાતા: ક્રિવશેષ, ગુજરાતી નવલકથા વગેરે સાક્રિહત્યસ્વરૂપ પર ક્રિવવેચનના ગ્રન્થો લખ્યા છે. – નરસિસંહ મહેતા આસ્વાદ અને સ્વા~યાય, જયશ્ચિન્ત દલાલનાં પ્રક્રિતક્રિનમિધ એકાંકી તથા મેઘાણીની નવળિલકાઓ તેમણે કરેલાં સંપાદનો છે. ક્રિવશ્વનાથ ભટ્ટના પારિરભામિષક કોશનંુ પણ એમણે સંપાદન કયુ� છે.

ગુજરાતી સાક્રિહત્ય પરિરષદમાં તેઓ સક્રિ>ય રસ લે છે. ઈ. ૧૯૬૫માં તેમને કુમારચંદ્રક, ઈ. ૧૯૭૫માં રણળિજતરામ સુવણ: ચંદ્રક, ઈ. ૧૯૭૭માં સાક્રિહત્ય અકાદમીનો પુરસ્કાર

Page 60: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ઉપરાંત ઉમા- સ્નેહરક્તિશ્મ પારિરતોમિષક પણ એનાયત થયેલ છે. ઈ. ૧૯૯૪માં દશ: ક ફાઉન્ડેશન તરફથી પણ એમને એવોડ: આપવામાં આવેલ. ગુજરાત સરકારે પાંચ પુરસ્કાર આપી તેમનંુ બહુમાન કયુ� છે.

લિબશનસિસંગ બેદી - ભારતના ભૂતપૂવ� વિક્રકેટ ખેલાડી

ળિબશનસિસંગ બેદીનો જન્મ અમૃતસરમાં ઈ. ૧૯૪૬ના સપ્ ટેમ્બર માસની ૨૫મી તારીખે થયો છે. તેમના ક્રિપતાનંુ નામ ગ્યાનસિસંગ બેદી હતંુ. જેઓ આજે હૈયાત નથી. માતાનંુ નામ રામિન્દ્રકૌર. ળિબશનસિસંગે પ્રથમ લગ્ન ગ્લેક્રિનથ જીલ સાથે ઈ. ૧૯૬૯માં કરેલંુ જેનાથી એક પુત્ર અને એક પુત્રી થયાં. બીજંુ લગ્ન ઈ. ૧૯૮૦માં ઇન્દરળિજત સાથે કયુ� . 

પંજોબ યુક્રિનવર્સિસંટીમાં અભ્યાસ કયા: બાદ તેઓ નવી રિદલ્હી ખાતે સ્ટીલ ઑથોરિરટી ઑફ ઇળિન્ડયાની નોકરીમાં જેોડાયા. તેમને વાચન, ફોટોગ્રાફી, તરવાની તથા પત્ર

લખવાનો શોખ છે. બેદીને બાળપણમાં ફૂટબૉલનંુ આકષ:ણ હતંુ પણ અજોણપણે ક્રિ>કેટ તરફ અને એ જ રીતે ક્તિસ્પ ન બૉસિલંગ તરફ વળ્યા. માત્ર ૧૫ વષ:ની ઉંમરે

પોતાની કૉલેજની ટીમમાં પસંદ થયા હતા અને ત્યારથી જ નામના મેળવી હતી.  ૧૭ વષ: ની વયે તેઓ રણજી ટ્ર ૉફી મેચો રમવા માંડ્યા. ઈ. ૧૯૬૬- ૬૭ની સોબસ:ની ટીમ સામે રિદલ્લી ખાતે વડા પ્રધાનની ટીમ વતી રમતાં તેમણે પ્રવાસી ટીમના પહેલા

દાવમાં ૧૩૯ રન આપી છ ક્રિવકેટો હાથ કરી હતી. ભારત વતી તેઓ ૬૭ ટેસ્ટ મેચોમાં રમ્યા છે અને ૨૨ ટેસ્ટમાં તેમણે સુકાની તરીકે જવાબદારી ક્રિનભાવી છે. રિદલ્હી ક્રિ>કેટ

ઈલેવન, રણજી ટ્ર ોફી ઇલેવન તથા દુળિલપ ટ્ર ોફી દરમિમયાન ઉ@ર ક્રિવભાગની ટીમના તેઓ કેપ્ ટન રહ્યા હતા. 

ઈ. ૧૯૮૧થી તેઓ એમ.સી.સી. ના માનદ આજીવન સભ્ય છે. ભારતની ક્રિ>કેટ ટીમ પસંદ કરનાર સમિમક્રિતમાં પણ તેમણે કામ કયુ� છે. ઈ. ‘ ‘ ૧૯૬૯માં ભારત અજુ:ન ઍવૉડ: એનાયત કરવામાં આવ્યો હતો. બેદી ડાબેરી ક્તિસ્પ નર અને ડાબેરી

બેસ્ટમેન તરીકે રમતા. બૉસિલંગ કરતી વખતે તેઓ બે- ત્રણ ડગલાં ભરતા આથી તેમનો બૉલ સરળ લાગતો પણ બેર્ટ્સસમેન પાસે પહોંચતાં તે તીક્ષ્ ણ હમિથયારની ગરજ સારતો અને ક્રિવનુ માંકડની યાદ આપતો. તેમનંુ વ્યક્તિક્તત્વ પ્રભાવશાળી અને પક્વ છે. લાક્ષશ્ચિણક શીખ દાઢી અને મોટે ભાગે નારંગી રંગની પાઘડી, વધુમાં ક્યારેક ચશ્માં આ તેમનો દેખાવ છે. સ્વભાવે ગંભીર હોવા છતાં મિમત્રો અને સાથીઓ સાથે ખૂબ છૂટથી હળેભળે છે. ક્યારેક પ્રેક્ષકો સાથે પણ ગમ્મત કરવા લાગતા.  કલાકો સુધી બૉસિલંગ કરતા છતાં તેઓ થાકતા નહોતા. – જે આંગળીથી બૉલને ક્તિસ્પ ન કરતા તે ડાબા હાથની પહેલી – આંગળી આજે પણ એવી ને એવી જ મૃદુ છે. બેસ્ટમેનને લલચાવવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા. ઘણીવાર તેઓ

કાંડા- આંગળીની કરામતથી એવો બૉલ નાખતા જે ક્તિસ્પ ન થશે એમ બેર્ટ્સસમેનને લાગતંુ પણ એવો બૉલ સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો હોય.  તેઓ સાચાબોલા સ્વભાવના છે. આથી તેમને જે કશંુ કહેવાનંુ હોય છે તે ક્રિનભ:યપણે કદી દે છે. આ કારણે તેમને અનેક વેળા ક્રિવરોધનો સામનો કરવો પડ્યો છે. સાચી રમત રમવા માટેના તેઓ પૂરેપૂરા આગ્રહી છે. 

‘ ‘ બૉસિલંગ કરતી વેળા તે ક્તિfત ફરકાવતા પરંતુ દડા ફંેકતા વેધક આથી ટોની લુઈસે તેમને માયાળુ હુમલાખોર તરીકે ઓળખાવ્યા છે. બેદી ક્રિવષે એટલંુ કહી શકાય કે માંકડ, અન્ડરવૂડ, વેલેન્ટાઇન, લૉક અને દુરાની જેવા પ્રખર પ્રક્રિતભાવાન

ડાબોડી ક્તિસ્પ નરોમાં પણ તેઓ સવો:ચ્ચ સ્થાને રહેશે.

મદનમોહન મોલવીય - મહામના તથા ઓજ@વી દેશભ;ત ઓગણીસમી સદીના ઉ@રાધ: માં પ્રયાગના મિત્રવેણીસંગમ પર પ્રભાતના ક્રિનરભ્ર, મધુર

અને પક્રિવત્ર વાતાવરણમાં સાત વષ:નો એક રિદવ્ય કાંક્રિત ધરાવતો નાનો કુમાર આસપાસની અસંખ્ય આંખોજે આકષી: રહ્યો છે. એ રૂપોજ્જવલ કુમાર સ્વસ્થ ગંભીરતાપૂવ: ક શ્રીમદ્દ ભાગવતના શ્લોકોનંુ પઠન કરી રહ્યો છે. કોઈક પ્રશ્ન કરે છે,

‘ કોણ છે આ બાળ ?‘ જવાબ મળે છે, ‘મદનમોહન.‘  સાત વષ: ની વયે સંસૃ્કત પર આટલો અજબ કાબૂ ધરાવનાર પંરિડત મદનમોહન

માલવીયનો જન્મ ઈ. ૧૮૬૧ની ૨૫મી રિડસેમ્બરે પ્રયાગમાં કૃષ્ ણભક્ત પરંતુ અહિકંચન ક્રિપતા વ્રજનાથને ત્યાં થયો હતો. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય એ ઉક્તિક્ત

અનુસાર બારમે વષ5 તો મદનમોહને સંસૃ્કત ભાષા પર અદ્દભુત પ્રભુત્વ પ્રાપ્ ત કયુ� . ‘ ‘ કૉલેજના ક્રિપ્રક્તિન્સપાલ સૌષ્ ઠવભરી દેહકાંક્રિત ધરાવતા આ ક્રિવદ્યાથી:ને યુવાન પંરિડત જ

માનતા. કૉલેજની નાટ્યમંડળીઓમાં તે મોટેભાગે સ્ત્રીપાત્રો જ ભજવતા. પંદરમે વષ5એમનાં લગ્ન થયાં. ‘ ‘ અભ્યાસ દરમિમયાન ફકકડસિસંહ ઉપનામથી તે કાવ્યો લખતા.

સ્નાતક થયા બાદ તેમણે ળિશક્ષક બનીને કારક્રિકદી: આરંભી. ઈ. ૧૮૮૬માં કલક@ામાં દાદાભાઈ નવરોજીના અ~યક્ષપદે ભરાયેલા કૉગેં્રસના

Page 61: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

અમિધવેશનમાં પોતાના પ્રથમ પ્રવચન દ્વારા ખૂબ ક્રિવખ્યાત બન્યા. તેમણે અનેક વૃ@પત્રોનંુ સંપાદન કયુ� . હાઈકોટ: માં વકાલત પણ કરી હતી. ઈ. ૧૮૯૮માં અલ્લાહાબાદ નગપાળિલકાના નાયબ નગરપક્રિતપદે ક્રિનયુક્ત થઈ નગરકલ્યાણની પ્રવૃળિ@ઓ શરૂ

કરી. કાશી ક્રિવશ્વક્રિવદ્યાપીઠ ( હવે બનારસ હિહંદુ યુક્રિનવર્સિસંટી) ની સ્થાપના માટે દશ વષ: અપૂવ: ખંત, ધીરજ અને અક્રિવશ્રાન્ત પુરુષાથ: વડે ક્રિવપુલ ધનરાળિશ એકત્ર કરી અને ત્યારના ક્રિપ્રન્સ ઑફ વેલ્સના હાથે તે યુક્રિનવર્સિસંટીનંુ ઉદ્દઘાટન કરાવ્યંુ. કેટલીયે

વખત તે કૉગેં્રસના અ~યક્ષ બન્યા હતા. જળિલયાંવાલા બાગના હત્યાકાંડના અનુસંધાનમાં રચાયેલ હંટર કમિમટીનો તેમણે ક્રિવરોધ કયો:. ગાંધીજીએ એમને ધમા:ત્મા તરીકે સંબો~યા હતા. 

ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમણે મન મૂકી ઝંપલાવ્યંુ. પરંતુ કટ્ટર અસહકારનો માગ: તેમના રૂક્રિઢચુસ્ત માનસનેખંૂચતો. ‘ ‘ લાલા લજપતરાયના સાથમાં તેમણે રાષ્ ટ્ર વાદી પક્ષ સ્થાપ્ યો અને ક્રિવનીત નીક્રિત અપનાવી. સાઈમન કમિમશનના

ક્રિવરોધની નેતાગીરી સંભાળી. ઈ. ૧૯૩૦ની ગોળમેજી પરિરષદમાં હાજરી આપી. બનારસ હિહંદુ ક્રિવશ્વક્રિવદ્યાલયની ડૉ. રાધાકૃષ્ ણનના પ્રમુખપદે ઉજવાયેલી રજતજં્યતી પ્રસંગે તેમણે છેલ્લીવાર જોહેર દશ: ન આપ્ યંુ. ઈ. ૧૯૪૬ના નવેમ્બરની ૧૨મીની વહેલી સવારે એમણે પોતાની જીવનલીલા સંકેલી લીધી. 

ડૉ. રાધાકૃષ્ ણન એમને ળિબરદાવતાં બોલ્યા હતા : ‘ તેઓ ક્રિહન્દુ સંસૃ્કક્રિતની શોભા હતા. નમ્ર પણ ક્રિનબ:ળ નક્રિહ, ક્રિનoયી પણ આ>મક નક્રિહ, એવા મહામના માલવીયજીનો આત્મા મલયાક્રિનલ જેવો ક્રિનમ:ળ હતો. એમનાં ધવલ વસ્ત્રો એમના હ્રદયની રુમિચતાને પરાવર્તિતંત કરતાં. એમની હાજરી સાક્ષાત્ પક્રિવત્રતા જન્માવતી. શેખાદમ આબુવાલા - કવિવ , પત્રકાર અને નવલકથાકાર

જેમને અમરકોશ મુખપાઠ હતો અને ગુજરાતી ઉપરાંત ક્રિહન્દી, ઉદૂ: , ફારસી, અંગે્રજી, જમ:ન, ગ્રીક વગેરે ભાષાઓ પર જેમનો પૂરતો કાબૂ હતો તે શેખાદમનો જન્મ

અમદાવાદમાં ઈ. ૧૯૨૯ના ઑક્ટોબર માસની ૧૫મી તારીખે થયો હતો. તેમનંુ પુરંુ નામ શેખ આદમ કેવળ બાળક હતા. પરંતુ માતા મોતીબાઈએ માતા અને ક્રિપતા બંનેનંુ કત: વ્ય પૂરેપૂરંુ બજોવી શેખાદમનો ઉછેર કયો:. આથી માતા પ્રતે્ય તેમને અનન્ય

પે્રમ હતો. ‘ પોતાનો ક્રિહન્દી કાવ્યસંગ્રહ મિઘરતે બાદલ, ‘ ખૂલતે બાદલ માતાને અપ:ણ કરીને શેખાદમે માતૃભક્તિક્તની ખાતરી કરાવી આપી છે. મા પ્રતે્યનો પ્રેમ એટલો પ્રગાઢ

કે મા સાથે રહી તેની દેખભાળ કરવા ખાતર જમ: નીની મોટા પગારની નોકરી છોડી આદમ અમદાવાદ વસ્યા હતા.  મેરિટ્ર કનો અભ્યાસ અમદાવાદમાં પૂણ: કરી ત્યાંની ગુજરાત કૉલેજમાંથી બી. એ. કયુ� .

પછી ગુજરાતી- ક્રિહન્દી ક્રિવષયમાં એમ. એ. પણ કયુ� . જમ:નીમાં આવેલ બૉન બેન્ડ માઇન્ડ યુક્રિનવર્સિસટંીમાં તેમણે જમ: ન સાક્રિહત્ય અને રિફલસૂફીનો અભ્યાસ કયો: હતો. 

અનુસ્નાતકની પરીક્ષા બાદ મા~યમિમક શાળામાં ળિશક્ષક તરીકે થોડો સમય નોકરી ‘ ‘ કરી પછીથી ગુજરાત સમાચાર માં જેોડાયા. અહીં નોકરી કરતાં જમ:ની જવાની તક

સાંપડતાં તેઓ ત્યાં ગયા. જમ:ની વસવાટ દરમિમયાન ક્રિવશ્વની સફર માણી આવ્યા. જમ:ન આકાશવાણીના ક્રિહન્દી ક્રિવભાગની શરૂઆત તેમણે કરી હતી. વીસેક વષ: જમ: નીમાં ગાળ્યા પછી અગાઉ જેોયંુ તેમ

માતાનો સંગ મળે એથી ભારત આવી અમદાવાદમાં વસ્યા.  શાળાના અભ્યાસ દરમિમયાન જ તેઓએ કાવ્ય પર હાથ અજમાવવાનો પ્રારંભ કયો: હતો. ક્રિવદ્યાથી: અવસ્થામાં તેમનાં ત્રણ

‘ ‘ કાવ્યો સંસ્કૃક્રિત માં પ્રગટ થયાં હતાં. આથી શેખાદમને પે્રરણા મળી અને કાવ્ય તથા ગઝલ તરફ કાળજીપૂવ: ક ~યાન આપ્ વા લાગ્યા. મુશાયરાઓમાં ક્રિનયમિમતપણે હાજરી આપવા માંડી. અહીં તેમની માંગ ખૂબ જ રહેતી. શેખાદમના લગભગ ૧૪

જેટલા કાવ્યસંગ્રહો પ્રળિસદ્ધ થયા છે. આ કાવ્યસંગ્રહોએ તેમને પ્રળિસળિદ્ધ અને પ્રક્રિતષ્ ઠા આપી. ગઝલે, ભા. ૧-૨, સનમ, મિઘરતે બાદલ, ખૂલતે બાદલ, અપને ઈક ખ્વાબકો દફનાકે અશ્ચિભ આયા હંૂ. તાજમહાલ, ચાંદની, સોનેરી લટ, અંજપો, ખુરસી અને બીજંો કાવ્યો વગેરે તેમના કાવ્યગં્રથોમાંના થોડા છે. ‘ હંુ એક ભટકતો શાયર છંુ.‘ નામના તેમના પુસ્તકમાં

ક્રિવદેશપ્રવાસ વખતે તેમને થયેલા અનુભવોનંુ આલેખન કયુ� છે. જમ:નીમાં વસવાટ કરતા ત્યારે પણ ત્યાંથી લેખશે્રણી ‘મોકલતા જે ઊર્મિમં- ‘ ‘ ‘ નવરચના તથા ગુજરાત સમાચાર માં પ્રકાળિશત થતી.  અમદાવાદ આવી અખબારોમાં હળવી- ગંભીર શૈલીમાં લેખો લખવા શરૂ કયા: . લગભગ જીવનના અંત સુધી મુલાકાતો,

અવલોકનો, વ્યક્તિક્તમિચત્રો વગેરે પરના આ લેખો પ્રકાળિશત થતા રહ્યા હતા. તેમણે લખેલી નવકથાઓમાં તંુ એક ગુલાબી સપનંુ છે, સિજંદગી હસતી રહી, ફૂલ બનીને આવજેો, તમન્નાના તમાશા, ચાલંુ છંુ, મંળિઝલ નથી, આયનામાં કોણ છે ? નીંદર

સાચી, સપનાં જૂઠાં વગેરેનો સમાવેશ થાય છે. ‘ ‘ ગુજરાત સાક્રિહત્ય અકાદમીનંુ પારિરતોમિષક તેમને તંુ એક ગુલાબી સપનંુ છે માટે એનાયત થયંુ હતંુ. ‘ ‘ જમ:ન ભાષામાં અનૂરિદત શ્રેષ્ ઠ જમ: ન વાતા:ઓ પણ આદમે પ્રળિસદ્ધ કરી હતી. 

ડૉ. ‘ ‘ મિચનુ મોદીએ શેખાદમના મૃતુ્ય બાદ એમનાં કાવ્યોમાંથી પસંદ કરીને આદમથી શેખાદમ સુધી નામનો કાવ્યસંગ્રહ પ્રકાળિશત કયો: હતો. ‘ ‘ ક્રિવનોદ ભટ્ટે તેમના પસંદ કરેલા લેખોનંુ સારા જહાં હમારા નામથી સંપાદન કયુ� છે. શેખાદમરમિચત

– ગીતો ગુજરાતી ક્રિહન્દી રિફલ્મોમાં લેવામાં આવ્યાં છે. ક્રિવખ્યાત ગાયક પંકજ ઉધાસ શેખાદમનાં રચેલાં ઘણાં ગીતો આજે પણ ગાય છે. 

Page 62: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

માણસ તરીકે શેખાદમ ક્રિનઃસ્વાથી:, અક્રિત ભલા અને પ્રેમાળ સજ્જન તરીકે જોણીતા થયા હતા. તેમના સાક્રિહત્યમાંથી તેમના ગુલાબી સ્વભાવનો અહેસાસ સાંપડે છે. 

ઈ. ૧૯૮૫માં તેમનંુ ક્રિનધન થયંુ. શંકરાચાય� - એક મહાન તત્વચિચંતક

અદૈ્વત મતના પ્રચારક અને દેશના ચાર ખૂણાઓમાં ચાર મઠની સ્થાપના કરનાર શંકરનો જન્મ મલબાર પ્રાંતના કાલડી કે કાતરી ગામમાં ઈ. ૭૮૮ના મે માસની ૧૫મી તારીખે પ્રળિસદ્ધ નામ્બુદ્રી બ્રાહ્મણ કુળમાં થયો હતો. સાત વષ: ની અક્રિત નાની ઉંમરે તે

વેદ- વેદાંગના પ્રકાંડ પંરિડત બની ચૂક્યા હતા. તેજસ્વી મેધા, અપ્રક્રિતહત જ્ઞાનશક્તિક્ત તથા પ્રજ્ઞાના પરમ ક્રિવકાસે કરીને ભારતમાં પ્રવત: તી ધાર્મિમકં અનેકસૂત્રતા અને

ળિશમિથલતાના યુગમાં હિહંદુ ધમ: ને દ: ઢમૂલ કરનાર આ તત્વપંરિડત શક્તિક્તસંપન્ન કક્રિવ, સાક્રિહત્યકાર, સમાજસુધારક અને મહાન રાષ્ ટ્ર ક્રિનમા: તા સંન્યાસી તરીકે સુક્રિવખ્યાતથયા. ચાર વષ: ની કાચી વયે નમ: દાતટ પર સ્વામી ગોક્રિવન્દ ભગવત્પાદ પાસેથી તેમણે

સંન્યસ્ત ગ્રહણ કયો:. દેશમાં ભ્રમણ કરી અનેક સ્થળે શાસ્ત્રાથ: કયો:. તેમણે સ્થાપેલા ચાર મઠ- ‘ ‘દળિક્ષ ણનો શંૃગેરી , ‘ ‘દ્વારકાનો શારદા , ‘ ‘ જગન્નાથપુરીનો ગોવધ: ન તથા

‘ ‘ બદરીનાથ પાસેનો જ્યોક્રિત આજે પણ સફળતાપૂવ: ક કાય: રત છે.  પ્રકાંડ બૌદ્ધતત્વજ્ઞ મંડનમિમશ્ર સાથે તેમનાં પત્ની ભારતીદેવીને મ~યસ્થ રાખીને તેમણે

શાસ્ત્રાથ: કયો:. શાસ્ત્રાથ:માં મંડનમિમશ્ર અને પછી ભારતીદેવએ હારતાં તે બંને શંકરાચાય: ના ળિશષ્ ય બન્યાં. 

માતા સુભદ્રાના મૃતે્ય સમયે તેઓ વતન જઈ પહોંચ્યા હતા અને પુત્ર તરીકેના પોતાના કત: વ્ય પાસે સંન્યાસ- ક્રિનયમો તથા લોકાપવાદને ગૌણ ગણી માતાના દેહના અંતે્યમિÊસંસ્કાર કયા: .  તેમના પ્રથમ ળિશષ્ યનંુ નામ સુનંદન હતંુ જે પછીથી પદ્મપાદ તરીકે ઓળખાયા. તોટકાચાય: , હસ્તામલક વગેરે તેમના અન્ય ળિશષ્ યો હતા. વેદ- વેદાંત ગ્રન્થો પરનાં તેમનાં ભાષ્ યોમાં પ્રકટ થતંુ તત્વજ્ઞાન તલસ્પશી: અને તક: તથા ક્રિવચારશક્તિક્તની

પરાકોરિટએ પહોંચેલંુ છે. ‘ ‘ ક્રિવવેકચૂડામશ્ચિણ એ તેમનો વધુ પ્રશસ્ત ગ્રન્થ છે.  શંકરાચાય: અને બુદ્ધની ક્રિવચારધારાની તુલના કરતાં કહેવાયંુ છે કે એક તમને આનંદ- સ્વરૂપ બનાવશે જ્યારે બીજેો આંસુ

લૂછી આનંદનો માગ: બતાવશે. બંને ક્રિનરક્રિનરાળી રિદશામાંથી પ્રયાણ કરી પોતાના સત્યને પહોંચ્યા છે.  ૩૨ વષ:ની ભરયુવાન વયે ઈ. ૮૨૦માં ક્રિહમાલયના કેદાર ખાતે ભયંકર ભગંદર રોગની બીમારીથી તેમણે દેહત્યાગ કયો:. 

આચાય: શંકરે ભારતવષ:માં વૈરિદક જ્ઞાનમાગ: નંુ સ્થાપન કયુ� . તેમનાં કાવ્યોમાં મધુરતા અને અથ:ગહનતા એટલા પ્રમાણમાં છે કે બધાં કાવ્યો સહેજે યાદ રહી જોય છે. 

જગત્ મિમથ્યા છે, – સ્વપ્ નવત્ છે જ્યારે બ્રહ્મ એ જ સત્ય છે એ તેમના ઉપદેશનો મુખ્ય ભાવ છે. લિસગમંુડ ફ્રૉઇડ - મનોવિવશ્લેર્ષણની વત� માન પદ્ધવિતના આદ્યસ્થાપક

વીસમી સદીના માનવજીવનને ફ્રૉઇડના ક્રિવચારોને અક્રિત મહત્વપૂણ: રીતે પ્રભાક્રિવત કયુ� છે. મનોક્રિવશ્લેષણ દ્વારા આંતરમનના અભ્યાસનો ળિસદ્ધાંત તેણે શો~યો.

માનસશાસ્ત્રને ક્રિવજ્ઞાનની એક સ્વતંત્ર શાખા તરીકે ક્રિવકસાવી મનોક્રિવશ્લેષણની વત:માન પદ્ધક્રિત સ્થાક્રિપત કરવાનંુ બહુમાન ળિસગમંુડ ફ્રૉઇડને ફાળે જોય છે.

ઑસ્ટિસ્ટ્રયાના ક્રિફ્રબગ: મુકામે એક યહૂદી કુટંુબમાં ઈ. ૧૮૫૬ના મે માસની છઠ્ઠી તારીખે તેનો જન્મ થયો હતો. 

મનોક્રિવજ્ઞાનના તેના ળિસદ્ધાંતોથી ક્રિવકૃત માનસ ધરાવતી વ્યક્તિક્તઓને ઘણો લાભ થયોછે. શરૂઆતમાં તેને વનસ્પક્રિતશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પ્રત્યે જ આકષ:ણ હતંુ. પરંતુ

પછીથી એ રસ જ્ઞાનતંતુઓના રોગો ક્રિવષેનાં સંશોધનો તરફ ઢળતો ગયો. ઈ. ૧૮૮૪માં ક્રિહસ્ટીરિરયાના એક એવા કેસ ક્રિવષે તેને જોણવા મળ્યું કે જેમાં સંમોહન (ક્રિહપ્

નૉરિટઝમ) ની મદદથી દદી:ને સુપ્ ત અવસ્થામાં ઉતારી તેને પાછલા અનુભવોની યાદ આપવાથી રોગ દૂર થઈ શકે છે. પછી તો ફ્રૉઇડે ખોળી કાઢંુ્ય કે ક્રિહપ્ નૉરિટઝમને બદલે

દદી:ને સંપૂણ: સ્વસ્થતાથી બેસાડીને મુક્તપણે પાછલા અનુભવોની યાદ પ્રેરવાથી વધુ સારી અસર થતી હતી. ‘ ‘ આ પદ્ધક્રિતને તેણે ક્રિફ્ર ઍસોળિસયેશન નંુ નામ આપ્ યંુ.

શરૂઆતમાં જેોકે આ પદ્ધક્રિત ઉપહાસપાત્ર બની હતી.  – તેણે જેોયંુ કે માનવમનની બે અવસ્થા છે બાહ્યમન અને આંતરમન. બાહ્યમન પર સંસ્કારોની અને સમાજની અસર

પડેલી જેોવા મળે છે જ્યારે આંતરમન પર માનવજોતની આરિદ લાગણીઓનંુ જેોર હોય છે. આંતરમનની વૃળિ@ઓ બાહ્યમનના સંસ્કારો વડે હમેશાં ઢંકાતી રહે છે. આંતરમનની વૃળિ@ઓ કોઈને કોઈ સ્વરૂપે વ્યક્ત તો થાય જ છે. ફ્રૉઇડ આગ્રહપૂવ: ક માનતો કે આંતરમનની આ વૃળિ@ઓમાં માણસની જોતીય (ળિજન્સી) વૃળિ@ઓનંુ પ્રાબલ્ય હોય છે. જેોકે� એક

Page 63: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

વખતના તેના સાથીઓ ઍડેલર અને જંુગે આ ળિસદ્ધાંતોમાં પાછળથી ફેરફાર કયા: હતા. ળિબ્રલ, ફેરેન્ઝી, અન5સ્ટ જેોન્સ, સેડગર, સે્ટકેલ વગેરેના સાથમાં આ સૌએ ઈ. ૧૯૦૮માં પ્રથમ આંતરરાષ્ ટ્ર ીય મનોક્રિવશ્લેષણ

પરિરષદ યોજી. ‘ ‘ આ ક્રિવષયનો આંતરદેશીય સંઘ પણ તે લોકોએ સ્થાપ્ યો. ઈ. ૧૯૦૯માં ફ્રૉઇડ અમેરિરકા ગયો. ત્યાં તેનંુ ‘ ‘ બહુમાન કરી તેને ડૉકટર ઑફ લૉઝ ની પદવી આપવામાં આવી. 

‘ ‘અન્ય ભાષાઓમાં અનુરિદત થયેલાં ઇન્ટરક્રિપ્રટેશન ઑફ ડ્ર ીમ્સ , ‘ ‘ટૉટેમ ઍન્ડ ટેબૂ , ‘ એ જનરલ ઇન્ટ્રોડકશન ટુ સાઇકો‘ ઍનાળિલળિસસ જેવા ઘણાં પુસ્તકો ફ્રૉઇડે લખ્યાં છે. તેણે સ્થાપેલી મનોક્રિવજ્ઞાનની નવતર પદ્ધક્રિતને લીધે તથા તેના આગવા

>ાંક્રિતકારી ક્રિવચારોને લીધે જીવનના પાછલા કાળમાં તે ઘણી ક્રિવખ્યાક્રિત પામ્યો હતો. ઈ. ૧૯૩૮માં નાઝીઓની યહૂદીક્રિવરોધી સતામણીને કારણે તે લંડન ચાલ્યો ગયો ને ત્યાં ઈ. ૧૯૩૯ના સપ્ ટેમ્બરની બાવીસમી તારીખે અવસાન પામ્યો. 

આજે તો માનસશાસ્ત્રનો ઘણો ક્રિવકાસ થયો છે. પરિરણામે ફ્રાઇડના કેટલાક ક્રિવચારોનંુ પણ થયંુ છે. છતાં તેણે આગવી રીતે આ અલગ ક્રિવજ્ઞાનશાખાને જે વેગ આપ્ યો અને તેમાં પ્રચળિલત માન્યતાઓમાં >ાશ્ચિન્ત સજી: તેને માટે એ સદા યાદ રહેશે.

ડૉ . અમત્ય�કુમાર સેન - નોબેલ પુરસ્કાર વિવજેતા

૧૯૯૮ના ઑકટોબર માસની ચૌદમી તારીખ. ન્યયૉક: ના મેનહટન ક્રિવસ્તારની હૉટલમાં ઊંઘ ખંેચતા અમત્ય:કુમાર સેનના ફોનની ઘંટડી રણકે છે ને નોબેલ સમિમક્રિતના સે>ેટરી સ્ટૉકહોમથી સુખદ સમાચાર પાઠવે છે કે, ૧૯૯૮ના વષ: ના અથ:શાસ્ત્ર ક્રિવષયના નોબેલ પ્રાઈઝ માટે તેમની પસંદગી થઈ છે. આ સુખદ સમાચાર

ડૉ. સેન તરત જ શાંક્રિતક્રિનકેતન ખાતે રહેતાં તેનાં વૃદ્ધમા અમિમતા સેનને આપે છે : " મા ! આમી બબલુ..... મને નોબલ પ્રાઇઝ મળ્યું છે....." 

આ સમાચાર સમસ્ત ક્રિવશ્વમાં ટી. વી. મા~યમ દ્વારા પ્રસરી વળ્યા. ભારતમાં સાંજ ઢળી ચૂકી હતી પરંતુ શાંક્રિતક્રિનકેતન રૂપી ક્રિવદ્યાધામમાં સોનાનો સૂરજ ઊગ્યો હતો. ડૉ. સેનના ક્રિપતા આસુતોષ સેનને તેમનાં માતાજીએ યાદ કયા: : " તેના ક્રિપતા આ

સમાચારથી ખુશ થયા હોત." આ સમાચારથી કરોડો ભારતવાસીઓનાં હ્રદય આનંદથી છલકાઈ ઊઠ્યાં. 

ભારત માટે પ્રથમ નોબેલ ઇનામ જીતી લાવેલા કક્રિવવર રક્રિવન્દ્રનાથની કમ: ભૂમિમશાંક્રિત- ક્રિનકેતન એટલે અમત્ય:ની જન્મભૂમિમ. ગુરુદેવના અંગત સમિચવ અને સંસ્કૃતના

પંરિડત ળિક્ષ ક્રિતમોહન સેનનાં પુત્રી અમિમતાને ત્યાં ૧૯૩૩ના નવેમ્બરની ત્રીજી તારીખે ડૉ. સેનનો જન્મ. નવજોત ળિશશુનંુ કક્રિવવર રવીન્દ્રનાથે નામ આપ્ યંુ અમત્ય:. 

શાંક્રિતક્રિનકેતનની ક્રિવદ્યાભૂમિમની ક્રિવદ્યાભૂમિમ પર બાળક અમત્ય:ના ળિશક્ષણ અને ઉછેરનંુ કાય: ચાલંુ્ય. પ્રાકૃક્રિતક વાતાવરણ વચ્ચે આમ્રવૃક્ષોની છાંયમાં અ~યાપનકાય: ચાલતંુ. જેોકે, બાળક અમત્ય5 પ્રાથમિમક ળિશક્ષણ તો ઢાકામાં પ્રાપ્ ત કયુ� . ડૉ. સેને સંસ્કૃત

અને ગશ્ચિણતનંુ સારંુ જ્ઞાન મેળવી અથ:શાસ્ત્ર ક્રિવષયમાં ભારે રસ દાખવ્યો. ડૉ. સેને મા~યમિમક અને ઉચ્ચ મા~યમિમક ળિશક્ષણ શાંક્રિતક્રિનકેતનમાં લીધંુ હતંુ. ઈ. ’ ૧૯૫૧ થી ૫૩ દરમિમયાન કલક@ાની

પે્રળિસડેન્સી કૉલેજમાંથી અથ:શાસ્ત્ર ક્રિવષયનંુ સ્નાતક કક્ષાનંુ ળિશક્ષણ મેળવી કેમિમ્બ્રજ યુક્રિનવર્સિસટંીની રિટ્ર ક્રિનટી કૉલેજમાંથી અનુસ્નાતક અને ડૉક્ટરેટનો અભ્યાસ કયો: હતો. ડૉ. સેન ઈ. સ. ‘ ૧૯૫૬થી ૫૮ના ગાળા દરમિમયાન કલક@ાની જોદવપુર

યુક્રિનવર્સિસંટીમાં અથ:શાસ્ત્ર ક્રિવભાગના પ્રથમ પ્રા~યાપક અને અ~યક્ષ બન્યા હતા.  તેઓ ઈ. સ. ’ ૧૯૫૮ થી ૬૦ દરમિમયાન રિટ્ર ક્રિનટી કૉલેજમાં ફેલો તરીકે ઈ. સ. ’ ૧૯૬૦ થી ૬૩ દરમિમયાન ડૉ. સેન અમેરિરકાની

માસેચ્યુસેર્ટ્સસ ઇમિન્સ્ટટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં આળિસસ્ટન્ટ પ્રોફેસર અને સે્ટન્ફડ: યુક્રિનવર્સિસટંીમાં ક્રિવળિઝટિટંગ પ્રોફેસર હતા. ઈ. સ. ૧૯૬૩ થી ૧૯૭૧ના સમયગાળામાં તેઓએ રિદલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિમક્સમાં અથ:શાસ્ત્રના પ્રા~યાપક તરીકે

સેવાઓ આપી હતી. ઈ. સ. ’ ૧૯૭૧ થી ૭૭ સુધી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિમક્સમાં અથ:શાસ્ત્રના પ્રા~યાપક તરીકે સેવાઓ આપી હતી. 

ડૉ. સેન હાવ: ડ: યુક્રિનવર્સિસટંીમાં ઈ. સ. ૧૯૮૮ થી ૧૯૯૮ દરમિમયાન લેમોન્ટ યુક્રિનવર્સિસંટી પ્રોફેસરની ચેર પર રહ્યા હતા અને પ્રોફેસર ઑફ ઇકોનોમિમક્સ એન્ડ રિફલોસોફીના પદ પર રહી મહત્વની કામગીરી બજોવી હતી. તેઓ ખાસ આમંત્રણથી

‘ ‘ કમિમ્બ્રજની રિટ્ર ક્રિનટી કૉલેજના માસ્ટર પદે ક્રિનયુક્ત થયા જ્યાં અદ્યાક્રિપ પય� ત કાય: રત છે. ડૉ. સેને ક્રિવશેષત ઇંગ્લેન્ડ અનેયુ.એસ.એ. માં કાય: કયુ� છે. 

દશમી રિડસેમ્બર, ૧૯૯૮ના રોજ સ્ટૉકહોમ ખાતે એક ગરિરમાપૂણ: સમારંભમાં નોબેલ- ક્રિવજેતાઓની હારમાં ડૉ. સેન ળિબરાજમાન હતા. આ મહાન અથ:શાસ્ત્રીના જીવનની આ ધન્ય પળો હતી. 

પૂવ: નોબેલ- ક્રિવજેતા રોબટ: સોલો નોંધે છે કે, " સેન આપણા (અથ:શાસ્ત્રના) વ્યવસાયનો અંતરાત્મા છે." " નોબેલ પુરસ્કાર ક્રિવજેતા ડૉ. અમત્ય:કુમાર સેન" નામક પુસ્તકના લેખક અને સૌરાષ્ ટ્ર યુક્રિનવર્સિસંટીના ક્રિવદ્વાન પ્રા~યાપક ડૉ. કે. કે. ખખ્ખર તેમના ક્રિવષે નોંધે છે કે, " સેન આષ: દ્રષ્ ટા છે, રિફલસૂફ છે. તે સાધારણ અથ:શાસ્ત્રી નથી. તે આવનારા

– સમયનો આપણા સૌથી આગળ ચાલતો, એકવીસમી સદીનો અથ:શાસ્ત્રી છે. સેનની પાછળ પાછળ ચાલી શકાય. સેનની સંગાથે ચાલવંુ મુશ્કેલ છે." 

Page 64: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ઈ. સ. ૧૯૬૦માં તેમણે નવક્રિનતા દેવ સાથે પ્રભુતામાં ડગ માંડ્યાં હતાં, અને પંદર વરસના લગ્નજીવન પછી નવક્રિનતા સેનથી લગ્નક્રિવચ્છેક થયો હતો. નવક્રિનતા સેનથી સંતાનોમાં બે પુત્રીઓ અંતરા અને નંદના છે. ઈ. સ. ૧૯૭૮માં ઈવા કોલોની: સાથે

બીજંુ લગ્ન કયુ� હતંુ. તેમનાથી પુત્રી ઈન્દ્રાણી અને પુત્ર કબીર છે. ઈ. સ. ૧૯૮૫માં ઈવા કોલોની:નંુ અવસાન થતાં તેમણે ત્રીજંુ લગ્ન ઈમા રોથળિશલ્ડ સાથે કયુ� હતંુ. જે ક્રિનઃસંતાન છે. 

સેન અનેક ક્રિવળિશષ્ ટ પદોથી વરાયા હતા. અનેક સોસાયટીઓના ફેલો હતા. ૧૯૭૬નંુ મહાલોનોક્રિવસ પ્રાઈઝ, ૧૯૮૬નો ફ્રેન્ક સીડમેન એવોડ: , ૧૯૯૦નંુ સેનેટર એગે્નલી ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઑફ એમિથક્સ, ૧૯૯૦નો વલ્ડ: હંગર એવોડ: , ૧૯૯૭નંુ

– ઇન્ટરનેશનલ કેટેલોક્રિનયા પ્રાઇઝ અને છેલ્લે ૧૯૯૮નંુ બહુ પ્રક્રિતમિÊત નોબેલ પ્રાઇઝ જેવા ક્રિવળિશષ્ ટ આંતરરાષ્ ટ્ર ીય એવૉડ્ઝ: થી સેન ક્રિવભૂમિષત છે. 

સેનને ડૉકટર ઑફ લેટસ: (ડી.ળિલર્ટ્સ.) ની માનદ પદવીઓથી નવાજોયા છે. અમેરિરકા, કેનેડા, યુ. કે., ફ્રાન્સ. ભારત ઇત્યારિદ મળી અનેક દેશોની ૧૯ જેટલી યુક્રિનવર્સિસંટીઓ દ્વારા તેમને માનદ ડૉકટરેટની પદવીથી નવાજોયા છે. 

ડૉ. સેને વીસ જેટલાં પુસ્તકો અને ૨૫૦ થી વધુ સંશોધનલેખો લખ્યા છે. ઈ. સ. ૧૯૬૦માં સેનનો પીએચ.ડી. પદવી ‘ ‘ માટેનો શોધક્રિનબંધ ચૉઈસ ઑફ ટેકક્રિનક પ્રળિસદ્ધ થયો ત્યારથી જ તેઓની ગણના આંતરરાષ્ ટ્ર ીય અથ:શાસ્ત્રી તરીકે થવા

લાગી હતી. સેન ત્યારે માત્ર ૨૭ વષ: ના હતા. ‘ ‘ તેમનંુ બહુમૂલ્ ય પુસ્તક ક્લેમિક્ટવ ચૉઇસ એન્ડ સોળિશયલ વેલ્ફેર ઈ. સ. ૧૯૭૦ની સાલમાં પ્રકાળિશત થયંુ હતંુ. ઈ. સ. ૧૯૮૬ના સમયગાળા દરમિમયાન પ્રો. ‘ ‘ સેને ગરીબી અને દુષ્ કાળો (Poverty

and Famines) શીષ: ક અંતગ: ત પુસ્તક લખ્યંુ છે. ‘ ‘ ‘ચાઈસ વેલ્ફેર ઍન્ડ મેઝરમેન્ટ તથા રિરસોર્સિસંઝ, ‘ વેલ્યુઝ ઍન્ડ ડેવલપમેન્ટ નામનાં બે પુસ્તકોમાં તેમના સંુદર લેખોનો

સંચય છે. જેમને કલ્યાણ અને ક્રિવકાસના અથ:શાસ્ત્રમાં રસ હોય તેવા સૌએ જેોવાં રહ્યાં.  ક્લ્યાણના અથ:શાસ્ત્રમાં બહુમૂલ્ય પ્રદાન કરી નોબેલ- ઇનામ પ્રાપ્ તકતા: ડૉ. સેન કહે છે કે, " મને નોબેલ પ્રાઇઝ મળવાથી

જરૂર આનંદ થયો છે. પણ સક્રિવશેષ આનંદ એટલા માટે થયો છે કે, સામાળિજક પસંદગી અને કલ્યાણના અથ:શાસ્ત્રના સંદભ:માં રજૂ થયેલી ગરીબી અને દુષ્ કાળ જેવી સમસ્યાઓ તરફ હવે સૌનંુ ~યાન ખંેચાયંુ છે. " 

સેનના બે પુસ્તકોનંુ હાલ મુદ્રણકાય: ચાલુ છે. એક પુસ્તક છે : ‘ ‘ ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ અને બીજંુ પુસ્તક છે : ‘ફ્રીડમ, રેશનાળિલટી ઍન્ડ સોળિસયલ ચોઈસ.‘ 

ડૉ. સેનની સજ:નયાત્રા રમ્ય બની રહો એ જ અભીપ્ સા.

પ્રવીણ જેોશી - ગુજરાતી રંગમંચના ખ્યાતનામ કલાકાર પ્રવીણ જેોશીનો જન્મ પાટણમાં ઈ. ૧૯૩૬ના જોન્યુઆરી માસની પહેલી તારીખે થયો હતો. ક્રિપતા રામલાલના ત્રણ પુત્રોમાં પ્રવીણ જયેષ્ ઠ. 

નાટ્યકાર તરીકે, રિદગ્દશ: ક તરીકે એટલે કે નાટ્ય- કલાકાર તરીકે જોણીતા બનતા પહેલાં પ્રક્રિવણને અનેક તાવણીમાંથી પસાર થવંુ પડ્યું હતંુ. મંુબઈની મૉડન: સ્કૂલમાં અભ્યાસ શરૂ કયો:. અહીં પ્રહલાદ પારેખ જેવા ગુજરાતી ક્રિવષયના ઉ@મ

ળિશક્ષકનંુ તેમને પ્રાત્સાહન મળ્યું. પ્રહલાદ કહેતા, ‘ પ્રવીણે તો નાટક જ કરવંુ જેોઈએ. – નાટકની આખી દુક્રિનયા છે ક્રિવશ્વક્રિવદ્યાલય કરતાંયે મોટી એવી દુક્રિનયા.‘ અને પ્રવીણભાઈ આ ક્રિવશાળ નાટ્યક્રિવશ્વમાં વેગપૂવ: ક ધસી ગયા. પાછળથી

રંગભૂમિમની એકેઅક ખૂબીઓને પચાવીને પુષ્ ટ બનેલા રમેશ જમીનદારનો સાથ સહારો પણ સાંપડ્યો હતો.  મા~યમિમક ળિશક્ષણ પુરંુ કરી પ્રવીણે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ કૉલેજ- પ્રવેશ અભ્યાસ કરવા માટે નક્રિહ પણ

આંતરકૉલેજ નાટ્યસ્પધા: માં ભાગ લઈ શકાય તે માટે મેળવ્યો હતો. લીધેલી ધૂન પાછળ મંડી રહેવાની આદત અને પરિરશ્રમની અઠંગ ઉપાસના કરવાની આદતને લીધે પ્રવીણે પંચાવન નાટકોમાં ભાગ લીધો હતો જ્યારે આડત્રીસથી વધુ

નાટકોનંુ રિદગ્દશ: ન કયુ� હતંુ. સામે ઊભેલા કોઈ પણ કળાકારમાં અશ્ચિભનયની કેટલી શક્તિક્ત રહેલી છે તે પ્રવીણભાઈ ખૂબ સહેલાઈથી જોણી શકતા. આવી આંતરિરક શક્તિક્ત પારખતાં પારખતાં એક એવી પ્રક્રિતભાનો તેમને પરિરચય થયો જેને તેમણે

પોતાનાં જીવનસાથી બનાવ્યાં. પૂવ: જીવનનાં ઇન્દુ ભોંસલે સરિરતા જેોશી બન્યાં. ‘ પ્રવીણે જેનંુ રિદગ્દશ: ન સંભાળેલંુ તે સંતુ‘ રંગીલી માં સંતુ બની તે નાટકના ૩૨૧ પ્રયોગો ભજવવા સદ્દભાગી બન્યાં હતાં. 

ઈ. ‘૧૯૬૧માં આઈ.એન.ટી.‘ એ નાટ્યમહોત્સવ યોજ્યો હતો. આ પ્રસંગે રવીન્દ્રનાથ ટાગોરની ક્રિવખ્યાત કૃક્રિત‘ ‘ ‘ ‘ મિચરકુમારસભા નંુ ગુજરાતી રૂપાંતર કૌમાર અસંભવમ્ રજૂ કરી રિદગ્દશ: ક તરીકે પ્રવીણે નામના જમાવી. ‘ ‘ રંગભૂમિમ

નામની નાટ્યસંસ્થામાં ચંદ્રવદન ભટ્ટનાં સહાયક બન્યાં હતાં. મીનક્રિપયાસી, મોગરાના સાપ, કોઈનો લાડકવાયો, કૉફીનો એક કપ, મંજુ મંજુ, – મહાપાપી મહાભીરુ, માણસ નામે કારગાર, સપ્ તપદી, મોતી વેરાણાં ચોકમાં, સપનાનાં વાવેતર, ચોર બજોર, કુમારની અગાશી, સંતુ રંગીલી, સાહ્યબો ગુલાબનો છોડ, થંેક યુ મિમ. ગ્લાડ અને મોસમ છલકે જેવા નાટકો

પ્રવીણભાઈએ રજૂ કરી ગુજરાતી રંગભૂમિમનંુ નવતર સ્વરૂપ ઊભંુ કયુ� હતંુ. તેમનાં નાટકોના બધા મળી લગભગ ૨, ૦૦૦ પ્રયોગો થયા છે. 

‘ ‘ ૨૫ વષ: સુધી તેમણે આકાશવાણી સાથે સહયોગ સા~યો હતો. ત્રણેક સામમિયકોનંુ સંપાદન કયુ� અને અખબારોમાં કટારલખી. પ્રવીણે કેટલાંયે ક્રિવદેશી કે પરભાષાનાં નાટકોનાં રૂપાંતર કરી ગુજરાતી રંગમંચ પર સફળતાપૂવ: ક રજૂ કયા� હતાં.

આથી કેટલીક વાર પ્રવીણ પર એવો આકે્ષપ મૂકવામાં આવતો કે રૂપાંતરિરત કે અનૂરિદત નાટકો ભજવવાનો જેટલો શોખ તેમને છે એટલો શોખ મૌળિલક નાટકો ભજવવાનો નથી. જવાબમાં પ્રવીણ કહેતા કે ગુજરાતી ભાષામાં નાટક જ નથી.

Page 65: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

તેઓ ત્યાં સુધી કહેતા કે અન્ય ભાષામાં તૈયાર થયેલાં સફળ મૌળિલક નાટકોને ઝીણવટથી તપાસશંુ તો તેનાં બીજ કોઈ ને કોઈ પરદેશી નાટકોમાંથી મળી આવશે. ઈ. ૧૯૫૮માં, ઈ. ૧૯૬૧માં અને ઈ. ૧૯૬૫માં મહારાષ્ ટ્ર રાજ્ય દ્વારા આયોળિજત

નાટ્યસ્પધા: માં શે્રષ્ ઠ અશ્ચિભનેતાનો ઍવૉડ: એમને એનાયત થયો હતો. એ જ પ્રમાણે રાજ્યકક્ષાની નાટ્યસ્પધા: માં શ્રેષ્ ઠ રિદગ્દશ: ક તરીકે સતત પાંચ વખત પારિરતોમિષક પ્રાપ્ ત કયુ� હતંુ. 

‘ ‘ ‘ ‘ ક્રિહન્દી રિફલ્મ આ>ાન્ત તથા ગુજરાતી રિફલ્મ કુમકુમ પગલાં માં તેમણે મ્ુખ્ય પાત્રની ભૂમિમકા ભજવી હતી. ક્રિહન્દી રિફલ્મના રિદગ્દશ: નની જવાબદારી પણ તેમણે મુખ્ય પાત્રની ભૂમિમકા ભજવી હતી. ક્રિહન્દી રિફલ્મના રિદગ્દશ: નની જવાબદારી પણ તેમણે

સંભાળી હતી. રંગભૂમિમનો અભ્યાસ કરવા તથા નાટ્યકૃક્રિતઓનંુ ક્રિનરીક્ષણ કરવા તે પરદેશ પણ ગયા હતા. પરદેશ જવા માટે ક્રિવદેશી સંસ્થાઓ તરફથી તેમને ળિશષ્ યવૃળિ@ પણ આપવામાં આવી હતી. ઈ. ૧૯૮૪માં ગુજરાત સરકાર તરફથી એમને

‘ ‘ મરણો@ર ગૌરવ પુરસ્કાર અપ:ણ થયો હતો. તેમનાં પત્ની સરિરતાએ ઈ. ‘ ‘ ૧૯૮૩માં પ્રવીણ જેોશી મિથયેટર ની સ્થાપના કરી એ સંસ્થાને ઉપ>મે ઉત્કૃષ્ ટ નાટકો રજૂ કયા� છે. 

ઈ. ૧૯૭૯માં ગુજરાતી રંગભૂમિમનો સવા શતાબ્દીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. ૧૯મી જોન્યુઆરીએ આ ઉત્સવનો પ્રારંભ ‘ ‘ થતો હતો તે રિદવસે જ વહેલી સવારે રંગમંચના આ ખેલંદાએ સાચોસાચ અલક્રિવદા નો અશ્ચિભનય આચરી બતાવ્યો.

– ‘ ‘ સક્તિચ્ચદાનંદ વાત્@યાયન અજે્ઞયજી - દેશવિવદેશમાં સુપ્રવિતમિ�ત મનીર્ષી સાવિહત્યકાર સક્તિચ્ચદાનંદ હીરાનંદ વાત્સ્યાયનનો જન્મ ઈ. ૧૯૧૧ના માચ: ની સાતમી તારીખે ઉ@ર પ્રદેશની કોઈ પ્રાચીન નગરીના

ઉત્ખનની ળિશળિબરમાં થયો હતો. એમનંુ બાળપણ લખનૌ, કાશ્મીર, ળિબહાર અને મદ્રાસમાં વીતેલંુ. તેમણે સંસ્કૃત, ફારસી અને અંગ્રજી ભાષાનંુ ળિશક્ષણ પ્રાપ્ ત કરેલંુ. ઈ. ૧૯૨૯માં લાહોરમાંથી બી. એસસી. ની ઉપામિધ મેળવી. આ રિદવસોમાં

ભગતસિસંહનો પ્રભાવ ક્રિવદ્યાથી:ઓ પર ખૂબ હતો. એ પ્રભાવ તળે >ાશ્ચિન્તકારી પ્રવૃળિ@માં સક્રિ>ય બની એમણે બૉબં બનાવવામાં રસ લેવા માંડ્યો. આથી તેમની ધરપકડ કરવામાં આવી. જેલ-� ક્રિનવાસ દરમિમયાન એમનંુ સજ:ક રૂપ પ્રગટ

થવા માંડ્યું. એમની અનેક વાતા:ઓ અને સંુદર નવલકથાઓનંુ મૂળ એ જેલક્રિનવાસ છે. ‘ ‘એ પ્રકાશન સાથે જ એમને અજ્ઞેય જેવંુ ઉપનામ મળ્યું. તેમણે સૈક્રિનક, આરતી, ક્રિવશાળ ભારત, પ્રતીક, રિદનમાન, નયા પ્રતીક, નવભારત ટાઇમ્સ જેવાં

સામમિયકોનંુ સંપાદન કયુ� હતંુ. તેમણે યુરોપ- અમેરિરકાનો પ્રવાસ પણ કયો: હતો.  અજે્ઞયજી કહે છે કે, ‘ મંૈ શાયદ કાયમી પ્રવાસી હંુ.‘ તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. એમનો જીવ રખડુ હતો. પ્રકૃક્રિતની

ક્રિનરામય શોભાનંુ એમને સતત આકષ:ણ હતંુ. એમનંુ ગદ્ય પણ કક્રિવતાની સુવાસ લઈને આવે છે. એમની કક્રિવતા છાયાવાદને પ્રભાવે પ્રગટી, રવીન્દ્રનાથના પ્રભાવે પાંગરી અને >મશઃ આધુક્રિનકતાના સંસ્પશ5 પોતાની ક્રિનજી મુદ્રાને વ્યક્ત

કરતી ગઈ. તેઓ પ્રયોગવાદી હોવા છતાંય એમનંુ આંતરદશ: ન ભારતીય પરંપરાનંુ દ્યોતક હતંુ.  અજે્ઞયજીના લગભગ તેર જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. સાત વાતા: સંગ્રહો બહાર પડ્યા છે. સંપારિદત કક્રિવતા ચાર

ભાગમાં પ્રકાળિશત થઈ છે. આ પ્રકાશનમાં એમની કાવ્યપ્રીક્રિત અને કાવ્યસૂઝનાં દશ: ન થાય છે. અજે્ઞયજીની સાક્રિહત્યકાર તરીકેની પ્રક્રિતભા બહુમુખી હતી. કક્રિવતા, નવલકથા, વાતા: , ક્રિનબંધ, ક્રિવવેચન ક્રિનબંધ, ભ્રમણવણ:ન અને સંપાદનકે્ષતે્ર એમણે યોગદાન કયુ� હતંુ. 

‘ મંૈ અકેલાપન ચૂનતા નહીં હંૂ, ‘ કેવલ સ્વીકારતા હંૂ એવંુ સમાધાન કેળવીને પોતાની જીવનયાત્રાને સમૃદ્ધ કરનાર, દેશ- ક્રિવદેશમાં સુપ્રળિસદ્ધ મનીષી સાક્રિહત્યકાર, ક્રિવશ્વસાક્રિહત્યના જ્ઞાતા, પોતાની નાગરિરકતાને કત: વ્ય માનનાર, મૃત્યુના ગીત દ્વારા જીવનનંુ સ્તવન કરનાર, ‘ ‘ પોતે કક્રિવ હતા તે બાબતને પરમ સૌભાગ્ય માનનાર અજે્ઞયજી ભારતના એક મોટા ગજોના કક્રિવ

હતા. ઈ. ૧૯૮૩માં યુગોસ્લાક્રિવયામાં કાવ્યપઠનના એક આંતરરાષ્ ટ્ર ીય વાર્મિષ ંક કાય: >મનંુ આયોજન થયંુ હતંુ. આ સંમેલનમાં

૩૦૦થી વધુ કક્રિવઓએ કાવ્યપઠન કયુ� હતંુ. ‘ ‘ પૂણા: હુક્રિતને સમયે એમાંના ઉ@મ કક્રિવ માટેનંુ ગોલ્ડન રેથ તરીકે ઓળખાતંુ પ્રક્રિતષ્ ઠાભયુ� પારિરતોમિષક અજે્ઞયજીને અપાયાની જોહેરાત થઈ હતી. 

ઈ. ૧૯૯૦માં એમનંુ દેહાવસાન થયંુ.

વિવજય અમૃતરાજ - ભારતીય ખ્યાતનામ ટેવિનસ ખેલાડી ક્રિવજય અમૃતરાજનો જન્મ મદ્રાસ (ચેન્નાઈ) ખાતે ઈ. ૧૯૫૩ના રિડસેમ્બર માસની

૧૪મી તારીખે થયો હતો.  છેલ્લાં ઘણાં વષો:થી ટેક્રિનસ કે્ષતે્ર યોજોતી જુદી જુદી સ્પધા:ઓમાં ક્રિવજય અમૃતરાજે ભારતને માનભયુ� સ્થાન અપાવ્યંુ છે. વ્યક્તિક્તગત રીતે પણ તેઓ ટેક્રિનસમાં રાક્રિ§્રય ક્રિવજેતા બન્યા છે. ઈ. ૧૯૮૧માં ટેક્રિનસ રમતમાં તેમનો ક્રિવશ્વ>મ ( વલ્ડ: રેન્કના) ૨૧મો

હતો. ઈ. ૧૯૮૮માં રમેશ કૃષ્ ણનનો ક્રિવશ્વ>મ ૨૦મો આવ્યો હતો. તે ળિસવાય કોઈ ભારતીય ટેક્રિનસ ખેલાડી ક્રિવજયના >મને આંબી શક્યો નથી. 

ઑસ્ ટ્ર ે ળિલયાના તાલીમબાજ રૉય એમરસન પાસે તેમણે તાલીમ લીધી છે. પરિરણામે ક્યારેક ક્રિવશ્વના સવો:ચ્ચ ખેલાડી સામે પણ ક્રિવજય ક્રિવજયી બન્યા છે. આ

ગણતરીઓ જેોતાં ક્રિવજય અમૃતરાજની ગણના ભારતના શે્રષ્ ઠ ખેલાડીઓમાં

Page 66: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

કરવામાં આવે છે. ઈ. ૧૯૮૧માં કેનેડાના મોળિન્ટ્રયલ નગરમાં રમાયેલ ટેક્રિનસમાં તેમણે તે સમયના ક્રિવશ્વના સવો:ચ્ચ ટેક્રિનસ ખેલાડી જ્હૉન મેકેન્ રોને હાર આપી હતી. એ જ વષ5 રમાયેલ ક્રિવમ્બલ્ડન સ્પધા: માં પ્રારંભમાં ગણનાપાત્ર ક્રિવજય પ્રાપ્ ત કયા:

બાદ અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ વષ5 યુનાઈટેડ સે્ટઈર્ટ્સસ ઑપન ચેમિમ્પ યનળિશપમાં ત્રીજો રાઊંડ સુધી પહોંચી સેલીસબરી ફાઇનલ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ફાઇનલ્સ રમતી વખતે ક્રિવજય અમૃતરાજે ડીબ્સ, સોલોમન અને

ઓરેન્ટસ જેવા પ્રખ્યાત ખેલાડીઓ પર જીત મેળવી હતી. – એ જ વષ5 યુનાઈટેડ સે્ટર્ટ્સસના કોલમ્બરસમાં રમાયેલ ટેક્રિનસ ડબલ્સમાં ક્રિવજય અને તેમના નાના ભાઈ આનંદે સાથે મળી તત્કાલીન ક્રિવશ્વશે્રષ્ ઠ ગણાતી બૉબ લોર્ટ્સઝ અને સ્ટેન ક્તિfથની

જેોડીને પરાળિજત કરી હતી.  ક્રિવજ્ય અમૃતરાજે ક્રિવશ્વના શે્રષ્ ઠ ખેલાડીઓ સાથે રમીને તે સૌને ક્યારેક હરાવ્યા છે. ઉદાહરણાથ5 દુક્રિનયાના ઉચ્ચ ટેક્રિનસ ખેલાડી ગણાતા જૅોન ન્યુકૉમ્બ, યાક્રિનકનોઆ અને સે્ટન ક્તિfથને અકેક મેચમાં ળિશકસ્ત આપી છે. ઈઆન લેન્ડલને બે

મેચમાં, ઈલી નાસ્તાસેને તથા બીઓન બૉગ: ને ત્રણ વખત તથા જીમી કોનોસ: ને પાંચ વખત હાર આપી. છે. યુ. એસ. ઑપન ટુના: મેન્ટના ઈ. ૧૯૭૩ તથા ઈ. ૧૯૭૪માં રમાયેલ મેચોમાં તે ક્વૉટ: ર ફાઈનલ સુધી પહોંચ્યા હતા. ક્રિવમ્બલ્ડનની સિસંગલ્સ સ્પધા: માં પણ તે બે વખત કૉટ: ર ફાઈનલ સુધી પહોંચ્યા હતા. ઈ. ૧૯૮૭માં પણ એ જ રીતે ભારતના ખેલાડીઓને ફાઇનલ સુધી પહોંચાડ્યા હતા. 

‘ ‘ રમત અને ખેલકે્ષતે્ર સવો:તૃ્કષ્ ઠ પ્રદશ: ન કરનાર ખેલાડીઓને ભારત સરકાર તરફથી અજુ:ન ઍવૉડ: એનાયત કરવામાં આવે છે. ઈ. ૧૯૭૪માં ક્રિવજય અમૃતરાજને આ ઍવૉડ: આપવામાં આવ્યો હતો.

હટિરનારાયણ આચાય� - વ્યાયામપટુ અને પ્રકૃવિતતત્વવિવદ્ હરિરનારાયણ મિગરિરધરલાલ આચાય: નો જન્મ મોસાળ વીરમગામમાં માતા રેવાબાઈને કૂખે ઈ. ૧૮૯૭ના ઑગસ્ટની

પચીસમીએ થયો હતો. એમનંુ વતન ઊંઝા. ઊંઝામાં પ્રાથમિમક ળિશક્ષણનો આરંભ કરી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃતના ક્રિવષય સાથે સ્નાતક થયા. એમનંુ સંસૃ્કતનંુ તથા વેદાંત આરિદ તત્વજ્ઞાનના ક્રિવષયોનંુ જ્ઞાન કૉલેજકાળથી સારંુ હતંુ. કૉલેજમાં અભ્યાસ કરતા ત્યારે પાoાત્ય પહેરવેશ અપનાવવાને બદલે જોડા કપડાનો ફંેટો અને થેપાડાનો લાંબો કોટ, ટંૂકી

ધોતી ને ભારેખમ પગરખાં પહેરી ક્ષોભ રાખ્યા ક્રિવના કૉલેજમાં જતા. પરંતુ ગામઠી પોશાક તળે ઢંકાયેલી એમની તેજસ્વી બુળિદ્ધ સૌને ચક્રિકત કરી દેતી. 

મંુબઈમાં હાઇસૂ્કલમાં ળિશક્ષક તરીકે ઈ. ૧૯૧૯માં જેોડાયા પછીથી ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત ક્રિવદ્યાપીઠમાં અ~યાપક તરીકે જેોડાયા. પોતાના અ~યાપનના ક્રિવષયોમાં પારંગતતા ઉપરાંત ક્રિવશાળ વાચન તથા બહુશ્રુતતાને લીધે ક્રિવદ્યાપીઠના

ક્રિવદ્યાથી:ઓમાં તેઓ અતં્યત ક્રિપ્રય થઈ પડ્યા હતા. ક્રિવદ્યાપીઠમાં સેવા આપતા તે ખૂબ માનીતા ળિશક્ષક બન્યા. તેવામાં એક મિમલમાં એ મેનેજર તરીકે જેોડાયા. તદૃન અજોણ્યા અને ક્રિવપરીત રિદશાના આ કે્ષત્રમાં એમણે એવી કાબેળિલયત કેળવી કે

૧૯૪૫માં જ્યારે એ સ્થાન છોડંુ્ય ત્યારે સૌથી કુશળ અને ક્રિનપુણ અમિધકારીઓમાં એમની ગણના થતી હતી.  ગામડાંઓમાં ફરીને એમણે લોકગીતો એકત્ર કરેલાં, ળિસક્કા ભેગા કરેલા અને કક્રિવતાઓ લખી. પ્રકૃક્રિતક્રિવજ્ઞાનના અભ્યાસમાંયે એમનો પ્રવેશ આકક્તિfક હતો. ‘ ‘ એક અંગે્રજી માળિસકમાં ભારતની રિદવાચર પતંમિગકાઓ નામનો લેખ વાંચ્યો

અને એ ક્રિવષે જ્ઞાન મેળવવાની ઉતં્કઠા થઈ. જેમાં રસ જોગે તે ક્રિવષેનંુ તલસ્પશી: જ્ઞાન મેળવી લીધા ક્રિવના એમને જંપ નવળે. ફુરસદના સમયમાં ચોતરફ આથડે અને પરિરણામે ગ્રન્થોના વાચનથીયે અદકંુ એવંુ પ્રાણી- જીવનના ક્રિવક્રિવધ પાસાઓનંુ

જ્ઞાન એમણે સંપાદન કયુ� . ઈ. ૧૯૨૪માં એમને દમ થયો. પડછંદ હાડવાળંુ મજબૂત શરીર કૃશ બની ગયંુ. દમ હઠાવવા વ્યાયામ શરૂ કયો:. દમ મટાડ્યો અને શરીર સુષ્ ઠુ, બળિલષ્ ઠ અને દીક્રિપ્તમાન બનાવ્યંુ. વ્યાયામ ક્રિવષેનંુ એમનંુ જ્ઞાન જેોઈને

વડોદરાના પ્રો. રામમૂર્તિતં એમના પર આફરીન થયા હતા.  અનેકક્રિવધ ક્રિવષયોનંુ તલસ્પશી: જ્ઞાન હોવા છતાં ને અમુક ક્રિવષયોમાં તો એ માન્ય તક્રિદ્વદ્ ગણાતા હોવા છતાં, એમનામાં

જોતજોહેરાતનો અભાવ હોવાને કારણે જોહેરમાં પ્રખ્યાત થવાનો પ્રયાસ એમણે ક્યારેય કયો: નહોતો. પ્રકૃક્રિતક્રિવજ્ઞાનની એમની ગુણક્રિવશેષતાને લીધે ઈ. ૧૯૪૭નો રણળિજતરામ સુવણ: ચંદ્રક એમને અપ:ણ થયો હતો. એમના પ્રયાસથી ગુજરાતમાં

‘ ‘ ગુજરાત પ્રકૃક્રિતમંડળ ની સ્થાપના થઈ હતી. ઈ. ૧૯૬૯માં વ્યાવસામિયક ક્રિનવૃળિ@ પછી તેઓ પોતાના ક્રિવદ્યાવ્યાસંગમાં સતત રત રહેતા. છેલ્લે છેલ્લે પગની શસ્ત્રક્રિ>યાને કારણે લગભગ પથારીવશ હતા.  આ બહુશુ્રત પ્રકૃક્રિતતત્વક્રિવદ્દનંુ અવસાન ઈ. ૧૯૮૪ના મે માસની ૨૨મી તારીખે મધરાતે ૮૬ વષ:ની વયે થયંુ.

હજરત મહંમદ પયગંબરસાહેબ - ઈ@લામના પયગંબર મહંમદસાહેબનો જન્મ મક્કામાં થયો હતો. ઈસુ શ્ચિÂસ્તની માફક મહંમદસાહેબના બાલ્યકાળ ક્રિવષે પણ વધુ માક્રિહતી

ઉપલબ્ધ નથી. કહેવાય છે કે� મહંમદસાહેબનો ઉછેર ક્રિપતાના સાથીઓ અને મિમત્રો દ્વારા થયો. મોટા થયા પછી થોડો વખત તેમણે ઘેટાં સંભાળ્યાં. પછીથી ઊંટોની વણજોર સાથે જવાનંુ ચાલુ કયુ� . ત્યાર બાદ આરિદજો નામની એક પૈસાદાર સ્ત્રીને ત્યાં તેમણે કામ કરવાનંુ શરૂ કયુ� . ખારિદજોની વણજોર તેઓ એકથી બીજે સ્થળે ઘુમાવતા. થોડા સમય બાદ ખારિદજો સાથે તેઓ લગ્નસંબંધથી જેોડાયા. 

એ રિદવસોમાં મક્કામાં ૩૬૫ મૂર્તિતંઓવાળંુ એક મંરિદર હતંુ. અહીં પ્રક્રિતરિદન એક મૂર્તિતંની પૂજો કરવામાં આવતી હતી. ચિચંતન

Page 67: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

અને મનન કરવાને લીધે મહંમદસાહેબ માનતા કે અલ્લાહ એક જ છે. તેઓ મૂર્તિતંપૂજોનો પણ ક્રિવરોધ કરતા. ખારિદજો સાથે લગ્ન કયા: પછી ચિચંતન માટે તેમને વધુ સમય મળવા લાગ્યો. તે સમયે તેમને એક દૈવી સંદેશ પ્રાપ્ ત થયો. એ સંદેશના

મુદ્દાઓનો સંગ્રહ ઇસ્લામના પક્રિવત્ર ગં્રથ કુરાનમાં કરવામાં આવ્યો છે. ૩૦- ૪૦ વષ: ની ઉંમરથી જ તેમણે પયગંબર ( ઇશ્વરનો સંદેશો લાવનાર) તરીકે કામ કરવાનંુ શરૂ કયુ� . મક્કાના અમિધકારીઓએ તેમને મક્કામાંથી હાંકી કાઢ્યા. તેઓ મદીનામાં

વસ્યા. અહીં તેમને અનેક પ્રમુખ વ્યક્તિક્તઓનો સાથ સાંપડ્યો અને તેમણે ધમ: પ્રચારના કાય: નો આરંભ કયો:. આઠ વષ: પછી ૧૦, ૦૦૦ અનુયાયીઓ સાથે તેમણે મક્કામાં કાબા નામના પક્રિવત્ર સ્થાનમાં પ્રવેશ કયો: અને ધમ:સ્થાન તરીકે તેની સ્થાપનાકરી. 

તેમણે અનેક શાદીઓ કરી હતી અને તેથી તેમને સંતાનો પેદાં થયાં હતાં. ૮મી જૂન, ૬૩૨ના રોજ ૬૨ વષ:ની વયે તેમને જન્ નત પ્રાપ્ ત થઈ. તેમને મરિદનામાં દફનાવવામાં આવ્યા.  સદા લડતા- ઝઘડતા રહેતા અને ટંૂકી દ: ક્રિ§ના દેશવાસીઓમાં આત્મશ્રદ્ધા રેડીને અને તેમને એકસૂતે્ર બાંધીને પયગંબરસાહેબે

પોતાના ધમ:પ્રચારના જીવનકાય: નો પાયો દ: ઢમૂલ કયો: હતો. તેમના અનુયાયી આરબોએ પછી તો માત્ર ૮૦ વષ:ના ટંૂકા ગાળામાં કેવળ અરબસ્તાનમાં જ નક્રિહ પરંતુ ઇરાક, ળિસરિરયા, પશ્ચિoમ તુક: સ્તાન, સિસંધ, મિમસર અને દળિક્ષ ણ સ્પેનનાં રાજ્યો

– – લગભગ અરધી દુક્રિનયા સુધી ઇસ્લામ ધમ:ની આણ વતા: વી હતી.

– જવાહરલાલ નેહરુ @વતંત્ર ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રીઇ.1889 ના નવેમ્બરની 14 મી તારીખે અલ્લાહાબાદમાં કાfીરી પંરિડત ક્રિપતા

મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ થયો. આ પરિરવાર પર લક્ષ્મીની કૃપા હતી. તેઓનંુ જીવન પશ્ચિoમની સમૃદ્ધ ઢબે ચાલતંુ હતંુ. જવાહર ઇંગ્લંેડમાં ભણ્યા હતા. ઈ.

1912 માં તે બૅરિરસ્ટર બની ભારત આવ્યા. ભારત આવીને જેોયંુ તો યુરોપ- અમેરિરકાની વૈજ્ઞાક્રિનક ઉન્નતીની સરખામણીમાં પોતાના દેશનંુ પછાતપણંુ અશ્ચિભશાપ

સમાન હતંુ. એથી તેઓ રાજનીતીનાં કે્ષત્રમાં જેોડાયા. એ વખતે લોકમાન્ય રિટળક, લાલા લાજપતરાય, ક્રિવક્રિપનચન્દ્ર પાલ અને અરક્રિવન્દ ઘોષની ઉગ્ર ક્રિવચારધારાની

બોલબાલા હતી. રાજનીક્રિતને કે્ષતે્ર ક્રિપતા મોતીલાલ પણ કાય: રત હતા પરંતુ તે ઉદાર નીક્રિત અનુસરતા. યુવાન જવાહર ઉગ્ર ક્રિવચારોના સમથ: ક હતા. 

ઈ. 1916 માં કમલા સાથે લગ્નસંબંધથી જેોડાયેલા નેહરુને ગાંધીજીની મુલાકાતથઈ. રૉલેટ એક્ટ અને જળિલયાવાલા બાગના હત્યાકાંડ પછી નહેરુ સંપુણ: પણે

સ્વાધીનતા આંદોલનમાં જેોડાઈ ગયા. એમની અ~યક્ષતા નીચે ભરાયેલ લાહોર ‘ ’ કૉગેં્રસ અમિધવેશનમાં પૂણ: સ્વરાજ ની ઘોષણા કરી. પછી થી તો કૉગેં્રસ અને દેશના

રાજકારણ પર એમનો પ્રક્રિતભાવ અક્રિતશય વધવા લાગ્યો. ઈ. 1930 ના મીઠાનાં સત્યાગ્રહ વખતે તથા ઈ. 1942 ‘ ’ ના ભારત છોડો આંદોલન વખતે તેમને મિગરફ્તાર

કરવામાં આવ્યા હતા.  ભારતનાં અંક્રિતમ વાઈસરૉય લૉડ: માઉંટબેટને દેશની આઝાદીપ્રાક્રિપ્તના કાય: માં પૂણ: સહયોગ આપ્યો. ઈ. 1947 ના ઑગસ્ટની પંદરમીએ જ્યારે દેશ સ્વતંત્ર થયો. ત્યારે વડા પ્રધાન તરીકે નહેરૂજીએ શપથ લીધા અને દેશનંુ સુકાન સંભાળ્યુ.  રાજનીક્રિતજ્ઞ હોવા ઉપરાંત જવાહરલાલ ક્રિવશ્વક્રિવખ્યાત લેખક પણ હતા. ‘ ’ઇમિન્દરાને પત્રો , ‘ ’ ‘મારી આત્મકથાઓ તથા ભારત

’ દશ: ન ક્રિવશ્વસાક્રિહત્યમાં મહત્વપુણ: સ્થાન ધરાવે છે.  પડોશી દેશો સાથે મૈત્રીભયા: સંબંધો જોળવી રાખવાની નીક્રિતમાં માનતા નેહરૂજીએ જ્યારે ઈ. 1962 માં ચીનનંુ ભારત

પરનંુ આ>મણ જેોયંુ ત્યારે તેમનંુ રિદલ તૂટી ગયંુ. ત્યાર પછી તે અસ્વસ્થ રહેવા લાગ્યા. ભારતીય આકાશનો આ ઉજ્જવલ ળિસતારો ઈ. 1964 ના મે માસની સ@ાવીસમીએ અસ્ત થઈ ગયો.  ‘ ’ રિદલ્હીના યમુના ક્રિકનારે શાંક્રિતવન ની એમની સમાધી નેહરુજીની યાદ સદા માટે તાજી રાખે છે.

ચીમનલાલ ચકુભાઈ શાહ - પી� પત્રકાર , વિવચારશીલ લેખક અને સમથ� ચિચંતક ચીમનભાઈનો જન્મ સૌરાષ્ ટ્ર માં લીમડી પાસે પણસીણા ગામમાં ઈ. ૧૯૦૨ના માચ: ની ૧૧મી તારીખે થયો હતો. ક્રિપતા

ચકુભાઈની આર્મિથંક ક્તિસ્થક્રિત નબળી હતી. ચીમનભાઈ બે વષ:ના થયા અને માતા ગુમાવી. ક્રિપતાએ બીજંુ લગ્ન કયુ� . અપર માતા રંભાબહેને ચીમનભાઈને પોતાના સંતાનની જેમ ઉછેયા: . પ્રાથમિમક ળિશક્ષણ પાણસીણામાં લઈ અમદાવાદ- મંુબઈમાં

મા~યમિમક ળિશક્ષણ મેળવી ઈ. ૧૯૧૯માં મેરિટ્ર કની પરીક્ષા આપી. એ જ વખતે જળિલયાંવાલા બાગની ધમાલ થતાં અને ચીમનભાઈનાં લગ્ન થતાં તેમને મેરિટ્ર કમાં પ્રથમ વગ: ન મળ્યો. પરંતુ મંુબઈમાં કૉલેજ- અભ્યાસ દરમિમયાન ળિશષ્ યવૃળિ@ મેળવી

એમ. એ., એલએલ. બી. માં ઉ@ીણ: થયા. એમ.એ. માટે કાશીનાથ તેલંગ સુવણ: ચંદ્રક અને એલએલ.બી. માટે ઇન્વેરારિરટી સુવણ: ચંદ્રક પ્રાપ્ ત કરેલ. એમની સાથે બીજો તેજસ્વી ક્રિવદ્યાથી:ઓ હતા ચં.ચી. મહેતા, અશોક મહેતા, યુસુફ

મહેરઅલી, મીનુ મસાણી, બાદરાયણ, અમીદાસ કાણક્રિકયા વગેરે. એમ. એ. માં તત્વજ્ઞાનનો ક્રિવષય લીધો હોવાથી પ્ લેટો, સૉ>ેરિટસ, એરિરસ્ટોટલ, કેન્ટ, હેગલ વગેરેના ક્રિવચારોની જબરી અસર એમના જીવન પર પડી હતી. ઈ. ૧૯૨૮માં તે

Page 68: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

સૉળિલળિસટર થયા. થોડો સમય અનુભવ મેળવી સૉળિલળિસટરની પોતાની જુદી પેઢી ચાલુ કરી. કૉલેજકાળથી જ તેમને જોહેર જીવનની પ્રવૃળિ@ઓમાં રસ હતો. ઈ. ૧૯૩૦થી એમણે કૉગેં્રસની લડતમાં ભાગ લેવો શરૂ કયો:. બત્રીસ વષ:ની વયે તે

જવાહરલાલ તથા જયપ્રકાશના સંપક: માં આવ્યા. ઈ. ૧૯૩૭માં મંુબઈ રાજ્યમાં કૉગં્રેસ સ@ા પર આવી ત્યારે તેઓ સરકારના પ્રથમ હિહંદી સૉળિલળિસટર થયા. મંુબઈ

મ્યુક્રિનળિસપલ કૉપો:રેશનની ચંૂટણીમાં ક્રિવજયી બની છ વષ: તેના સભ્ય તરીકે સેવા આપી. બંધારણ સભામાં તેમણે પ્રશંસનીય કામગીરી બજોવી જવાહરલાલ, ઢેબરભાઈ તથા દાદાસાહેબ માવલંકરના ધન્યવાદ પ્રાપ્ ત કયા: . ન્યૂઝીલેન્ડ કૉમનવેલ્થ પાલ: મેન્ટરી કૉન્ફરન્સ, ઈન્ટરપાલા: મેન્ટરી યુક્રિનયન તથા સંયુક્ત રાષ્ ટ્ર સંઘના પ્રક્રિતક્રિનમિધમંડળમાં એમનો સમાવેશ

થયો હતો. સતત બાર વષ: એમણે ગુજરાતી સાક્રિહત્ય પરિરષદના મંત્રી તરીકે કામગીરી બજોવી. એમના ચિચંતનાત્મક લેખો‘ ‘ અવગાહન શીષ: ક હેઠળ પુસ્તકરૂપે પ્રગટ થયા છે. ઈ. ‘ ‘ ૧૯૩૯થી તેઓ જન્મભૂમિમ અને એનાં બીજો પત્રો સાથે

સંકળાયેલા રહ્યા હતા. પે્રસ ટ્ર સ્ટ ઑફ ઇળિન્ડયાના ડાયરેક્ટર બન્યા. મંુબઈ યુક્રિનવર્સિસંટીની સેનેટના ળિસળિન્ડકેટના એ સભ્યાબન્યા. લોકસભાના સભ્ય બન્યા ત્યારે આંતરડાંની તકલીફ ઊતી થતાં સરકારી રોકાણ રદ કયા: અને પોતાની તમામ શક્તિક્ત

લોકસેવા પાછળ ખચી:.  પચીસથી વધુ સંસ્થાઓના તેઓ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્ર સ્ટીનો હોદ્દો ધરાવતા હતા. ગમે તેવી ક્રિવષમ પરિરક્તિસ્થક્રિતમાં

પણ તેઓ પોતાના મનની સમતુલા ગુમાવતા નહોતા. સામાળિજક કે્ષતે્ર, ક્રિવશેષતઃ મંુબઈમાં ચીમનભાઈનંુ સ્થાન ઘણંુ મોટંુહતંુ. ‘ ‘ એમની ૭૧મી જન્મજયંતી પ્રસંગે મળેલી સાડાત્રણ લાખની થેલીમાં સાત લાખ ઉમેરી માનવ રાહત ટ્ર સ્ટ ઊભંુ કયુ� .

તેઓ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. ‘ ‘ પ્રબુદ્ધ જીવન ના તંત્રી તરીકે તેમણે પોતાના પારદશ: ક વ્યક્તિક્તત્વનો પરિરચય કરાવ્યો હતો. 

ચીમનભાઈ એટલે સામાળિજક, સાંસ્કારિરક, રાજનૈક્રિતક, ધાર્મિમંક, શૈક્ષશ્ચિણક, રૂક્રિઢગત પરંપરા અને આધુક્રિનકતાનો તેમનામાં સુભગ સમન્વય હતો. તેમનંુ જીવન હંમેશાં પ્રસન્ન, સંયમી, સંસ્કારમય અને સેવામય રહ્યું હતંુ. છેલ્લાં કેટલાંક વષો:માં તેઓ

અંતમુ:ખ ક્રિવશેષ બન્યા હતા.

દાદા ધમા� મિધકારી - અગ્રગણ્ય , ધ્યેયવિનષ્ ઠ બુલિદ્ધશાળીઓમાં આગવંુ સ્થાન ધરાવનાર એમનંુ પૂરંુ નામ શંકર ત્ર્યંબક ધમા: મિધકારી. જન્મ. ૧૮૯૯માં મ~યપ્રદેશમાં બેતુલ ળિજલ્લાના મૂળ તાપી ગામમાં. ધમ:શાસ્ત્ર, પાંરિડત્ય વગેરેના સંસ્કાર એમના કુટંુબમાં સહજ હોઈ બચપણથી જ તેઓ અચ્છા વક્તા તરીકે જોણીતા બનેલા. મોટા સંયુક્ત કુટંુબમાં એમને શ્રોતાઓની ખોટ નહોતી. એમની વાક્પટુતાનંુ એક અંગ કોઈના પણ બોલવાની આબેહૂબ નકલ કરવાનંુ પણ હતંુ. ક્રિવદ્યાથી: આલમના તેઓ લાડકા નેતા હતા. વ્યાપક વાચન, ક્રિવષય પરની સવ:ગ્રાહી પકડ ને સુરેખ

પ્રભાવશાળી રજૂઆત તેમને સહજ હતાં.  ભણવામાં તેજસ્વી અને ક્રિપતા ન્યાયાધીશ એટલે દાદા આઈ.સી.એસ. થશે એમ સૌ માનતા. પરંતુ દાદાએ તો ગાંધીજીના

અસહકારના આંદોલનથી આકષા:ઈને ઈ. ૧૯૨૦માં કૉલેજ છોડી દઈ રિટળક ક્રિવદ્યાલયમાં માળિસક ત્રીસ રૂક્રિપ યાના પગારે નોકરી સ્વીકારી દેશસેવા આદરી. એ નજીવી આવકમાં ઘર કેમ ચાલશે એની દાદાને રિફકર નહોતી. હાથમાં પૈસા હોય તો

સારાં પુસ્તકો ખરીદતાં કે કોઈને સહાય આપતાં એ જરા પર ખચકાતા નક્રિહ. ટંૂ કી આમદાનીમાં ઘરના વ્યવહારની ન તો એમણે કદી ચિચંતા રાખી હતી કે ન તો એમનાં ધમ: પત્નીએ. એમને ત્યાં મહેમાનગક્રિતમાં કદી ઓછપ વતા: તી નક્રિહ. વધા: માં

રહેતા ત્યારે શ્રી જમનાલાલ બજોજ પછી બીજો નંબરે મહેમાનોની ભીડ દાદાને ઘેર જ જેોવા મળતી.  ક્રિવશાળ વાંચન, વ્યાપક જ્ઞાન, ઊંડી સમજ, મૌળિલક ચિચંતન અને ક્રિવદ્વ@ાના સુવણ: સાથે વકતૃત્વની સુગંધ ભળેલી. સ્વાતંત્ર્ય

આંદોલનમાં જેલવાસ પણ ભોગવેલો. દેશભરના નેતાઓ સાથે એમને પરિરચય. પણ દાદાને અજ્ઞાતતા વધુ ક્રિપ્રય. એક મઠના મઠામિધકારી બનવાની તક તેમને માટે ઊભી થઈ હતી તો મ~યપ્રદેશના મુખ્યમંત્રી બનવાનંુ કહેણ પણ તેમને મળેલંુ.

અંતે ગાંધીજી તથા ક્રિવનોબાના દબાણથી ક્રિવધાનસભામાં ગયેલા પણ શરત હતી કે કોઈ હોદ્દો નક્રિહ સંભાળંુ. ગાંધીજીના કહ્યાથી બંધારણસભાના પણ સભય બન્યા હતા. 

ક્રિવનોબાજીના ભૂદાનયજે્ઞ એમને રાજદરબારમાંથી મુક્તિક્ત અપાવી. ક્રિવનોબા સાથે જૂનો પરિરચય તો હતો જ. સવો:દયની માળિસક પમિત્રકા કાઢવા ક્રિવચારાયંુ ત્યારે સહસંપાદક તરીકે દાદા એમાં જેોડાયા. દાદાએ આ કામ સવો:@મ રીતે બજોવ્યંુ. પછીથી તેઓ ભૂદાન, ગ્રામદાન અને સવો:દય ક્રિવચારના જ્યોક્રિતધ: ર બની દેશભરમાં ઘૂમતા રહ્યા. એમને પૂરેપૂરા નક્રિહ

ઓળખનારને તેમનો તક: કઠોર લાગતો. ખાવા સુદ્ધામાં ગ્રામોદ્યોગની જ વસ્તુઓ વાપરવાનંુ એમનંુ વ્રત. ભૂદાન યજ્ઞ ક્રિનમે@ે દેશભરમાં ફરીને એમણે ગાંધીક્રિવચાર પર વ્યાખ્યાનો આપ્ યાં. ‘દાદાનંુ સળંગ દશ: ન એમનાં ત્રણ પુસ્તકો ક્રિવચાર- ‘>ાશ્ચિન્ત ,

‘ ‘ ‘ ‘ સવો:દય દશ: ન અને અહિહંસક >ાશ્ચિન્તની પ્રક્રિ>યા વાંચવાથી મળી શકે છે.  જયપ્રકાશજીના આંદોલનના સંદભ:માં એમનંુ fરણ અક્રિનવાય: છે. ક્રિવનોબાજી સાથેના મતભેદ અને ગેરસમજને કારણે

સવો:દય સમાજ જ્યારે અંધારઘેરી અવસ્થામાં હતો ત્યારે જયપ્રકાશજીને પડખે રહીને દાદાએ જે ક્રિવશ્વાસ અને હૈયાધારણા આપ્ યાં હતાં તેનંુ તો મૂલ્યાંકન કરવંુ કરિઠન છે. ક્રિવમૂઢ મિચ@દશાવાળા અનેક સાથીઓ માટે દાદાના શબ્દ- પ્રામાણ્યે પ્રાણની

ગરજ સારી છે. યુદ્ધમોરચે લડતા સૈક્રિનકો માટે પાછળ આવતા પુરવઠા જેટલંુ મહત્વ એ રિદવસોમાં દાદાનંુ હતંુ.

પંટિડત સુખલાલજી - ભારતભરની તત્વવિવદ્યાઓના ભૂર્ષણ સમા પ્રજ્ઞાચક્ષુ પંટિડત

Page 69: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ભારતભરની તત્વક્રિવદ્યાઓના ભૂષણ સમા પંરિડત સુખલાલ સંઘજી સંઘવીનો જન્મ સૌરાષ્ ટ્ર ના વઢવાણ નજીકના એક નાના ગામમાં ઈ. ૧૮૮૦ના રિડસેમ્બરની આઠમી તારીખે થયો હતો. ચાર વષ: ની વયે માતાનંુ અવસાન થતાં અપરમાતા

જડીબાઈએ બહુ વત્સલતાથી માની ખોટ પૂરી કરી હતી. બાળક સુખલાલના ઉછેરમાં એમના ઘરનોકર મૂળજીભાઈનો પણ ઘણો મોટો ફાળો હતો. જોતમહેનત, કહ્યાગરાપણંુ, રમતગમત અને ઘોડેસવારીનો શોખ, સાહળિસકતા, વ્યાપક

ળિજજ્ઞાસા, બૌળિદ્ધક ભૂખ અને તીવ્ર fરણશક્તિક્ત એ એમની બચપણની લાક્ષશ્ચિણકતાઓ હતી. અભ્યાસમાં એ સગપણ નાનપણમાં જ થયેલંુ પરંતુ શ્વસુરપક્ષની પ્રક્રિતકૂળતાને કારણે એ લગ્નમાં પરિરણમ્યંુ નહોતંુ. ૧૭ વષ: ની વયે શીતળાને કારણે

એમની આંખો ગઈ.  થોડો સમય માનળિસક ઉત્પાત વેઠી એમણે જ્ઞાનાજ:ન તપ આદયુ� . કાવ્ય, અલંકાર, ન્યાયવૈશ મિષક ઇત્યારિદનંુ ઊંડંુ પરિરશીલન

કયુ� . કાશી, મિમમિથલા, દરભંગા, આગરા, મથુરા, વંૃદાવન વગેરે જઈ પોતાનો ક્રિવદ્યાભ્યાસ ક્રિવસ્તાયો:. જેોકે તેમનો જ્ઞાનયજ્ઞ તો યાવદ્આયુ ચાલુ જ હતો. એઓ બનારસ ક્રિવશ્વક્રિવદ્યાલયમાં અ~યાપક તરીકે જેોડાયા. પછીથી અમદાવાદમાં ગાંધીજીનો

વ્રતબદ્ધ કાય: >મ અપનાવ્યો. પણ ફરીથી બનારસ પહોંચી ગયા. ત્યાં અ~યાપન- કાય: સાથે કેટલાક સંસ્કૃત ગ્રન્ થોનો ક્રિહન્દી અનુવાદ કયો:. ભારતીય દશ: નશાસ્ત્રી તરીકે અમદાવાદના ગુજરાત ક્રિવદ્યાપીઠમાં સ્થપાયેલા પુરાતત્વ મંરિદરમાં ક્રિનયુક્ત થતાં

તે અમદાવાદ આવ્યા. અહીં પાળિલ ગ્રન્થોનો પણ એમણે અભ્યાસ કયો:. અંગે્રજી ભાષા પણ શીખી લીધી. સંસ્કૃત, પ્રાકૃત, પાળિલ, ક્રિહન્દી, મરાઠી વગેરે ભાષાઓ પર એમનંુ પ્રભુત્વ હતંુ. 

પુનઃ તેઓ બનારસ ક્રિવશ્વક્રિવદ્યાલયમાં જેોડાયા. અહીં તેમેણે સંશોધન જેવાં ક્રિવદ્યામૂલક કાયો: કયા� અને ભારતભરના ક્રિવદ્વાનોમાં ક્રિવખ્યાત બન્યા. ક્રિનવૃ@ થયા પછી થોડો સમય મંુબઈના ભારતીય ક્રિવદ્યાભવન અને પછી અમદાવાદની ગુજરાત

ક્રિવદ્યાસભામાં જેોડાયા.  જ્યાં જ્યાં એમણે કામ કયુ� ત્યાં કેવળ ક્રિવદ્યાની જ ગણતરી કરી હતી. પૈસાનો પ્રશ્ન એમને માટે ગૌણ હતો. એમનંુ

ક્રિનવાસસ્થાન ક્રિવદ્યાનંુ પરબ હતંુ. તત્વજ્ઞાન અને જૈનદશ: ન જેવા ક્રિવષયોની ગંૂચ ઉકેલવા દેશ- ક્રિવદેશના અનેક ક્રિવદ્વાનો એમની પાસે આવતા. તેઓ જંગત ક્રિવદ્યાપીઠ સમા હતા. અનેક ક્રિવદ્યાસંસ્થાઓએ એમને માનાહ: પદવી આપી એમની ક્રિવદ્વ@ાને

નવાજી હતી. એમનંુ સાધુચરિરત, સંયમી, સાદંુ જીવન સદાય સ્વા~યાયરત જ રહ્યું હતંુ. વધા: ની રાષ્ ટ્ર ભાષા પ્રચાર સમિમક્રિતએ ‘ ‘ એમનંુ અક્રિહન્દીભાષી તરીકે મહાત્મા ગાંધી પુરસ્કાર આપી બહુમાન કયુ� હતંુ. સાક્રિહત્ય અકાદમી પારિરતોમિષક પણ એમને

એનાયત થયંુ હતંુ ગુજરાત યુક્રિનવર્સિસટંીએ એમને ડૉકટર ઑફ લેટસ:ની ઉપામિધ આપી હતી. એમનંુ તપઃપૂત જીવન આત્મળિશક્ષણ અને જ્ઞાનસાહસનંુ ક્રિવરલ અને આoય:કારક દ: ષ્ ટાંત છે. શારીરિરક મયા: દાઓને વળોટી જઈને મિચ@શક્તિક્તનંુ

સ્વા~યાય અને લેખન દ્વારા અદ્દભૂત પ્રકટીકરણ સાધનારા ને ઋમિષસમા આ ક્રિવદ્યાવારિરમિધ વષો: સુધી બૌળિદ્ધકોને પે્રરણાઆપશે. જીવનના થોડા છેલ્લા રિદવસોમાં ક્રિકડનીની બીમારી અને લોહીના દબાણની એમને તકલીફ હતી. સારવાર માટે

એમને હોક્તિસ્પ ટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી જ એમણે ઈ. ૧૯૭૮ના માચ: ની બીજી તારીખે મિચરક્રિવદાય લીધી.

ડૉ . પ્રાણજીવનદાસ મહેતા - આયુવZ દ મિચવિકત્સાપદ્ધવિતના પ્રખર પુરસ્કતા� પાoાત્ય મિચક્રિકત્સાક્રિવજ્ઞાનના પારગામી ક્રિવદ્વાન, યશસ્વી મિચક્રિકત્સક તથા આયુવ5 દના પ્રખર પુરસ્કતા: ડા. પ્રાણજીવનદાસ મહેતાનંુ ક્રિનધન ૮૨ વષ: ની ઉંમરે ઈ. ૧૯૭૯ના માચ: ની પંદરમી તારીખે થયંુ. જોમનગરમાં અભ્યાસ કયા: બાદ મંુબઈની ગ્રાન્ટ મેરિડકલ કૉલેજમાં દાકતરી- ક્રિવદ્યાનંુ અ~યયન કરી તેઓ ઈ. ૧૯૧૪માં એલ. એમ. ઍન્ડ એસ., ઈ. ૧૯૨૩માં એમ.ડી. અને

ઈ. ૧૯૨૮માં એમ. એસ. થયા હતા.  મિચક્રિકત્સાકે્ષત્રમાં એમની એક મિમશનરીની શ્રદ્ધા અને ધગશપૂવ: કની કાય: ક્રિનષ્ ઠાભરી ભાવનાઓથી આકષા:ઈને જોમનગરના

જોમસાહેબે રિદસ્ટિગ્વજયસિસંહજીએ એમને રાજ્યના મુખ્ય મેરિડકલ ઑરિફસર તરીકે ક્રિનયુક્ત કયા: હતા. આ જવાબદારી ઉઠાવતાં એમનંુ કત: વ્ય ઓર દીપી ઊઠ્યંુ. આ જ અરસામાં ક્રિનયક્રિતના કોઈ અદ્દભુત સંકેતથી ડૉ. મહેતા આયુવ5 દ પ્રક્રિત આકષા: યા અને એમણે ભારતની આ પ્રાચીન મિચક્રિકત્સાક્રિવદ્યાનંુ અ~યયન અને અનુશીલન કયુ� . પરિરણામે આયુવ5 દની

ક્રિવશેષતાઓ અનુભવીને એમણે પોતાની સમગ્ર શક્તિક્ત અને પ્રક્રિતભા આયુવ5 દશાસ્ત્રના અ~યયન, અનુશીલન, ક્રિવકાસ અને પ્રસાર માટે સમર્તિપં ત કરી દીધી. રાજ્ય તરફથી પણ એમના આ કાય:માં સવ: પ્રકારની સહાય મળી. પરિરણામે ભગીરથ

પુરુષાથ: અને વ્યવક્તિસ્થત આયોજન કરીને જોમનગરના મહારાણી ગુલાબકંુવરબાની સહાયથી જોમનગરમાં આયુવ5 દસોસાયટી, આયુવ5 દ કૉલેજ, સ્નાતકો@ર આયુવ5 દ ટ્ર ે હિનંગ સેન્ટર, આયુવ5 દ મુદ્રણાલય વગેરે અનેક સંસ્થાઓ ઊભી કરીને

જોમનગરને આયુવ5 દશાસ્ત્રનંુ ક્રિવદ્યાધામ બનાવી દીધંુ. ડૉ. મહેતાના પ્રયત્નોથી ગુજરાત યુક્રિનવર્સિસંટીમાં પણ આયુવ5 દની ક્રિવદ્યાશાખાનો સમાવેશ કરવામાં આવ્યો. 

આવી અનુકૂળ પૃષ્ ઠભૂમિમકા અને ડૉ. મહેતાની કત: વ્યક્રિનષ્ ઠ તથા આયોજનશક્તિક્ત જેોઈને ગુજરાત સરકારે ઈ. ૧૯૬૬માં ‘ ‘ ભારતભરમાં સવ: પ્રથમ અને અજેોડ એવી આયુવ5 દ યુક્રિનવર્સિસટંી ની સ્થાપના કરી. આ સમસ્ત ક્રિવરાટ આયોજન પાછળ

ડૉ. મહેતાની આયુવ5 દ-ભક્તિક્ત, કાય: પ્રક્રિતષ્ ઠા અને વ્યાપક દ: ક્રિ§ કારણભૂત હતી. જોમનગરના રાજપરિરવારનો પણ આયુવ5 દના આ નવપ્રબોધની પ્રવૃળિ@માં પૂણ: સહકાર હતો. 

‘ ‘ ભારતભરમાં અજેોડ એવા સૂય: મિચક્રિકત્સામંરિદર (સોલેરિરયમ) ની સ્થાપનામાં પણ ડૉ. મહેતાએ અગ્ર ભાગ ભજવ્યો હતો. ક્રિવશદ શાસ્ત્રીય વ્યાખ્યા, ‘ ‘ સ્પષ્ ટીકરણ અને ક્રિવક્રિવધ વાચનાઓ સક્રિહત એમણે ચરક સંક્રિહતા નંુ મોટા છ ગં્રથોમાં ગુજરાતી, ક્રિહન્દી અને અંગે્રજીમાં ભાષાંતર કયુ� છે. ‘ ‘મિત્રદોષ ક્રિવજ્ઞાનમ્ , ‘ આતુર મિચક્રિકત્સાક્રિવજ્ઞાનમ્ વગેરે જેવા અભ્યસનીય ગં્રથો

Page 70: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ઉપરાંત એમણે બસો જેટલા શોધક્રિનબંધો લખ્યા છે. ગુજરાત રાજ્ય અને ભારતની અનેક ક્રિવદ્યાસમિમક્રિતઓ, કાય:સમિમક્રિતઓ તથા આયુવ5 દ શોધ- સંસ્થાઓ સાથે પણ તેઓ સક્રિ>યપણે સંકળાયેલા હતા. એમની આ ક્રિવપુલ સેવાઓ અને સાધનાના

સમ્માનમાં જોમનગરની આયુવ5 દ યુક્રિનવર્સિસંટીએ ઈ. ૧૯૭૬માં એમને ડી. ળિલર્ટ્સ. ની માનદ પદવીથી નવાજ્યા હતા. પોતાનાં ક્રિવક્રિવધ કતૃ: ત્વો અને આયોજનોને લીધે તેઓ એક જીવંત સંસ્થા સમા બની ગયા હતા.

ઈશ્વર પેટલીકર - આગવી જીવનશૈલીથી સમાજની વિનષ્ ઠાપૂવ� ક સેવા કરનાર ‘ જેો આ જીવન ફરી મળે તો તમે કેવી રીતે જીવવાનંુ પસંદ કરો ?‘ એવા પ્રશ્નના ઉ@રમાં ઈશ્વર પેટલીકરે કહેલંુ, ‘ ગીતામાં

જેને સ્વધમ: કહ્યો છે, પોતાની પ્રકૃક્રિત પ્રમાણેનંુ કાય: કે્ષત્ર- જોણ્યેઅજોણ્યે મને પ્રાપ્ ત થયેલંુ છે તેમ માનંુ છંુ. આથી જીવન ફરી મળે તો બીજંુ કાય: કે્ષત્ર પસંદ કરવાનો મારે માટે સવાલ ઊભો થતો નથી.‘ આ કથનમાંથી પેટલીકરની જીવનદ: ક્રિ§નો પરિરચય સુપેરે થાય છે. નવલકથાકાર, નવળિલકાકાર, ક્રિનબંધકાર, ચરિરત્રક્રિનબંધ-કાર, ચિચંતક, સામાળિજક કાય: કર અને પત્રકાર

ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકરનો જન્મ ઈ. ૧૯૧૬ના મે માસની નવમી તારીખે પેટલી ગામના લેઉવા પાટીદાર જ્ઞાક્રિતના સુખી કુટંુબમાં થયો હતો. માતાનંુ નામ જીવાબહેન. અભ્યાસ દરમિમયાન જ કાશીબેન સાથે લગ્ન થયંુ હતંુ. ઈ. ૧૯૩૫માં મેરિટ્ર ક થયા. ‘ ‘ વડોદરાની અ~યાપન શાળામાં તાલીમ લઈ ઉ@મ પદ ની પદવી પ્રાપ્ ત કરી. 

ઈ. ૧૯૪૪ સુધી ળિશક્ષણકાય: કયુ� . સાક્રિહત્યકાય: તો ચાલુ હતંુ જ. શે્રયલક્ષી અશ્ચિભગમથી સાક્રિહત્યસજ:ન કરનાર પેટલીકરમાં ળિશક્ષક થવા કરતાં લેખક થવાનંુ વલણ બળવ@ર હતંુ. ળિશક્ષક તરીકેના વ્યવસાયને કારણે ઊભી થયેલી અનુકૂળતાએ

‘ ‘ ‘ ‘ પટલાઈના પેચ અને ગ્રામમિચત્રો લખવા પ્રેયા: . ઈ. ‘ ‘ ૧૯૪૪માં પેટલીકરની સવ: પ્રથમ યશદા કૃક્રિત જન્મટીપ લખાઈ. તળપદી શૈલીના આ સાક્રિહત્યસજ:કે નગરજીવનની નવલકથાઓ પણ આપી છે. ચારેક દાયકાની લેખન કારક્રિકદી:માં તેમણે

૨૬ નવલકથાઓ, ૫ વાતા: સંકલનો, રેખામિચત્રોના ૪ સંગ્રહો, ૧૨ લેખસંગ્રહો અને ૧૧ પુક્તિસ્તકાઓ આપી છે. ‘ જેોકે લોહીની‘સગાઈ , ‘ ‘જન્મટીપ , ‘ ‘ઋણાનુબંધ , ‘ ‘ ભવસાગર વગેરે સાક્રિહત્યકાર તરીકે તેમને પ્રક્રિતષ્ ઠા અપાવનાર કૃળિ@ઓ ગણાવી

શકાય.  ‘ પેટલીકર માનતા કે જે સાક્રિહત્યમાં ચિચંતન ન હોય તે મિચરંતન બનતંુ નથી.‘ બાવીસ વષ: ની નાની વયે બારમંુ ખાવાનંુ બંધ

કરી પેટલી જેવા નાના ગામમાં પેટલીકરે સમાજ- સુધારાની પ્રવૃળિ@ઓઓ આરંભ કરેલો. સ્ત્રીળિશક્ષણ, અસ્પૃશ્યતા, જ્ઞાક્રિતવાદ, કેળવણી, દહેજ વગેરે અનેક પ્રશ્નોની મીમાંસા સત્યશોધક અને સમન્વયવાદી દ: ક્રિ§થી પોતાની કટારોમાં કરતા.

આમ શાળાની ચાર દીવાલો છોડીને સમગ્ર સમાજના ળિશક્ષક થવાનંુ તેમણે પસંદ કયુ� . પેટલીકરના સ્વભાવમાં સ@ા નહતી. પક્ષાપક્ષીનંુ રાજકારણ તેમને રુચતંુ નક્રિહ. 

સ્વભાવે શાંત, મિમલનસાર, પરગજુ પેટલીકર સંયમ અને સાદગીથી રહેતા. એક પણ ધમ:માં માનતા નક્રિહ. ગીતાના જીવનસંદેશને અનુસરતા. અજોતશતુ્ર અને કત: વ્યક્રિનષ્ ઠ આ પુરુષનંુ ક્રિવનોદ ભટ્ટે આલેખેલંુ શબ્દમિચત્ર નોંધપાત્ર છે : ‘ બેઠી

દડીનંુ શરીર, કાળી ઘેરી ભમર, એવી જ કાળી ફ્રેમના ચશ્માં, ચાસ પાડેલા ખેતર જેવંુ રેખાઓવાળંુ મોટંુ કપાળ, મોટા ભાગે ખુલ્લંુ રહેતંુ મોં, બાળક જેવા અવાજવાળંુ, દંતપંક્તિક્ત દશા: વતંુ ક્રિનદો:ષ હાસ્ય એટલે પેટલીકર. તે ચરોતરના પાટીદાર

છે એવંુ એમની પાસેથી બે ને વધુમાં વધુ પાંચેક વાક્યો સાંભળો એટલામાં તમને ખબર પડી જ જોય !‘ દ્રવ્યપ્રાક્રિપ્ત માટે એમણે ક્યારેય કશો પ્રચંચ કયો: નથી. મનના મોકળા એટલે જીવનમાં કદી ક્રિનરાશા અનુભવી નથી. કુટંુબજીવન શાંત અને

સુખી. ઈ. ૧૯૮૩ના નવેમ્બર માસની એકવીસમી તારીખે હ્રદયરોગથી તેમનંુ મૃતુ્ય થયંુ. તેઓ રણળિજતરામ સુવણ: ચંદ્રકથી ક્રિવભૂમિષત

થયા હતા.

‘ ‘ ભાઈ પરમાનંદ - ‘ ‘ વિનવ્યા� જ સેવા આચરનાર આય� સમાજના દેવતા @વરૂપ ‘ ‘ હિહંદી નવયુવાનોમાં આગ ભડકાવનાર તરીકે અંગે્રજી શાસકો ભાઈ પરમાનન્દને ઓળખતા. સરકારે એમના પર મૂકેલા

આકે્ષપો પુરવાર થયા ન હોવા છતાંય એમને ફાંસીની સજો ફરમાવવા સુધી એ સરકાર પહોંચી હતી. ગાંધીજીએ ઉપાડેલા અહિહંસક આંદોલનોમાં એમણે સહકાર નહોતો આપ્ યો છતાં લાલા લજપતરાય, લાલા હરદયાળ, વીર સાવરકર વગેરે

એમના પ્રત્યે ઘણંુ માન રાખતા. કદી કોઈની સામે તેમણે બંદૂક કે છરીલાઠી ઉગામી સુદ્ધાં નહોતી કે નહોતી કોઈ ધાડ પાડી છતાં ગોરી હકૂમતે એમને કાળા પાણીની અમાનુષી યંત્રણામાં ઘકેલી દીધા હતા. કારણ એટલંુ જ કે આઝાદીના તલબગાર હિહંદી નવજવાનોની સરગમી:ને એમણે જલતી રાખી હતી. ‘ ‘ દેશપે્રમ એમનો ગુનો હતો. 

પંજોબના જેલમ ળિજલ્લાના કરિરયાલા ગામમાં ભાઈ તારાચંદને ત્યાં ઈ. ૧૮૭૫માં એમનો જન્મ થયો હતો. દસમા શીખ ગુરુ ગોહિવંદસિસંહે ગાદીએ આવતાં પરમાનંદના વંશજને ખાસ યાદ કરીને બોલાવ્યા હતા અને ભરદરબારમાં એમને ભેટી પોતાના

ભાઈ ગણી સન્માન્યા હતા. ‘ ‘ ત્યારથી એ પરિરવારને ભાઈ નંુ માનભયુ� સંબોધન મળેલંુ.  માતાની છત્રછાયા તો બચપણથી જ ગુમાવી હતી તેથી ક્રિપતાએ તેમનંુ લાલનપાલન કયુ� . પંજોબ યુક્રિનવર્સિસંટીનો બી. એ. સુધીનો અભ્યાસ કરી એબટાબાદની હાઈસૂ્કલના આચાય: બન્યા. પછીથી એમ.એ. કરી લાહોરની દયાનંદ એન્ગલો વૈરિદક

કૉલેજમાં જેોડાયા જ્યાં તેઓ માળિસક પંચોતેર રૂક્રિપ યાનંુ જ વેતન લેતા. ત્યાંથી તેઓ પૂવ: આક્રિફ્રકાના આય:સમાજને સુદ: ઢ કરવા ત્યાં ગયા. ઈ. ૧૮૯૭માં જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાં મહર્મિષ ંદયાનંદના એક ક્રિપ્રય ળિશષ્ ય અને >ાશ્ચિન્તકારી શ્યામજી કૃષ્

ણ વમા: ના એ મહેમાન બન્યા હતા. અહીં રહીને તેમણે ઇસ્ટ ઇંરિડયા કંપનીનાં દફતર તપાસ્યાં. દફતરોની હકીકત જેોઈ

Page 71: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ભારતમાં પ્રચળિલત ળિશક્ષણપ્રણાલીને ધરમૂળથી બદલવાના તથા ળિશક્ષણના મા~યમ તરીકે અંગે્રજી હટાવવાના મતના તેઓ થઈ ગયા. 

દરમિમયાનમાં અંગે્રજેોનો ળિસતમ માઝા મૂકતો ગયો. સ્વદેશ આવી પ્રજોમાં જોગૃક્રિત આણવા તેઓ દેશભરમાં ઘૂમ્યા. તીખાં ભાષણો અને તેમની પ્રવૃળિ@ઓએ સરકારને ચમકાવી. ઈ. ૧૯૧૦માં એક પુસ્તક લખવા બદલ ત્રણ વષ: માટે દેશપાર કયા: .

હદપારીનો લાભ લઈ તે અમેરિરકા ગયા. લાલા હરદયાળનો સાથ સા~યો અને ઔષધક્રિવજ્ઞાન તથા મનોક્રિવજ્ઞાનના ક્રિવષયોમાં ડૉક્ટરેટ મેળવી ભારત આવી સંગઠનકાય: માં ગળાડૂબ રહેવા લાગ્યા.‘ ‘ લાહોર કાવતરા અંગે તેમની ધરપકડ કરી તેમને ફાંસીની સજો કરવામાં આવી. પરંતુ આ સજો સામે દેશમાં ભારે ઊહાપોહ જોગતાં તેમને આજીવન કેદમાં રાખવાનંુ નક્કી

કયુ� ઈ. ૧૯૧૯માં દીનબંધુ ઍન્ડ્રૂ ઝની મદદથી તેઓ મુક્ત થયા.  ત્યારબાદ અનેક સંસ્થાઓ અને પ્રવૃળિ@ઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા. તે કાળે સ્થાપયેલી કૉગં્રેસની ક્રિવચારસરણી

પરમાનન્દને મંજૂર નહોતી. તેઓ કહેતા, ‘ કૉગેં્રસે અખત્યાર કરેલો માગ: જોરી રહેશે તો દેશના ભાગલા પડી જશે.‘ ખરેખર ભાગલા પડ્યા તે વખતે થયેલી કત્લેઆમથી પરમાનંદ વ્યમિથત થયા. તે દહેરાદૂન ચાલ્યા ગયા. ત્યાં તેમની તળિબયત બગડી.

એમને જલંધર લઈ જવાયા. દેશના ભાગલાનો આઘાત જીરવવો એમને કરિઠન થઈ પડ્યો. જીવવમાં હવે એમને કોઈ રસનહોતો. એમણે હવે મૃત્યુનંે નોતરંુ દઈ દીધંુ. ૧૯૪૭ની આઠમી રિડસેમ્બરે એમનંુ અવસાન થયંુ.

મદનલાલ ધીંગરા - ઇંગ્લેન્ડમાં હોમાયેલો વિહંદનો બલિલ ઈ. ૧૯૦૫માં થયેલા બંગભંગથી પ્રજ્વળિલત >ાશ્ચિન્તજ્વાલા છેક ઇંગ્લેન્ડ પહોંચેલી

ઇંગ્લેન્ડમાં ચળવળનાં મંડાણ કરવાનંુ માન ગુજરાતના તેજસ્વી રત્ન શ્યામજી કૃષ્ ણ વમા: ને ફાળે જોય છે. ‘ ઇંગ્લેન્ડ આવતા ક્રિવદ્યાથી:ઓની સુક્રિવધા માટે લંડનમાં ઇંરિડયા‘ હાઉસ ની સ્થાપના થઈ. અંગે્રજી સ@ાને હચમચાવી નાખે તેવી >ાશ્ચિન્તકારી ચળવળનંુ

મુખ્ય કેન્દ્ર આ ઇંરિડયા હાઉસ જ હતંુ. ઈ. ૧૯૦૬માં ક્રિવનાયક દામોદર સાવરકર તથા લાલા હરદયાલ અભ્યાસાથ5 ઇંગ્લેન્ડઆવ્યા. તેઓએ શ્યામજી કૃષ્ ણ વમા: ને પૂરો સાથ આપ્ યો. આ બંને ક્રિવદ્યાથી:ઓએ

અભ્યાસ માટે લંડન આવતા ક્રિવદ્યાથી:ઓને ળિશક્ષણ ત્યાગી માતૃભૂમિમ ખાતર >ાશ્ચિન્તકારી બનાવ્યા. ઇંગ્લેન્ડ- આયલ5 ન્ડના ક્રિવપ્ લવવાદીઓનંુ અને રળિશયાના

ક્રિનક્રિહળિલસ્ટોનંુ પણ મુખ્ય મથક હતંુ. હિહંદના >ાશ્ચિન્તકારીઓએ ક્રિનક્રિહળિલસ્ટો પાસેથી બૉબંક્રિવદ્યા શીખી હતી. 

ઈ. ૧૯૦૮માં ઈ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય- સંગ્રામની અધ:શતાબ્દી ખૂબ શાનદાર રીતેઊજવાઈ. આખંુ લંડન ધમધમી ઊઠેલંુ. પમિત્રકાઓ વહંેચાઈ. ઉગ્ર ભાષણો થયાં.

અનેક સ્ત્રી- પુરુષોએ કડક વ્રત લીધાં. દરમિમયાનમાં બંગભંગના અનુસંધાનમાં ભારતવાસીઓ પર જે જુલ્મો થયા તેના સમાચાર લંડન આવવા લાગ્યા. આ

સમાચારે ઇંગ્લેન્ડના >ાશ્ચિન્તકારીઓનો અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. એ અસંતોષને વેગ આપવામાં ભારતથી લંડન આઈ. સી.એસ. થવા આવેલા પંજોબી યુવાન મદનલાલ ધીંગરાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. 

મદનલાલનો જન્મ પંજોબમાં ઈ. ૧૮૮૫માં થયો હતો. કુટંુબ શ્રીમંત હતંુ. ઈ. ૧૯૦૬માં એક સ્ટીમરમાં મજૂરીનંુ કામ સ્વીકારી આઈ. સી. એસ. થવા તે ઇંગ્લેન્ડ આવવા નીકળ્યો. તેની ઉંમર ત્યારે ર૧ વષ: ની. તે પરણેલો હતો અને એક પુત્રનો

ક્રિપતા હતો. ‘ ‘ ઇંગ્લેન્ડ આવતાં વંેત જ સાવરકરે સ્થાપેલા અશ્ચિભનવ ભારત નો તે સભ્ય બન્યો. મદનલાલના ભભકાદાર પોશાક અને લહેરી સ્વભાવ પાછળ રહેલંુ દેશભક્તિક્તભયુ� હ્રદય સાવરકરે ક્રિપછાન્યંુ.  લંડનની ઇંરિડયા ઑરિફસમાં સર કઝ: ન વાઈલી મુખ્ય સલાહકાર હતા. ભારતમાં વરસતી જુલ્મની ઝડીઓ વાઈલીને ઈશારે

વરસતી. આથી >ાશ્ચિન્તકારી જુવાનોએ વાઈલીનંુ કાસળ કાઢી નાખવાનંુ નક્કી કયુ� . મદનલાલને તે કામ સોંપાયંુ. વાઈલી અને મદનલાલને સારા સંબંધો હતા. બીજે જ રિદવસે વાઈલીએ મદનલાલને એક સમારંભમાં હાજર રહેવા આમંત્રણ

મોકલ્યું. શ્ચિખસ્સામાં છ બારની ક્રિપસ્તોલ લઈ મદનલાલ પાટી:માં ગયો. વાઈલીને એક બાજુ લઈ જઈ ગોળીએ વીંધીનાખ્યો. વાઈલી તત્કાળ મૃત્યુ પામ્યો. નાશી જવાનો જરા પણ પ્રયત્ન ન કરતાં મદનલાલ હસતાં હસતાં પકડાઈ ગયો.

ળિબ્રટનમાં હાહાકાર મચી ગયો. મદનલાલના ક્રિપતાએ મદનલાલ સાથેના સંબંધ તોડી નાખ્યો. મદનલાલ પરહેજ થયો. તેને કોટ: માં લાવવામાં આવ્યો. મદનલાલે કોઈ વકીલ રાખ્યો નહોતો. ન્યાયાધીશે કશંુ કહેવંુ હોય તો કહેવા કહ્યું ત્યારે

મદનલાલ બોલ્યો, ‘ અમારા દેશ પર બળાત્કારે રાજ્ય કરવાનો ઇંગ્લેન્ડને હક નથી. અમારા દેશમાં ચાલુ રહેલા બળાત્કારના બદલામાં મંે આ કૃત્ય કયુ� છે. દેશભક્તિક્તથી પે્રરિરત થઈ મંે આ ખૂન કયુ� છે.‘ તેને ફાંસીની સજો કરવામાં આવી. 

ઈ. ૧૯૦૯ના ઑગસ્ટની ૧૬મીના તેને ફાંસી આપી. પોતાની અંક્રિતમ ઇચ્છા તરીકે મદનલાલે સાવરકરને કહેલંુ, ‘ મારા દેહની ઉ@રક્રિ>યા ક્રિહન્દુ ધમ: પ્રમાણે કરજેો. મારા શબને કોઈ પણ અ- ક્રિહન્દુ સ્પશ: ન કરે. દહનક્રિ>યા વખતે બ્રાહ્મણે મંત્રોચ્ચાર

સાથે અમિગ્ન દેવો.‘  આ બનાવ પછી ળિબ્રરિટશ સરકારે ઇળિન્ડયા હાઉસ પર કરડી નજર રાખી. છેવટે તે બંધ કરવંુ પડ્યું.

Page 72: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

માતાજી ( મીરાં અલ્ફોન્ઝે ) - મહર્ષિરં્ષ અરવિવંદની પટ્ટલિશષ્ યા અને સહકાય� કત્રી� ‘ માનવોનાં દુઃખો અજ્ઞાનને લઈને છે. એ દૂર કરવા કરુણાશક્તિક્ત જોગ્રત કરવી પડે. પ્રભુ ક્રિવનાનંુ જીવન શુષ્ ક અરણ્ય જેવંુછે.‘ આવંુ ભાન એક અસામાન્ય ક્રિવમિચત્ર બાળિલકાને થતંુ. સાધનાપથ દશા: વનાર કોઈ નક્રિહ, અને પોષક વાતાવરણેય નક્રિહ

છતાં પાંચ વષ: ની ઉંમરે તેને અજબ અનુભૂક્રિતઓ થતી. તે બાળિલકાનંુ એક સ્વપ્ ન હતંુ, ‘ બની શકાશે તો હંુ એક નાનકડી દુક્રિનયા રચવાનો પ્રયત્ન કરીશ. સાચે જ નાનકડી દુક્રિનયા કે જ્યાં લોકો અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને જીવનની અન્ય અક્રિનવાય:

જરૂરિરયાતોથી ચિચંતામુક્ત બની આંતરિરક ળિસળિદ્ધ પ્રતે્ય વળે.‘ આ સ્વપ્ નને ળિસદ્ધ કરનાર, અરહિવંદના પૂણ: યોગને પ્રકાશમાં લાવનાર માતાજી નારી દેહે શક્રિકતરૂપે પૃથ્વી પર અવતયા� હતાં. 

તેમનો જન્મ ઈ. ૧૮૭૮ના ફેબ્રુઆરીની ૨૧મી તારીખે ફ્રાન્સના પેરિરસમાં એક ધનાઢ્ય કુટંુબમાં થયો હતો. તેમનંુ નામ મીરાં. અટક હતી અલ્ફોન્ઝે. માતા ભૌક્રિતકવાદી અને ક્રિપતા વેપારી. તેમનંુ શૈશવ અન્ય બાળકો કરતાં અસમાન્ય હતંુ.

માતાક્રિપતાએ એને નાનકડી ખુરશી કરાવી આપી હતી. પાછળ ટંૂકી પીઠ હતી. મીરાં એ ખુરશીમાં બેસતી. ક્યારે ~યાનમગ્ન થઈ જતી. મસ્તક ઉપર પ્રકાશનો એક સ્તંભ દેખાતો. બાળ- મગજ એ સમજવા મથતંુ પરંતુ કશંુ સમજોતંુ નક્રિહ. કોઈક

મહાન કાય: માટે પોતે જન્મી છે એટલે તેને ખાતરી થઈ.  ક્યારેક કોઈક અજબ શક્રિકત પોતાનામાં પ્રવેશતી હોય અને કામ કરતી હોય એવંુ પણ લાગતંુ. એ શક્તિક્ત પોતાનંુ જ કોઈ અજ્ઞાત રૂપ છે એમ લાગતંુ. એક વાર મીરાં નજીકનાં પહાડી જંગલોમાં બહેનપણીઓ સાથે ફરવા ગઈ હતી. સૌ એક સીધી

ટેકરી ચઢતાં હતાં. ઠીક ઠીક ઉપર ચઢી ગયાં ત્યાં મીરાંનો પગ લથડ્યો. તે વેગથી નીચે પડવા લાગી. નીચે તો હતા કાળાધબ્બ પથ્થરો ! મીરાં ભફાંગ દઈને પડી. બહેનપણીઓએ આંખે હાથ દઈ ચીસ પાડી. પણ મીરાં તો એકદમ ઊભી

થઈને કપડાં ખંખરવા લાગી. પાછી ટેકરી ચઢી સખીઓ ભેળી થઈ ગઈ. સૌને આoય: થયંુ. કેવો સુખદ અકfાત ! વષો: પછી આ પ્રસંગે થયેલા અનુભવની એમણે વાત કરી. ‘ પડતાં પડતાં મને થતંુ હતંુ. કે જેવી પડી કે તરત જ કોઈકે મને

ધીમેથી પોતાના ખોળામાં લીધી છે. મને ઢબૂરીને એ સરસરાટ નીચે ઊતરી રહ્યું છે.‘  મીરાંને આમ અકલ્પ્ ય શક્રિકતની પ્રતીક્રિત થયા પછી સંરક્ષણની પ્રતીક્રિત એમને સમતત થતી રહી. ૧૩ વષ: ની ઉંમરે આ

ક્રિકશોરીને માનવચેતના દ્વારા થતા પ્રભુકાય: માં કોઈ શંકા ન રહી. એમણે એને જીવનકાય: ગણી લીધંુ. એને ખાતરી થઈ કે ક્રિનદ્રા દરમિમયાન તેને સાધના- ળિશક્ષણ મળી રહ્યું છે.  આવી અનુભૂક્રિતઓ દરમિમયાન એમને કેટલાક માગ: દશ: કો પણ દેખાતા. તેમાંના એક જે સતત દેખાતા એમને તે શોધી શકેલી નક્રિહ. ‘ ‘ તેમણે તેને કૃષ્ ણ નામ આપ્ યંુ હતંુ. ‘ ‘ પોતાના આ કૃષ્ ણ ને શોધી કાઢવા એ કાય: ને એમણે જીવનકાય: લેખ્યંુ

હતંુ.  મીરાંએ અભ્યાસ ઉપરાંત સંગીત અને મિચત્રની તાલીમ લીધી હતી. મીરાં યુવતી બની. એ સાથે પેલો માગ: દશ: ક આકાર વધુ

ને વધુ દેખાવા લાગ્યો. એ મિચત્રકાર હતી તેથી પોતાના આ કૃષ્ ણનંુ એક રેખામિચત્ર તેણે આંકંુ્ય. બાવીસથી બત્રીસેક વષ: ની ઉંમર દરમિમયાન તે રીતસર ગૂઢક્રિવદ્યાની અભ્યાસી બની. તે ખાતર તે અક્સિલ્જરિરયા ગઈ. ત્યાં ગૂઢક્રિવદ્યાની સાધના ચાલી. આ ગાળા દરમિમયાન તેમણે ભારત ક્રિવષે જોણવા માંડેલંુ. એ ભૂમિમ પ્રતે્ય તેમને અજબ આકષ:ણ પ્રગટ્યું ઈ. ૧૯૨૦માં તેમણે

સાંભળ્યું કે પોંડીચેરીમાં કોઈ શ્રી અરહિવંદ નામે યોગી વસે છે. તેના મિચ@ે પડઘો પાડ્યો, ‘ એ જ મારા કૃષ્ ણ તો નક્રિહ ?‘  મીરાંનંુ પ્રથમ લગ્ન મોરિડસે સાથે અને બીજંુ લગ્ન પૉલ રિરચાડ: સાથે થયંુ. રિરચાડ: ને ઘમ: , તત્વજ્ઞાન અને ગૂઢ ક્રિવદ્યામાં જીવંત

રસ હતો. મીરાંનંુ કાય: આથી વેગીલંુ બન્યંુ. ફ્રેચં સેનેટમાં ચંૂટાવા માટે રિરચાડ: જ્યારે� પોંરિડચેરી આવ્યા ત્યારે મીરાંએ ‘ ‘ તેમની સાથે એક સોલોમન્સ સીલ (યોગચ>) દોરી મોકલંુ્ય. જેો એ જ તેનો રાહબર હશે તો તરત જ એ ઓળખી જશે.

આમ, ‘ ‘ મીરાંને પોતાના કૃષ્ ણ ભારતની ભૂમિમ પર મળી ગયા.  હવે તેમણે અરહિવંદની સાથે રહી પોતાનંુ અધૂરંુ કાય: આગળ વધાયુ� . ‘ ‘ ત્યાં તેમને અમિધમનસ ની સૃક્રિ§ની અનુભૂક્રિત થઈ.

અરહિવંદના દેહક્રિવલય પછી તેમણે આદરેલંુ અ~યાત્મકાય: પોતાની બધી શક્રિકત કામે લગાડી જોરી રાખ્યંુ એમનંુ સ્વપ્ ન હતંુ ‘ ‘એક કલ્યાણગ્રામ , એક ઉષાનગરીનંુ ક્રિનમા:ણ કરવાનંુ. તેઓ એ કામ પાછળ લાગી ગયાં. 

ઈ. ૧૯૭૩ના નવેમ્બરની ૧૭મી તારીખે સં~યારાણી જ્યારે પોતાના સ્નેહભયા: કર ધરતી પર ફેરવી વાત્સલ્યનાં અમીઝરણાં વહેવડાવી રહ્યાં હતાં ત્યારે સાત વાગે માતાજીએ પોતાની જીવન- સં~યાનાં તેજ

સંકેલી લીધાં. જ્યોક્રિત મહાજ્યોક્રિતમાં ક્રિવલીન થઈ ગઈ.

મિમખાઇલ ગોબા� ચોવ - સોવિવયેટ સંઘની અભિભનવ ક્રાભિન્તના સજ�ક

ઈ. ૧૯૩૧ની માચ: ની બીજી તારીખે કોકેસસની ઉ@રે એક ખેડૂતને ઘેર જન્મેલા મિમખાઇલ ગોબા: ચોવે મૉસ્કો સ્ટેટ યુક્રિનવર્સિસંટી તથા સ્નાવ્ રોપૉલ ઍમિગ્રકલ્ચર

ઇમિન્સ્ટટૂ્યટમાં અભ્યાસ કરી ઈ. ૧૯૪૬ થી ઈ. ૧૯૫૦ સુધી ટ્ર ે કટર ડ્ર ે ઇવર તરીકે કામ કયુ� હતંુ. ઈ. ૧૯૫૫ થી ઈ. – ૧૯૬૨ના સમગગાળા દરમિમયાન તેઓ કૉમ્સોમૉલ

સામ્યવાદી પક્ષના યુવક મંડળમાં જેોડાયા. ઈ. ૧૯૫૬માં એ પક્ષની સ્તાવ્રોપૉલશહેર- સમિમક્રિતના પ્રથમ સે>ેટરી બન્યા. ઈ. ૧૯૭૧માં સોક્રિવયેટ યુક્રિનયનના મ~યસ્થ

Page 73: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

પક્ષના સદસ્ય તથા ઈ. ૧૯૭૮માં કૃમિષ - ક્રિવષયક મ~યસ્થ કમિમરિટના સે>ેટરી બન્યા. ઈ. ૧૯૭૯ દરમિમયાન પોળિલર્ટ્સબ્યુરોના ઉમેદવાર સભ્ય અને ઈ. ૧૯૮૦માં તેના સદસ્ય બન્યા. ઈ. ૧૯૮૪માં યુ. એસ. આર. ની ક્રિવદેશ ક્રિવભાગની કમિમટીમાં તેમને

ચેરમેન બનાવવામાં આવ્યા. આ કમિમટી ચેરમેન તરીકે તેમણે કેનેડા અને ળિબ્રટનની મુલાકાત લીધી હતી. તેમની કાય: દક્ષતાથી બંને દેશોના રાજકારણીઓ ખૂબ જ પ્રભાક્રિવત થયા હતા. 

ઈ. ૧૯૮૫માં ચેરનેન્કોનંુ અવસાન થતાં બીજે જ રિદવસે તેમને સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી બનાવવામાં આવ્યા. તેમની આ ક્રિનયુક્તિક્ત થતાં જ રળિશયા અને દુક્રિનયાના ઇક્રિતહાસનંુ એક નવંુ પ્રકરણ આરંભાયંુ. ઈ. ૧૯૮૫થી ઈ. ૧૯૯૧ના છ વષ:ના

ગાળા દરમિમયાન તેઓ સ@ાસ્થાન પર રહ્યા. તે સમયે એટલે રળિશયન રાજકારણ અને અથ: કારણમાં આમૂલ પરિરવત: નનોસમય. ગોબા: ચોવની નીક્રિતની દૂરગામી અસર સ્વદેશ તેમજ પરદેશમાં ફેલાવા પામી હતી. 

જ્યારે ગોબા: ચોવે સ@ાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારે રળિશયા કટોકટીને આરે આવ્યંુ હતંુ. રળિશયાની આંતરિરક તેમજ બાહ્ય નીક્રિતમાં પરિરવત: ન જરૂરી બન્યંુ હતંુ. લેક્રિનન અને સ્ટાળિલન દ્વારા જે અડીખમ વ્યવસ્થાતંત્ર યોઠવાયંુ હતંુ તેને હટાવી

સવ: દેશીય નવ- ક્રિવધાન જરૂરી હતંુ. ‘ ‘ ‘ ‘ હા ઉદે્દશોની ળિસળિદ્ધ માટે ગોબા: ચોવે પેરેસ્ટ્રોઈકા અને ગ્લાસનોસ્ટ ના બે ળિસદ્ધાંતો પ્રક્રિતપારિદત કયા: . ‘ ‘ ‘ ‘ પેરેસ્ટ્રોઈકા એટલે સવ: દેશીય પરિરવત: ન માટે નવી રચના અને ગ્લાસનોસ્ટ એટલે મુક્ત સમાજની

રચના. ગોબા: ચોવે સંપૂણ: શાંક્રિતમય પદ્ધક્રિત અજમાવી રળિશયન પ્રજોને પરિરવત: ન માટે પ્રક્રિતબદ્ધ કરી.  અમેરિરકન પ્રમુખ રેગન સાથે તેમણે મુલાકા ગોઠવી. પણ રેગને દાદ ન આપી. આથી ગોબા: ચોવે સ્વેચ્છાએ અણુધડાકા બંધ

કરવાની નીક્રિત અપનાવી. લશ્કરમાં અને લશ્કરી ઉત્પાદનમાં તેમણે ઘટાડો કયો:. અફઘાક્રિનસ્તાનમાંથી સોક્રિવયેટ સૈન્યને પાછંુ બોલાવી લીધંુ. આથી આંતરરાષ્ ટ્ર ીય સ્તર પર ઊભરેલંુ ઠંડંુ યુદ્ધ ઓસરવા લાગ્યંુ. પરંતુ આ નીક્રિતની ધારી અસર ન

થઈ. અનેક ક્રિવધ્નો અને રુકાવટો ઊભાં થયાં. દેશમાં ભાવો અનહદ વધવા પામ્યા. અછતની પરિરક્તિસ્થક્રિત સજો:ઈ. સામ્યવાદી પકે્ષ પણ નકારાત્મક વલણ અપનાવ્યંુ. ગોબા: ચોવને ઘરઆંગણાના તેમજ ક્રિવદેશના આર્મિથંક તેમજ રાજકીય કે્ષત્રે ગંભીર

સમ્યાઓનો સામનો કરવાનો આવ્યો. તેમ છતાં ગોબા: ચોવની નીક્રિતનાં અનેક દૂરગામી સુપરિરણામો જેોવા મળ્યાં હતાં. ઈ. ૧૯૯૦માં આ કારણે તેમને શાંક્રિતનંુ નોબલ પારિરતોમિષક અપ:ણ કરવામાં આવ્યંુ. 

ઘરઆંગણે ગોબા: ચોવ માટે ક્રિવક્રિવધ પ્રશ્નો ઊભા થયા. સાથીદારો બેવફા નીવડ્યા. અંતે ક્રિનકટના સાથીદારોએ જ તેમને પદભ્રષ્ ટ કરવાનંુ કાવતરંુ રચ્યંુ. તેમના સાથીદાર યેલ્તસીન સાથે તીવ્ર મતભેદ ઊભો થયો. છેવટે ગોબા: ચોવે સ@ાત્યાગ

કયો:. તેમની નબળી નીક્રિતને કારણે રળિશયાનંુ ક્રિવઘટન થયંુ. અમેરિરકાની સમકક્ષ ગણાતી મહાસ@ાની અવનક્રિત થઈ અને સમગ્ર ક્રિવશ્વ પર તેની અવળી અસર થઈ તેવંુ માનવામાં આવે છે.

રણછોડભાઈ ઉદયરામ દવે - નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસી સમાજસુધારાના અગ્રણી, ગુજરાત વના:ક્યુલર સોસાયટીના કેટલાક વખત સુધીના સહાયક મંત્રી, ‘ ‘ બુળિદ્ધપ્રકાશ ના તંત્રી

અને વડોદરાની ચોથી ગુજરાતી સાક્રિહત્ય પરિરષદના પ્રમુખ રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ઈ. ૧૮૩૭માં ઑગસ્ટની દસમી તારીખે થયો હતો. ફાબ:સ ગુજરાતી સભા સાથે પણ તે સંકળાયેલા હતા. નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના એ પ્રખર

અભ્યાસી હતા. ‘ ‘ રણ હિપંગળ એ હિપંગળ ક્રિવષેનો તેમનો અભ્યાસગ્રન્થ છે. – હોપ વાચનમાળામાં પણ તેમણે કામગીરી બજોવી હતી. ‘ ‘ રાસમાળા ના અમુક ક્રિવભાગનંુ તેમણે ગુજરાતીમાં ભાષાંતર કયુ� હતંુ. કચ્છમાં દીવાનગીરી પણ કરી હતી. તે

‘ ‘ દરમિમયાન કચ્છનો ઇક્રિતહાસ લખ્યો હતો.  રણછોડભાઈ ઉદયરામની અનેકક્રિવધ સાક્રિહત્યપ્રવૃળિ@ઓ હોવા છતાં તેમની નામના મુખ્યત્વે નાટ્યકાર તરીકેની છે. ‘ રાસ્ત

‘ ‘ ‘ ગોફતાર ના તંત્રી કેખુશરૂ કાબરાજીએ નાટક ઉ@ેજક મંડળી સ્થાપવાની યોજના મૂકી. આ યોજના રણછોડભાઈને ગમી. ‘ ‘રણછોડભાઈએ તે સંસ્થા માટે નળદમયંતી , ‘ ‘ બાણાસુરમદમદ: ન ઇત્યારિદ નાટકો લખ્યાં હતાં. થોડા સમય સુધી

‘ ‘ પારસીઓની નાટકમંડળીથી છૂટા થઈ તેમણે ગુજરાતી નાટકમંડળી સ્થાપી. ‘ ‘ એ મંડળી માટે લળિલતાદુઃખદશ: ક નાટક રચી આપ્ યંુ. પોતાની દીઘ: સાક્રિહસ્ટિત્યક કારક્રિકદી:માં રણછોડભાઈએ સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. એક રીતે જેોતાં એમણે જ

ગુજરાતી નાટ્યસ્વરૂપનંુ વ્યવક્તિસ્થત ખેડાણ કયુ� . ગુજરાતી રંગભૂમિમના ઉત્કષ: માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. રણછોડભાઈનંુ નામ ગુજરાતી રંગભૂમિમ સાથે સંકળાઈ ગયંુ છે. 

પુરાણમાંથી ક્રિવષય લઈને સંસ્કૃત નાટકો ઉપરથી તેમજ સામાળિજક ક્રિવષયો પર એમણે સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. પરંતુ ‘રણછોડભાઈને જે નાટકે પ્રક્રિતમિÊત કયા: તે નાટક લળિલતા- ‘દુઃખદશ: ક નાટક . આ નાટકે સમાજમાં ઘેરી અસર પાડી હતી.

આ નાટક પશ્ચિoમનાં નાટકોની અસર દાખવતંુ ગુજરાતી સાક્રિહત્યનંુ પ્રથમ કરુણાન્ત નાટક છે.  રણછોડભાઈનાં નાટકો કલાની દ: ક્રિ§એ ઘણાં ઊતરતાં લાગે. વત:માન સમાજને આ નાટકો અકલાત્મક લાગે.

ઈ. ૧૯૨૩માં એમનંુ અવસાન થયંુ.

રવિવશંકર પંટિડત - પ્રકૃવિતસૌંદય� અને પ્રાણીસૃવિzના @વયંલિસદ્ધ મિચત્રકાર રક્રિવશંકરને બચપણથી જ મિચત્રકામની લગની લાગી હતી. પાંચમા ધોરણમાં હતા ત્યારે જ ડ્ર ૉઈંગની થડ: ગે્રઇડની પરીક્ષા

પાસ કરી હતી. તેઓ બી. એ. થયા હતા પરંતુ મિચત્રકામની તાલીમ આટલી જ.  રક્રિવશંકરના ક્રિપતા ગોંડલ રાજ્યમાં મહાલકારી અને પછી સેટલમેન્ટ ઑરિફસર. એટલે ગામડામાં ખૂબ ફરવાનંુ થતંુ. આથી રક્રિવશંકરને પ્રાકૃક્રિતક સૌંદય: , ગ્રામ અને ગોપજીવન વગેરેનો અનુભવ તથા અવલોકન થતાં ગયાં અને મિચત્રકલા- પ્રીક્રિત દ: શ્ય

Page 74: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

મિચત્રો તરફ વળતી ગઈ. મોટાભાઈ ગોધરાની તાલુકા સ્કૂલમાં આચાય: હતા ત્યારે એમની સાથે રહેતા. મોટાભાઈને પણ મિચત્રકામનો શોખ એટલે એમની પાસે દેશક્રિવદેશનાં સંુદર સમિચત્ર પુસ્તકોનો તેમજ સામમિયકોનો સારો એવો સંગ્રહ હતો. આ

મિચત્રોનંુ અવલોકન કરતાં રક્રિવશંકર પર ઇટાળિલયન મિચત્રકાર મટાક્રિનયાનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. ગોધરામાં એમનંુ રહેઠાણ પણ જંગલની નજીક નદીકાંઠે હતંુ, એટલે એમાંથીયે એમને મિચત્રલેખન માટે પુષ્ કળ ક્રિવષયસામગ્રી મળી રહેતી.

પરંતુ પદ્ધક્રિતસરની તાલીમની ખોટ એમને સતત લાગતી. તોપણ પોતાના કલાક્રિવકાસ માટે સ્વયંસાધના તો તેમણે જોરી જરાખી. શાળાકીય તાલીમની ખોટ તેમણે સતત સે્કચિચંગ કરીને પૂરી કરેલી. 

જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ભણતા હતા ત્યારે કૉલેજના ક્રિપ્રક્તિન્સપાલ ક્રિનવૃત થવાના હતા. એમનંુ તૈલમિચત્ર બનાવવાનંુ કામ રક્રિવશંકર રાવળને સોંપયેલંુ. આ વખતે બંનેનો પરિરચય થયો. ‘ ‘ તત્કાલીન હસ્તળિલશ્ચિખત જ્ઞાનાંજળિલ ના તંત્રી બચુભાઈ

રાવતનો પણ પરિરચય થયો. ‘ ‘ કુમાર ની સ્થાપનામાં આ પરિરચય પાયારૂપ બન્યો. ‘ ‘ કુમાર ની શરૂઆતમાં જે પાંચ મિમત્રોનો સમૂહ પાયામાં હતો તેમાં રક્રિવશંકર પંરિડત હતા. ‘ ‘ આમ કુમાર ના છેક પહેલા અંકથી એમની મિચત્રશક્તિક્તનો લાભ મળતો

થયો હતો.  ‘ ‘ પંરિડતે પોતાના જૂનાગઢ વસવાટ દરમિમયાન સંસૃ્કત નાટકોમાંથી કેટલાક પ્રસંગો લઈ મિચત્રો કરેલાં જે સમાલોચક માળિસકમાં પ્રગટ થયાં હતાં. ‘ ‘ એ જ અરસામાં સાસ્ટિત્ય માળિસકના તંત્રી મનુભાઈ કાંટાવાળાએ પ્રકૃક્રિતમિચત્ર માટે જોહેર કરેલંુ ઇનામ પણ એમને મળેલંુ. 

કૉલેજનંુ ત્રીજંુ વષ: વડોદરામાં કયુ� . અહીં વડોદરાની ક્રિવખ્યાત ક્રિપક્ચર ગેલેરીનો એમણે લાભ લીધો. એટલામાં જોણવા મળ્યું કે રક્રિવશંકર રાવળ અમદાવાદમાં સ્થાયી થયા છે અને મિચત્રકલાના વગો: ચાલુ કયા: છે. એટલે પંરિડત અમદાવાદની

ગુજરાત કૉલેજમાં દાખલ થયા અને રક્રિવભાઈના માગ: દશ: નનો લાભ ઉઠાવવા માંડ્યો. રક્રિવભાઈની ભલામણથી એમણે‘ ‘ વીસમી સદી માટે પણ મિચત્રો બનાવવા માંડ્યાં. અમદાવાદની મક્રિહલા પાઠશાળામાં ખંડ સમયના મિચત્ર- ળિશક્ષક તરીકે

જેોડાયા હતા. ‘ ‘ બાલસાક્રિહત્યના આદશ: પ્રકાશન તરીકે બાળવાતા: વળિલ માં તે વખતે શે્રષ્ ઠ ગણાયેલાં બાળસુલભ મિચત્રોકયા� . કૌટંુળિબક મુશ્કેલીઓને કારણે તેમને ગોંડલ આવવંુ પડંુ્ય. અહીં ળિશક્ષક તરીકેની કામગીરી સ્વીકારી પરંતુ મિચત્રપ્રવૃળિ@

નામશેષ બની. રક્રિવશંકર પંરિડતનંુ મિચત્રકાય: બહુધા જલરંગી દૃશ્યમિચત્રો, સામમિયકો અને પુસ્તકો માટેનાં મિચત્રો વગેરેમાં જ સીમિમત રહેલંુ. 

બે દાયકા સુધી ગોંડળમાં રહ્યા પછી ફરીથી મંુબઈ આવ્યા અને મિચત્રકાર તરીકેની કારક્રિકદી: ફરીથી આરંભી.  જન્મજોત નૈસર્મિગંક પ્રક્રિતભા ધરાવતા એમના જીવનમાં એવી પરિરક્તિસ્થક્રિત સજો:ઈ કે જેથી તેમણે પ્રક્રિતકળ: ક્રિનણ:યો લેવા

પડ્યા. પરંતુ જીવનની અનેક લીલીસૂકી જેોવા સાથે કોઈ અગમ્ય શ્રદ્ધાના દોર પર અજબ સમાધાનવૃળિ@થી એમણે પોતાનંુ જીવન જેોગવ્યા કયુ� હતંુ. મંુબઈ સરકાર તરફથી બાળસાક્રિહત્યના શ્રેષ્ ઠ પુસ્તકને અપાતંુ વાર્મિષં ક ઇનામ ઈ. ૧૯૫૮માં એમને

મળ્યું હતંુ. � ઈ. ૧૯૮૭ના માચ: ની સ@ાવીસમી તારીખે એમનંુ અવસાન થયંુ.

લીલા મિચટનીસ - વિહન્દી ટિફલ્મજગતની એક વખતની વિવખ્યાત અભિભનેત્રી

ઈ. ૧૯૧૨માં ધારવાડ ખાતે નગરકર કુટંુબમાં જન્મેલાં લીલાએ ડૉ. મિચટનીસ સાથે લગ્ન કયા� અને લીલા નગરકરમા; થી તેઓ લીલા મિચટનીસ બન્યાં. તેમણે નાગપુર ખાતે ળિશક્ષણ મેળવ્યંુ હતંુ. પક્રિત ડૉ. મિચટનીસે લીલાને રિફલ્મી કલાકાર બનવા

પ્રોત્સાહન આપ્ યંુ તેમને મરાઠી રંગભૂમિમનો ભરપૂર અનુભવ હતો. ‘ એ સમયે નાટ્ય‘ મન્વન્તર નામની એક નાટ્ય- સંસ્થા કાય: રત હતી. અશ્ચિભનેતા અને ક્રિનમા: તા કેશવરાવ

દાતે આ સંસ્થાના સફળ કલાકાર હતા. ડૉ. મિચટનીસ પણ આ સંસ્થાના પરિરચયમાંહતા. ડૉ. ‘ ‘મિચટનીસે ઉસના નવરા , ‘ ‘ ‘ ‘ બેબી તથા આંધલ્યાચી શાળા નામનાં નાટકોનંુ

સજ:ન કયુ� હતંુ. લીલા આ નાટકોમાં મહત્વની ભૂમિમકા ભજવતાં.  જબલપુરના એક શ્રીમંત શેઠ ગોહિવંદદાસે તથા કાંગે્રસી નેતા દ્વારકાપ્રસાદ મિમશે્ર

‘ ‘ ધંૂઆધાર નામના એક મિચત્રનંુ ક્રિનમા:ણ કયુ� . લીલાએ તથા નાના પલસીકરે આ રિફલ્મમાં કામ કયુ� હતંુ. જેોકે આ રિફલ્મ રિટક્રિકટબારી પર ક્રિનષ્ ફળ ગઈ હતી. આ રિફલ્મ

‘ ‘ બાદ માસ્ટર ક્રિવનાયકે છાયા નામના બોલપટમાં લીલાને ભૂમિમકા આપી. આ રિફલ્મમાં લીલાએ આપેલો અશ્ચિભનય પ્રશંસાપાત્ર નીવડ્યો. લીલાને હવે અસંખ્ય રિફલ્મોમાં પાત્ર ભજવવા માટે ક્રિનમંત્રણ મળવા લાગ્યાં. ‘ ‘ સોહરાબ મોદીએ જેલર

નામની રિફલ્મ બનાવી હતી જેમાં લીલાએ જેલરની પત્નીની ભૂમિમકા સફળતાપૂવ: ક ભજવી હતી. 

એ વખતે ક્રિહમાંશુ રૉય અને દેક્રિવકારાણીએ બૉમ્બે ટૉક્રિકઝ નામની રિફલ્મક્રિનમા:ણ સંસ્થા ઊભી કરી. આ સંસ્થાના નેજો હેઠળ કામ કરી લીલા કીર્તિતંને ળિશખરે પહોંચ્યાં. ‘ ‘ ‘ ‘ બૉમ્બે ટૉક્રિકઝે બનાવેલી કંગન અને બંધન રિફલ્મોમાં લીલા મિચટનીસે

અને અશોકકુમારની જેોડીએ પ્રચંડ લોકક્રિપ્રયતા પ્રાપ્ ત કરી. ‘ ‘ કંગન માં પાતળાં, કમનીય, વાંકરિડયા વાળવાળાં લીલા,

Page 75: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

અશોકકુમાર અને દેક્રિવકારાણી મુખ્ય પાત્રો ભજવતાં હતાં. આ રિફલ્મથી લીલા ખૂબ પ્રખ્યાત થયાં. અશોકકુમાર અને લીલા મિચટનીસની જેોડીએ યુવાનોને ઘેલંુ લગાડ્યું. ‘ ‘આ જેોડીએ બંધન , ‘ ‘કંગન , ‘ ‘ ઝૂલા જેવી રિફલ્મોમાં કામ કરી પે્રક્ષકો ઉપર કામણ કયુ� . ઈ. – ‘ ‘૧૯૪૦માં લીલાની ભૂમિમકાવાળાં ત્રણ મિચત્રપટો રજૂ થયાં તુલસીદાસ , ‘ ‘ ‘ ‘ અધા� મિગની અને બંધન અને એ ત્રણેય મિચત્રો ખૂબ સફળ થયાં. 

રિફલ્મકે્ષતે્ર લીલા ખૂબ જ લોકક્રિપ્રય નીવડી રહ્યાં હતાં અને કીર્તિતંની ટોચ પર હતાં ત્યારે પક્રિત ડૉ. મિચટનીસ સાથે તેમને અણબનાવ થયો અને બંનેએ છૂટાછેડા લીધા. ત્યારબાદ લીલાએ રિફલ્મક્રિનમા: તા સી. આર. ગ્વાલાની સાથે લગ્ન કયા� . હવે

લીલા રિફલ્મક્રિનમા:ણમાં પણ રસ લેવા લાગ્યાં હતાં. ‘ ‘ ‘ ‘ ક્રિકસીસે ન કહના અને પ્રક્રિતજ્ઞા નામનાં બોલપટોનંુ ક્રિનમા:ણ કયા: બાદ ગ્વાલાની લાહોર ચાલ્યા ગયા. લીલા ફરીથી એકાકી બન્યાં અને સ્વતંત્ર કારક્રિકદી: જમાવવા પ્રયત્ન કરવા લાગ્યાં. બૉમ્બે ‘ ‘ટૉક્રિકઝમાં પાછાં આવી તેમણે ચાર આંખે , ‘ ‘મનોરમા , ‘ ‘ગઝલ , ‘ ‘ભક્ત પ્રહલાદ , ‘ ‘શતરંજ , ‘ ‘ઘર ઘર કી કહાની , ‘અંધોકી

‘ દુક્રિનયા વગેરે રિફલ્મોમાં કામ કયુ� પણ અગાઉ પ્રાપ્ ત કરેલી સફળતા મેળવી શક્યાં નક્રિહ. ઈ. ‘ ‘ ૧૯૪૯માં શહીદ નામની રિફલ્મમાં રિદલીપકુમારની માતાની ચરિરત્ર અશ્ચિભનેત્રીની ભૂમિમકા ભજવી. ‘ ‘ ‘ ગાઈડ અને કાલા

‘ બાજોર માં પણ તેમણે દેવઆનંદની માતા તરીકે અશ્ચિભનય આપ્ યો હતો. પછી તો અનેક રિફલ્મોમાં પોતાની વધતી જતી ‘ ‘ ઉંમર પારખીને તેમણે માતાની ભૂમિમકા ભજવવા માંડી અને ગૌરવવંતી માતા ની ભૂમિમકા ભજવનાર તરીકેની પ્રક્રિતષ્ ઠા

સંપાદન કરી. ‘રાજકપુરના સત્યમ્, ળિશવમ્, ‘ સુન્દરમ્ માં પણ લીલાએ ભૂમિમકા ભજવી હતી. છેક ૧૯૯૪ સુધી પસંદ કરેલી રિફલ્મોમાં તેમને માતાની ભૂમિમકા ભજવતાં જેોઈ શકાય છે.

લૂઈ બ્રેઈલ - ચક્ષુહીનોનો તારણહાર પેરિરસથી પચાસ ક્રિકલોમીટર દૂર આવેલા કૂપે્ર નામના ગામમાં ઈ. ૧૮૦૯ના જોન્યુઆરી માસની ચોથી તારીખે લૂઈનો જન્મ

થયો હતો. તેનો ક્રિપતા ઘોડાનો સાજ બનાવનાર ગરીબ મોચી હતો. તેનંુ નામ સાઇમન. કુટંુબમાં લૂઈ સૌથી નાનો. ત્રણ વષ: ની ઉંમરે ક્રિપતાની લોઢાની અણીદાર આર લઈને તે રમતો હતો ત્યારે અકfાત તે આર લૂઈની આંખમાં ભોંકાઈ અને આંખ ફૂટી ગઈ. ચેપ લાગવાને લીધે તેની બીજી આંખ પણ અંધ બની. આમ ચાર વષ: ની ઉમરે લૂઈ સંપૂણ: અંધ બન્યો. 

લાકડીની મદદથી ક્રિપતાએ તેને ચાલતાં શીખવ્યંુ. પછી એ ચપળ બાળક પુલ ઓળંગતો થયો. એક રિદવસ તો તે ટેકરી ઓળંગી ગામની બજોરમાં આવ્યો. ‘ ‘ તેના આ પરા>મની યાદમાં બજોરના તે ચોકને બે્રઈલ ચોક નામ આપવામાં આવ્યંુ. 

ગામમાં નવા ક્રિનમાએલા ળિશક્ષક એબ પૉલીએ માસૂમ લૂઈના ળિશક્ષણમાં ઊંડો રસ લીધો. – લૂઈને તેણે જગતની સંુદરતાક્રિવમિચત્રતાનો, – સામાન્યતા અસામાન્યતાનો પરિરચય કરાવ્યો. ક્રિવદ્યાથી: તરીકે લૂઈ ખૂબ તેજસ્વી હતો. પેરિરસમાં વાલેન્તીન

હૉય: નામની એક વ્યક્તિક્તએ અંધ માટેની એક શાળા ઈ. ૧૭૮૪માં સ્થાપેલી. ૧૦મે વષ5 લૂઈ તે શાળામાં દાખલ થયો અને તે જ શાળામાં ૧૯મે વષ5 ળિશક્ષક બન્યો. ઈ. ‘ ૧૮૨૯માં તેણે અંધો માટેની સ્પશ: ળિલક્રિપ ક્રિવકસાવી જે એના નામ પરથી બે્રઈલ

‘ ળિલક્રિપ તરીકે આજે ક્રિવશ્વભરમાં જોણીતી છે. અલબ@ તે પહેલાં પણ ઉપસાવેલા અક્ષરોની સ્પશ: ળિલ ક્રિપ શોધાઈ ચૂકી હતી. બે્રઈલે ક્રિવકસાવેલી સ્પશ: ળિલક્રિપનો મૂળ શોધક શાલ: બાર્સિબંયે નામનો એક ફ્રેન્ચ લશ્કરી અમિધકારી હતો. પરંતુ એ ળિલક્રિપ બાર ટપકાં પર રચાયેલી હોઈ બહુ અટપટી હતી. લૂઈએ માત્ર છ ટપકાં પર સ્પશ: ળિલક્રિપ ક્રિવકસાવી અને પછી જીવનનો શેષ સમય તેણે અંધ બાળકો માટેની પેરિરસની શાળામાં જ ક્રિવતાવ્યો. શાળનાં મકાનોમાં વ્યાપેલ ભેજને કારણે લૂઈને ક્ષય લાગુ

પડ્યો. ૧૨ વષ: સુધી તે આ રોગથી પીડાયો. ક્ષયના પ્રથમ હુમલા પર ક્રિવજય મેળવનાર લૂઈ બીજો હુમલા પાસે નમીપડ્યો. ઈ. ૧૮૫૨ની ફેબ્રુઆરી માસની ૨૩મીએ ક્ષયને કારણે તેનંુ અવસાન થયંુ. 

જગતભરના અંધ મનુષ્ યોમાં છ ટપકાંવાળી પોતાની ળિલક્રિપ આદર પામશે એવો લૂઈને તો ખયાલ સરખોયે નહોતો. લૂઈ એક ઉ@મ કોરિટનો સંગીતકાર પણ હતો. આજે ચકુ્ષહીન વ્યક્તિક્તઓ છ ટપકાંવાળી આ ળિલક્રિપની મદદથી ચકુ્ષશાળી

વ્યક્તિક્તઓ જેવંુ જ વાંચી લખી શકે છે. બે્રઇલ ળિલક્રિપમાં સામમિયકો અને દૈક્રિનકો પણ પ્રકાળિશત થાય છે.  જગતમાં આજે જ્યાં જ્યાં ચકુ્ષહીનતાને કારણે અજ્ઞાનનાં અંધારા હશે ત્યાં ત્યાં છ ટપકાંવાળી વાણી લઈને લૂઈ બે્રઈલ

ક્રિવહરી રહ્યો હશે. વગી�સ કુટિરયન - ભારતમાં શે્વતક્રાંવિતના સજ�ક અને ગુજરાતમાં ડેરી - ઉદ્યોગના પ્રણેતા

વગી:સ કુરિરયનનો જન્મ ઈ. ૧૯૨૧ના નવેમ્બર માસની ૨૬મી તારીખે કેરળના કાળિલકટ શહેરમાં થયો હતો. ક્રિપતાનંુ નામ પી. કે. કુરિરયન અને માતાનંુ નામ

અણમ્મા. વગી:સે બી. એસસી., બી.ઈ., એમ.એસસી. તથા ડી.એસસી. ની રિડગ્રીઓ પ્રાપ્ ત કરી હતી. 

ગુજરાતમાં દૂધક્ષેતે્ર શ્વેત>ાંક્રિત આણવાનંુ શ્રેય તેમને ફાળે જોય છે. ગુજરાતના ડેરી- ઉદ્યોગના ક્રિવકાસમાં તેમણે ગણનાપાત્ર ફાળો આપ્ યો છે. આ સત્કાય: ની કદરરૂપે ગુજરાત રાજ્યના ડેરી- ઉદ્યોગને લગતાં અનેક સલાહકાર મંડળોમાં તેમને નીમવામાં

આવ્યા હતા. આવી સંસ્થાઓની કેટલીયે અગત્યની સમિમક્રિતઓમાં તેમની ક્રિનયુક્તિક્ત કરવામાં આવી હતી. ઈ. ૧૯૬૫થી કરી આજસુધી તેઓ આણંદના નેશનલ ડેરી

ડેવલપમેન્ટ બોડ: ના ચેરમેન હતા. વડોદરા ખાતે આવેલ ઇળિન્ડયન ડેરી કૉપો:રેશનના તે

Page 76: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ઈ. ૧૯૭૦થી ચેરમેન પદ શોભાવ્યંુ હતંુ. એ જ રીતે ઈ. ૧૯૭૯થી ઇમિન્સ્ટટૂ્યટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (આણંદ) તથા ઈ. ૧૯૮૨થી આણંદના મિત્રભુવનદાસ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કૉપો:રેશનના

પણ તેઓ ચેરમેન હતા.  બ્રસેલ્સ ખાતે આવેલી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની કારોબારી સમિમક્રિતમાં તેઓ ઈ. ૧૯૭૪- ૭૮ દરમિમયાન અને ત્યાર પછી

ઈ. ૧૯૮૨થી અદ્યાક્રિપ પય: ન્ત સભ્ય છે. ભારત સરકારના ઊજો: સલાહકાર બોડ: ના તેઓ સભ્ય છે. ભારતના ઇમિન્સ્ટટૂ્યટ ઑફ એમિન્જક્રિનયટિરંગના તેઓ ફેલો છે. ઈ. ૧૯૬૦થી તેઓ પશુપાલન તથા ડેરી ક્રિવકાસ માટે ગુજરાત રાજ્યના માનાહ:

સલાહકાર તથા ગુજરાત પશુપાલન અને ડેરી ક્રિવકાસ મંડળના માનાહ: કાય: કારી પ્રમુખ છે. ઈ. ૧૯૭૩થી કરી ૧૧ વષ: માટે તેઓ ગુજરાત સહકારી દૂધ- વેચાણ સંઘના પ્રમુખ હતા. 

ઈ. ૧૯૭૪માં રિદલ્હી ખાતે આંતરરાષ્ ટ્ર ીય ડેરી કૉગેં્રસનંુ ઓગણીસમંુ અમિધવેશ ભરવામાં આવ્યંુ હતંુ. તે અમિધવેશનના અ~યક્ષપદે ડૉ. કુરિરયનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઇળિન્ડયન ઇમિન્સ્ટટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, જીવન વીમા ક્રિનગમ,

રિરઝવ: બેન્ક ઑફ ઇળિન્ડયા તથા બેન્ક ઓફ બરોડાના સેન્ટ્રલ એમિમક્રિનસ્ટ્રેરિટવ બૉડ: ના સંચાલક મંડળના તેઓ ક્રિનયામક છે.  તેમની શે્વત>ાશ્ચિન્ત ક્રિવષેની પ્રશસ્ય કામગીરી બદલ અનેક રાષ્ ટ્ર ીય તેમજ આંતરરા§્રીય શ્ચિખતાબો, પારિરતોમિષકો તથા

બહુમાનથી નવાજવામાં આવ્યા છે. ઈ. ૧૯૬૩માં તેમને કમ્યુક્રિનટી લીડરશીપનો મેગ્સેસે ઍવૉડ: એનાયત થયો હતો. ઈ. ‘ ‘ ૧૯૮૦માં ક્રિવશ્વગુજ:રી ઍવૉડ: તેમને આપવામાં આવ્યો હતો. તદુપરાંત ઈ. ૧૯૮૩માં મથુરાદાસ ક્રિવસનજી એન્ડાઉમેન્ટ

ઍવૉડ: , ઈ. ૧૯૮૯માં સંયુક્ત રાષ્ ટ્ર સંઘનો શાંક્રિતપુરસ્કાર, ઈ. ‘ ‘ ૧૯૬૫માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી નો શ્ચિખતાબ અને ઈ. ‘ ‘ ૧૯૬૬માં પદ્મભૂષણ નો શ્ચિખતાબ આપવામાં આવ્યો હતો. દેશપરદેશની કેટલીયે યુક્રિનવર્સિસંટીઓએ તેમને માનાહ: રિડગ્રીઓ

તથા સન્માનપત્રોથી ક્રિવભૂમિષત કયા: છે. વલ્લભક્રિવદ્યા- નગર ખાતે આવેલી સરદાર પટેલ યુક્રિનવર્સિસંટીએ તેમને એલ. એલ. ડી. ની પદવી અપ:ણ કરી હતી. 

‘ ‘તેમણે કેટલાક ગ્રન્થો પણ લખ્યા છે જેમાં પ્રોડમિક્ટક્રિવટી ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ , ‘ ‘ પક્સિબ્લક સર્તિવંસ બાય પ્રાયવેટ પસ:ન્સ ‘ ‘ અને વીમેન ઍન્ડ ફૂડ ઉલ્લેખનીય છે.

લિસકંદર - મહાન વિવજેતા ‘ ‘ જેને મહાન ઍલેક્ઝાન્ડર તરીકે ઓળખવામાં આવે છે તે ળિસકંદરે પોતાના મુઠ્ઠીભર રાજ્યને� ક્રિવશાળ સામ્રાજ્યમાં� જે રીતે પરિરવર્તિતંત કયુ� તે ઇક્રિતહાસનંુ એક મહાન આoય: ગણાય છે. માત્ર દશ વષ:ના ટંૂકા ગાળામાં પોતાના રાજ્ય યૂનાનથી છેક ભારતના ઉ@ર ક્રિવભાગ સુધીના પ્રદેશો પર તેણે ક્રિવજય પ્રાપ્ ત કયો: હતો.  ક્રિપતા રિફળિલપ-બીજેો, ઉ@રી યૂનાનમાં આવેલ મકદૂન નામની એક નાની જોગીરનો રાજો હતો. પરંતુ પોતાના પુરુષાથ: વડે સમગ્ર યૂનાન પર પોતાનો અમિધકાર જમાવી દીધો. રિફળિલપની પૂરી સિજંદગી યુદ્ધમેદાનો પર જ પસાર થઈ. પુત્ર ળિસકંદરના

ળિશક્ષણ માટે એરિરસ્ટોટલ જેવા મહાન દાશ: ક્રિનકોને રિફળિલપે રોક્યા હતા.  ળિસકંદર ગાદી પર આવ્યો ત્યારે તેની ઉંમર વીસ વષ: ની હતી. ત્યાં સુધીમાં અનેક યુદ્ધો લડી તે અનુભવ મેળવી ચૂક્યો હતો.

પોતે બહાદુર છે તેવી ખાતરી તેણે કરાવી આપી હતી. પોતાના સૈક્રિનકોના સુખદુઃખમાં ભાગ લઈ હંમેશાં સૈક્રિનકોના થઈને જ રહેવાની ળિસકંદરની ક્રિવશેષતાને કારણે સૈક્રિનકોમાં તે ખૂબ જ આદરણીય બન્યો હતો. ગાદી પર બેઠા પછી, એક પછી એક

દેશો જીતતો તે ઇળિજપ્ ત આવી પહોંચ્યો. ત્યાંથી ઈરાન પર ક્રિવજય મેળવી ત્યાંના રાજ્યકતા: ડેરિરયસ ત્રીજોને હાંકી કાઢી રાજકુમારી રુખસાના સાથે લગ્નસંબંધથી જેોડાયો. ઇળિજપ્ તમાં ઍલેકઝાળિન્ડ્ર યા નામનંુ શહેર વસાવ્યંુ. એકસાથે ક્રિવદ્યાપીઠની

સ્થાપના કરી.  ઉ@ર ભારત પર ક્રિવજય મેળવવાને લક્ષ્ ય બનાવી વચ્ચેના પ્રદેશો જીતતો તે ઈ. પૂ. ૩૨૬માં પંજોબ સુધી આવી પહોંચ્યો. ત્યાંના રાજો પોરસે ળિસકંદરનો સામનો કરવા પ્રયત્ન કયો: પરંતુ પોરસ હાયો:. તેટલામાં ઈરાનમાં બળવો થયાના સમાચાર

મળ્યા. બળવો દબાવવા તે ઈરાન જવા નીકળ્યો. સિસંધુ નદીના મુખ આગળ થઈને તે ૩૦, ૦૦૦ સૈક્રિનકો સાથે બલૂમિચસ્તાનના ભીષણ ઉ@પ્ ત રણમાંથી પસાર થયો. ત્યાંથી સખત ગરમી, ભૂખ અને તરસને કારણે તેના અરધા સૈક્રિનકો મરણશરણ

થયા છતાં બેળિબલોન પહોંચ્યો. ત્યાં સખત દારૂ પીવાવાને કારણે આવી પડેલા તાવથી એકાએક ઈ. પૂ. ૩૨૩માં તે મરણપામ્યો. તેના મૃત્યુ ક્રિવષે જેોકે શ્ચિભન્ન શ્ચિભન્ન મત પ્રવ: તે છે. કોઈ કહે છે કે તાવની બીમારી બાદ બેળિબલોનના રાજમહેલમાં તે

બળી મૂઓ. કોઈ કહે છે કે તેને ઝેર આપવામાં આવ્યંુ હતંુ તો કોઈ તેનંુ ખૂન થયંુ હતંુ તેવો અશ્ચિભપ્રાય આપે છે.

વિવન્સ્ટન ચર્ષિચંલ - લિબ્રટિટશ કૂટનીવિતજ્ઞ , લેખક અને મિચત્રકાર સર ક્રિવન્સ્ટન ળિલયૉનાડ: સ્પેન્સર ચર્મિચલંનો જન્મ ઈ. ૧૮૭૪ની ૩૦મી નવેમ્બરે થયો હતો. ક્રિપતા રેન્ડૉલ્ફ રાજકારણમાં

અગ્રણી વ્યક્તિક્ત હતા. માતા જેની જેરોમ ન્યૂયૉક: ની હતી. ચર્મિચલંનો પ્રારંશ્ચિભક અભ્યાસ હેરો સ્કૂલમાં થયો પરંતુ તોફાની અને ભણવામાં ઠોઠ હોવાથી ક્રિપતાએ તેમને સેન્ડહસ્ટ:ની લશ્કરી કૉલેજમાં મૂક્યા. પછી યુદ્ધ- ખબરપત્રી બનીને તે ક્યૂબા અને

ઇળિજપ્ ત ગયેલા. આમ તે પત્રકાર બન્યા. ળિબ્રરિટશની નૌકાસૈન્યમાં સેવા આપી અને ળિબ્રટનની રાજનીક્રિતમાં પ્રવેશ કયો:. સમગ્ર ળિબ્રટન અને મિમત્રરાજ્યો પર ક્રિદ્વતીય ક્રિવશ્વયુદ્ધનંુ ઘેરંુ સંકટ છવાયેલંુ હતંુ ત્યારે તેમણે વડાપ્રધાન તરીકે દેશની

બાગડોર સંભાળી. ક્રિહટલરનાં સૈન્યો યુરોપને કચડતાં છેક ફ્રાન્સ પહોંચ્યાં ત્યારે ળિબ્રટનના સમ્રાટ જ્યૉજ: છઠ્ઠાએ તેમને

Page 77: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

સરકાર બનાવવા કહ્યું. ળિબ્રટનની એ અંધારધેરી પળે તેમણે પ્રજોને સાફ જણાવી દીધંુ : ‘ મારી પાસે તમને આપવા માટેખૂન, જહેમત, આંસુ અને પસીના ળિસવાય કશંુ જ નથી.‘ અમર બનેલા આ ક્રિનખાલસ અને પે્રરક શબ્દોએ ળિબ્રટનની નૈક્રિતક

તાકાત વધારી દીધી. અમેરિરકાના રાષ્ ટ્ર પક્રિત રૂઝવેલ્ટ અને રળિશયાના સવ5સવા: સ્ટાળિલન સાથે મૈત્રીમુલાકાત થઈ અને ઈ. ૧૯૪૫માં જમ: નીએ ળિબનશરતી શરણાગક્રિત સ્વીકારી અને બીજો ક્રિવશ્વયુદ્ધની સમાક્રિપ્ત થઈ. 

રાજનીક્રિતજ્ઞ ઉપરાંત ચર્મિચલં ઘણા સારા વક્તા, લેખક અને મિચત્રકાર હતા. ‘ ‘ ધ સેકન્ડ વલ્ડ: વૉર નામથી તેમણે છ ભાગમાં ક્રિવશ્વયુદ્ધનાં સંfરણો લખ્યાં છે. આ પુસ્તક માટે ચર્મિચલંને નોબલ પારિરતોમિષકથી ક્રિવભૂમિષત કરવામાં આવ્યા હતા. 

ભારતને આઝાદી બક્ષવાના મતના તે ન હતા. સાહસ, અડગતા, યુયુત્સા અને સામ્રાજ્યરક્ષાનંુ તેઓ પ્રતીક હતા. સ્વદેશની અપ્રક્રિતમ અને ક્રિવજય- ગૌરવભરી સેવા બજોવીને ૯૦ વષ: ની વયે ઈ. ૧૯૬૫માં તેઓ મૃતુ્ય પામ્યા.

મેજર ધ્યાનચંદ - પ્રલિસદ્ધ હોકી પ્લેયર હોકીના જોદુગર મેજર ~ વાનચંદનો જન્ મ 29 ઓગસ્ટ 1905 ના રોજ ઉ@ર પ્રદેશના

પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. ક્રિપતાના પગલે માત્ર 16 વષ: ની ઉંમરે ~ યનચંદે પણ 1922 માં લશ્કરમાં નોકરી સ્વીકારી.  પંજોબ રેજીમેન્ટમાં ળિસપાહી તરીકે ફરજ બજોવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો. બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે ક્રિતવારી પણ આ યુવાનની પ્રક્રિતભાથી આકષા: યા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જોદુગરની ગોલ

યાત્રા. 1927 માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ~યાનચંદની પણ પસંદગી

કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કયા: તેમાંથી અડધોઅડધ એટલે કે 36 ગોલ એકલા મેજર ~યાનચંદ દ્વારા કરવામાં આવ્ યા હતા. 

1935 માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિમયાન ભારતીય ટીમે કુલ 43 મેચમાં 584 ગોલ કયા: . તેમાંથી 201 ગોલ ~યાનચંદના નામે હતા. તે પ્રવાસમાં

ઓસ્ટ્રેલીયાના એરિડલેઈડ ખાતે મહાન ક્રિ>કેટર સર ડોન બ્રેડમેને પણ ~યાનચંદની રમત નીહાળી. મેચ પૂરી થયા પછી ~યાનચંદની રમતથી પ્રભાક્રિવત થયેલા બે્રડમેને

કહંુ્ય કે ~યાનચંદ તો ક્રિ>કેટમાં રન બનતા હોય તે રીતે સરળતાથી ગોલ કરે છે. 1936 માં ફરી એકવાર ઓલમિમ્પક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ~યાનચંદ જમ: નીના બર્સિલનં ખાતે પહોંચ્યા. ઉલ્લેખક્રિનય છે કે

આ ઓલમિમ્પક ગેમ્સ શરૂ થયા પહેલા ~યાનચંદની રેજીમેને્ટ તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડી રહ્યા હોઈ તેમને બર્સિલંન ઓલમિમ્પકમાં રમવાની મંજૂરી આપી નહોતી. પાછળથી તેમને બર્સિલનં જવાની મંજૂરી આપવામાં આવી. 

~યાનચંદે આ ઓલમિમ્પકમાં ભારતનંુ નેતૃત્વ સંભાળ્યું. ~યાનચંદની ટીમનો એક મૈત્રી મેચમાં ગૃહ ટીમ જમ:ની સામે પરાજયથયો. પરંતુ ઓલમિમ્પક શરૂ થતા જ ~યાનચંદની રમતના લીધે ભારતીય ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ભારતીય

ટીમે ફાઈનલમાં ફરી એકવાર જમ: નીનો સામનો કરવાનો હતો.  મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્ર ઘટના>મમાં ભારતીય ડ્ર ે સીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રા§્રગીત તરીકે વંદે માતરમનંુ ગાન કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગે્રજેોના આમિધપત્ય હેઠળ હોઈ આ ઘટના

દેશવાસીઓ માટે આનંદ અને ગવ: દાયક હતી.  મેદાન પર ખેલાડીઓએ પણ તેમના દેશપે્રમનો પરચો આપતા જમ:ન ટીમને ઉપરાછાપરી ગોલથી રગદોળી નાંખી. પહેલા હાફમાં 1-0 થી આગળ રહેનાર ભારતીય ટીમે બીજો હાફમાં 7 ગોલ કયા: . જમ:ન ટીમ 6-0 થી પાછળ હતી તે વખતે

ટીમને શરીર દ્રારા ભારતીય ટીમની રમતનો જવાબ આપવાનંુ નક્કી કયુ: હતંુ એવંુ કહેવાય છે.  જમ:ની ટીમના ખેલભાવના ક્રિવહોણા વલણને લીધે મેજર ~યાનચંદનો એક દાંત તૂટી ગયો. જેો કે તેમણે તેમની રમતથી જવાબ આપવાનંુ ચાલુ રાખ્યંુ. ~યાનચંદના 6 ગોલની મદદથી ભારતે 8-1 ના મોટા અંતરે ક્રિવજય મેળવ્યો.  ફાઈનલ મેચ નીહાળવા જમ:ન સરમુખત્યાર એડોલ્ફ ક્રિહટલર પણ હાજર હતો. તે પણ ~યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાક્રિવત થયા. મેચ પૂરી થયા પછી ક્રિહટલરે જમ: ન લશ્કરમાં રિફલ્ડ માશ:લ તરીકે જેોડાવવાનો ~યાનચંદ સમક્ષ પ્રસ્તાવ

મૂક્યો. જેો કે ~યાનચંદે દેશપ્રેમ દશા: વતા નમ્રતાપૂવ: ક તે પ્રસ્તાવને ફગાવી રિદધો.  ~યાનચંદે ઓલમિમ્પકમાં ભારતના 38 માંથી 11 ગોલ કયા: . જ્યારે પ્રીઓલમિમ્પક મેચોમાં ~યાનચંદે ભારતના 175 માંથી 59

ગોલ કયા: . બીજો ક્રિવશ્વયુદ્ધ પછી 42 ની ઉંમરે પણ ~યાનચંદે રમવાનંુ ચાલુ રાખ્યંુ. તેમણે ઈસ્ટ આક્રિફ્રકામાં કુલ 22 મેચમાં61 ગોલ કયા: . 1948 માં તેમણે હોકીમાંથી ક્રિનવળિ@ સ્વીકારી. ઓસ્ટ્રીયાના ક્રિવયેના ખાતે ~યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને

~યાનમાં લઈને તેમની એક મૂર્તિતં પ્રસ્થાક્રિપત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દશા: વવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક. 

1956 માં ~યાનચંદ લશ્કરમાંથી ક્રિનવૃ@ થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનંુ દેશના ત્રીજો >મના શ્રેÊ નાગરિરક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જેો કે આ મહાન ખેલાડીનંુ 1979 ની ત્રીજી રિડસેમ્બરે દારૂણ અવસ્થામાં મૃત્યુ

Page 78: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

થયંુ. દેશ માટે ઓલમિમ્પક ગોલ્ડ મેડલ હાંસલ કરનાર આ ખેલાડી પાસે તેની ળિબમારીના સમયે સારવારના પણ પૈસાનહોતા. તેમના મૃતુ્યના એક વષ: પછી ભારતીય ટપાલ ક્રિવભાગે તેમની fૃક્રિતમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. તેમજ નવી

રિદલ્હી ખાતે ~યાનચંદ નેશનલ સે્ટડીયમ બનાવવામાં આવ્યંુ." નરેન્દ્ર " થી " @વામી વિવકાનંદ " સુધીની યાત્રા

  સંવત ૧૯૧૯, પોષ વદ સાતમ, સોમવાર અને ૧૮૬૩, જોન્યુઆરીની બારમી તારીખે, મકરસં>ાંક્રિતના પક્રિવત્ર પવ5 આ

મહાપુરુષનો જન્મ થયો.  કોલકાટાના ળિસમુળિલયા (સીમલા) નામના પરગણામાં, સુપ્રળિસદ્ધ દ@ કુટંુબમાં ક્રિવશ્વનાથ દ@ અને ભુવનેશ્વરીદેવીના ઘેર જન્મ

ધારણ કરેલ આ બાળકનંુ નામ વીરેશ્વર. ‘ ‘ લોકો લાડપૂવ: ક તેને ળિબલે કહીને બોલાવતા. તેનંુ મૂળ નામ નરેન્દ્રદેવ હતંુ.  ‘ ‘ ‘ ‘ કોલકાટા ક્રિવશ્વક્રિવદ્યાલયની પ્રાવેળિશક પરીક્ષા નરેન્દ્રએ પ્રથમ વગ: મેળવી પાસ કરી. ત્રણ વષ: નો અભ્યાસ>મ એક જ

વષ:માં પૂરો કયો: અને પ્રથમ વગ: મેળવ્યો. ‘ ‘ ક્રિપતાજી તરફથી તેને ઘરિડયાળ ભેટ મળી. ૧૮૮૦ની સાલમાં સ@ર વષ:ની ઉંમરે નરેન્દ્રએ કૉલેજમાં પ્રવેશ કયો:. ‘ ‘ ‘ ‘ એક વષ: પે્રળિસડેન્સી કૉલેજ માં અભ્યાસ કયા: પછી સ્કૉરિટશ ચચ: કૉલેજ માંથી ફસ્ટ:

‘ આટસ: પરીક્ષા ખૂબ જ લાંબી બીમારી પછી આપી અને તેમાં ક્રિદ્વતીય વગ: પ્રાપ્ ત કયો:.  ‘ ‘ સ્વામી રામકૃષ્ ણ પરમહંસ પ્રાચીન ભારતવષ:ના મૂત: સ્વરૂપ હતા. ‘ ‘ નરેન્દ્રદેવ અવા: ચીન યુગના સંશયોની ભરપૂર

મિચ@વાળા છતાં સત્ય સમજવા માટેની તીવ્ર ઈચ્છાશક્તિક્ત ધરાવતા હતા. આમ પ્રાચીન અને અવા: ચીન, હ્રદય અને બુળિદ્ધ, ‘ ‘ શ્રદ્ધા અને સંશયનંુ અદ્દભુત મિમલન જે કદી કોઈએ કલ્પ્ યંુ પણ ન હતંુ તે સજો: યંુ. 

‘નરેન્દ્રને સૌ પ્રથમ જીવનમાં એવા પુરુષના દશ: ન થયા કે જેમણે હિહંમતપૂવ: ક કહ્યું કે હા, મંે ઈશ્વરને જેોયો છે.‘ અસામાન્ય ઉપદેશકની અચળ આત્મક્રિવશ્વાસ ભરેલી વાણીએ તેમના આંતરબાહ્ય વ્યક્તિક્તત્વને ડહોળી નાખ્યંુ. 

આમ, જેમ અજુ:નને ભગવાન શ્રીકૃષ્ ણ, આનંદને ભગવાન બુદ્ધ તેમ નરેન્દ્રને શ્રીરામકૃષ્ ણ પરમહંસ પ્રાપ્ ત થયા.  સન ૧૮૮૪માં બી. એ. ની પરીક્ષા આપી. પરિરણામ આવે તે પહેલાં ક્રિપતા ક્રિવશ્વનાથ દ@નંુ અવસાન થયંુ. ક્રિવકટ પરિરક્તિસ્થક્રિતમાં બી. એ. થયા પછી કાયદાનો અભ્યાસ શરૂ

કયો:.  ખચ: ને પહોંચી વળવા નરેન્દ્ર ફ્રીમેસન સંસ્થાના સભ્ય થયા. પંરિડત ઈશ્વરચન્દ્ર

ક્રિવદ્યાસાગરની શાળામાં ળિશક્ષક થયા, પણ ત્યાં ન ફાવ્યંુ એટલે શાળા છોડીને નોકરીની શોધમાં એક ઑરિફસેથી બીજી ઑરિફસે, ધોમધખતા તાપમાં, જમ્યા વગર,

ઉઘાડા પગે ધક્કા ખાવા માંડ્યા. દરેક જગ્યાએથી જોકારો મળ્યો. જીવનની વાસ્તક્રિવકતા સાથેનો આ પ્રથમ પરિરચય હતો. 

૧૬ ઑગસ્ટ ૧૮૮૬, પરમહંસના ક્રિનધન પછી બાલ સંન્યાસીઓએ વરાહનગરમાં એક મકાન ભાડે રાખ્યંુ. નગરના કોલાહલથી દૂર ગંગામૈયાના ક્રિકનારા ઉપર આવેલ, ખંડેર

જેવંુ આ મકાન શ્રીરામકૃષ્ ણદેવની સમામિધની પાસે હતંુ. ત્યાં તેમનો પહેલો મઠ સ્થાક્રિપત થયો. 

સ્વામી ક્રિવવેકાનંદ નામ ધારણ કરી તેમનંુ નેતૃત્વ કરવા લાગ્યા.  સંન્યાસ ધમ: સ્વીકારી, નરેન્દ્રમાંથી ક્રિવવેકાનંદ બન્યા પછી તેમણે સંપૂણ: ભારતને

પોતાનંુ ઘર ગણ્યંુ. દીન- દુઃખીઓનાં આંસુ લૂછવા, દરિરદ્રનારાયણની સેવા કરવી તે જ

Page 79: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

‘ ‘ પક્રિવત્ર કાય: છે તેવંુ મનોમન નક્કી કરી ભારતયાત્રા નો પ્રારંભ કયો:. ‘ ‘ ભારતદશ: ન નો પ્રારંભ કયા: પછી સ્વામી ક્રિવવેકાનંદ સૌ પ્રથમ કાશી પહોંચ્યા. ક્રિનવાસ દરમિમયાન પંરિડતો સાથે

ક્રિવચારક્રિવક્રિનમય કયો:, શાસ્ત્રાથ: કયો:. તેમના ઉપર પોતાનો પ્રભાવ પણ પાડ્યો.  બંગાળનો નરેન્દ્ર ભારતવષ:નો મહાન જ્યોક્રિતધ: ર બન્યો. 

૩૧ મે, ૧૮૯૩ના રિદવસે જહાજમાં બેસી તેઓ મંુબઈથી ક્રિવદેશ જવા રવાના થયા. કોલંબો, સિસંગાપુર, હૉગંકૉગં, ટોક્રિકયો થઈને સ્વામીજી જુલાઈ માસની મ~યમાં ળિશકાગો પહોંચ્યા. સવ: ધમ: સંમેલન ક્યારે

શરૂ થવાનંુ છે તેની જોણકારી પ્રાપ્ ત કરી તો ખબર પડી કે ત્રણ મક્રિહના પછી આ સંમેલનનો પ્રારંભ થવાનો છે. કરકસર કરવાનો ક્રિવચાર કરી તેઓ મોટા અને ખચા:ળ ળિશકાગો શહેરને છોડી પાસેના બોસ્ટન નગરમાં રહેવા લાગ્યા. બોસ્ટનથી સ્વામીજી ફરી ળિશકાગો ગયા. 

‘ ‘ ૧૧ સપ્ ટેમ્બર ૧૮૯૩ના રિદવસે હૉલ ઑફ કોલંબસ તરીકે ઓળખાતા ક્રિવશાળ ખંડમાં ભારે દબદબાપૂવ: ક‘ ‘ ક્રિવશ્વધમ: સંમેલન નો પ્રારંભ થયો. 

જગતના જુદા જુદા દેશમાંથી આવેલ સાઠ કરતાં વધારે ક્રિવદ્વાન અને પ્રક્રિતભાશાળી વક્તા- સમૂહમાં સૌથી નાના સ્વામી ક્રિવવેકાનંદ આગળની? હરોળમાં બેઠા હતા. ‘ સ્વામી ક્રિવવેકાનંદને કહેવામાં આવ્યંુ કે આપ આપનંુ ભાષણ શરૂ કરો.‘ 

સ્વામી ક્રિવવેકાનંદ અખૂટ આત્મક્રિવશ્વાસપૂવ: ક મધુર સ્વરથી સંબોધન કયુ� , ‘ મારા અમેરિરકાના ભાઈઓ અને બહેનો !‘  મનમોહક અને હ્રદયસ્પશી: એવંુ આ સંબોધન સાંભળતા જ શ્રોતાઓના ક્રિવશાળ સમુદાયે પ્રચંડ હષ: નાદ અને તાળીઓના

ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. મૈત્રીભાવની મોક્રિહની બેત્રણ મિમક્રિનટ સુધી ચાલુ રહી. સભાખંડમાં શાંક્રિત પથરાતાં જ તેમણે પોતાનંુ નાનકડંુ ભાષણ શરૂ કયુ� : 

‘ મને એ વાતનંુ ગૌરવ છે કે હંુ ક્રિહન્દુ છંુ.‘ ‘ મને એ વાતનંુ ગૌરવ છે કે હંુ જે દેશમાંથી આવંુ છંુ ત્યાં બધા ધમો:નંુ સન્માન થાય છે.‘ ‘ મને એ વાતનંુ ગૌરવ છે કે હંુ જે દેશમાંથી આવંુ છંુ ત્યાંના અનેક સંતો અને મહાત્માઓએ પરમેશ્વરનો સાક્ષાત્કાર કયો: છે. ‘ મને એ વાતનંુ ગૌરવ છે કે હંુ જે દેશમાંથી આવંુ છંુ ત્યાંના મનુષ્ ય માત્ર જ નહીં, પણ સંપૂણ: ચરાચર સૃક્રિ§ને પરમેશ્વરનો

અંશ તરીકે ગણી તેમાં એકાત્માનો અનુભવ કરી શકાય છે.‘  પછી આગળ સમજોવ્યંુ. 

‘ કેટલીક નાની નાની જગાએથી વહેતી નદીઓ અંતે તો સમુદ્રને જ મળે છે તેમ અલગ અલગ ધમ: - સંપ્રદાયમાં જન્મેલા મનુષ્ યો અંતે તો એક જ પરમાત્માની પાસે પહોંચે છે. કોઈ ધમ: ઊતરતો નથી કોઈ ધમ: શે્રષ્ ઠ નથી.‘ 

વક્તા-સમૂહ, શ્રોતાગણ અને સ્થાક્રિનક પત્રપમિત્રકાઓએ મુક્તકંઠે સ્વામી ક્રિવવેકાનંદની પ્રશંસા કરી. 

હવે, સ્વામી ક્રિવવેકાનંદ અમેરિરકાના લોકોનંુ આકષ:ણ બની ગયા. સંમેલન ચાલતંુ હતંુ ત્યાં અનેક સંસ્થા- સંગઠનો સ્વામીજીને ભાષણ માટે ક્રિનમંત્રણ મોકલવા માંડ્યાં. આમ

બંગાળનો નરેન્દ્ર, પરમહંસનો ક્રિવવેકાનંદ જેોતજેોતામાં ક્રિવશ્વપ્રળિસદ્ધ પ્રક્રિતભા બની ગયા. 

સતત ચાર વષ: ક્રિવદેશમાં પ્રવાસ- પ્રવચનની પરંપરા દ્વારા, જગતના ઇક્રિતહાસમાં ધુ્રવ- તારકનંુ સ્થાન પ્રાપ્ ત કરનાર સ્વામી ક્રિવવેકાનંદ માતૃભૂમિમ ભારતમાં પાછા ફયા: .  સ્વામી ક્રિવવેકાનંદ ભારત આવ્યા તે પહેલાં તેમનંુ નામ દેશના ખૂણે ખૂણે પહોંચી ગયંુ

હતંુ. ૧૫ જોન્યુઆરી, ૧૮૯૭ના રિદવસે સૌ પ્રથમ તેઓ કોલંબો પધાયા: કે તરત જ ત્યાં તેમનંુ ભવ્ય સ્વાગત થયંુ. 

‘ ‘ ૧૮૯૭માં તેમણે શ્રીરામકૃષ્ ણ મિમશન ની સ્થાપના કરી સેવાકાયો: શરૂ કયા� .  ‘ ‘ ૯ રિડસેમ્બર ૧૮૯૮ના ગંગાનદીના ક્રિકનારે આવેલ બેલુર નામના ગામમાં બેલુર મઠ ની સ્થાપના કરી. સ્વામી ક્રિવવેકાનંદની

તળિબયત અક્રિવરત કાય: અને વધતી જતી જવાબદારીના કારણે બગડવા માંડી. આરામ કરવા માટે આગ્રહ કરી, ક્રિહમાલયના ગામડાંમાં મોકલ્યા તો ત્યાં પણ આરામ ન કયો:. લોકોની ઈચ્છાથી ઉ@ર ભારત અને ત્યાર બાદ ળિશષ્ યોના ક્રિનમંત્રણથી ફરી અમેરિરકા પણ ગયા. ‘ ‘ પેરિરસમાં ભરાયેલ ધમ: સંમેલન માં ભાગ લીધો.  જીવનની આટલી લાંબી અને ઝડપી દોડ તથા અનેક કડવા અનુભવોના પરિરણામે સ્વામીજી અંતમુ:ખી બનતા ગયા. બાહ્ય

પ્રવૃળિ@ અટકાવી દીધી હોવા છતાં આંતરિરક મંથન ચાલુ જ હતંુ.  ૪ જુલાઈ ૧૯૦૨ના રોજ દૈનંરિદન કમો: પતાવી સ્વામીજીએ ળિશષ્ યોને ઉપદેશ આપ્ યો. ભોજન કયુ� . આરામ કયો: અને ક્રિનત્ય

ક્રિનયમ પ્રમાણે બહાર ફરી આવ્યા. રિદવસના અંતે લગભગ રાતે ૯- ૦૦ વાગ્યે થાક અનુભવ્યો. હાથપગ ધ્રૂજવા લાગ્યા. પથારીમાં બેઠા થઈ ગયા. મન મોકળંુ મૂકીને રડ્યા અને પછી સૂઈ ગયા. કાયમના માટે ક્રિનર્તિવંકલ્પ સમામિધ ! 

સ્વામી ક્રિવવેકાનંદનો આત્મા, પરમાત્મામાં લીન થઈ ગયો. દેહ ચાલ્યો ગયો. પણ વાણી અમર બની ગઈ. સ્વામીજી ક્રિવચાર અને કૃક્રિતથી જગક્રિવખ્યાત બની આપણી વચ્ચેથી અચાનક ચાલ્યા ગયા હોવા છતાં આજે પણ અમર છે, મિચરંજીવી છે.

લાલા લજપતરાય - જન્મજયંતી

Page 80: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

લાલ, બાલ અને પાલની પ્રખ્યાત મિત્રપુટીમાંના એક પ્રભાવશાળી વ્યક્તિક્તત્વ અને નવયુવાનોનાં હ્રદયમાં આદરણીય સ્થાન ધરાવતા લાલા લજપતરાયનો જન્મ

28/01/1865 ના રોજ થયો હતો. મિમડલ સ્કૂલની પરિરક્ષા પાસ કરી, કોલેજમાં ળિશષ્યવૃક્રિત પણ મેળવી અને વક્રિકલાત શરૂ કરી. પૂનામાં ફાટી નીકળેલા ભયંકર પ્લેગ

સમયે, દુષ્કાળ વખતે અનાથ અને દુ: ખી ભાઈભાંડુઓને સક્રિ>ય મદદ કરવા માટે લાલાજીએ રિદન- રાત એક કરીને આપણી સમક્ષ એક અનોખુ અને પે્રરક દ્ર§ાંત પૂરંુ

પાડ્યું. ઈંગ્લૅડં જઈ ભારતની પરતંત્રતા અને ભારતવાસીઓના હક પર ઠેર ઠેર વ્યાખ્યાયનો આપી લોકમત જોગૃત કયો:. તેમણે 'ગોરીબાલ્ડી',' છત્રપક્રિત

ળિશવાજી','શ્રદ્ધાનંદજી',' શ્રી કૃષ્ણ' એમ કુલ ચાર પુસ્તકો લખ્યાં. ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળમાં લાલાજી જીવ્યા ત્યાં સુધી મોખરે રહ્યા. સાયમન કમિમશનને બક્રિહષ્કાર કરવા કાઢેલા સરઘસની આગેવાની લેવા બદલ અંગે્રજ પોલીસોના આડેધડ લાઠીમારથી ઈ.1928 માં અમર શહીદીને વયા: . તેઓએ કહેલંુ :

" મને મારેલી પ્રતે્યક લાઠીના કારમા ઘા ળિબ્રરિટશ સામ્રાજ્યના કફનનો એક એક ખીલો પુરવાર થશે." જે સાચીજ પડી. ભારત માતાની સ્વાતંત્ર્ય વેદી પર ' પંજોબ કેશરી' ની

કુરબાનીને યાદ કરી કૃતાથ: થઈએ.�  માનવકલ્યાણનંુ ટિદશા સૂચન કરનાર , @વાધ્યાય પટિરવારના પ્રાણ : ' દાદા ' પાંડુરંગ શાસ્ત્રી

૧૯ ઑકટોબર, ૧૯૨૦ અને આસો સુદ સાતમનો એ રૂડો રિદવસ. ગામ રોહા. કોંકણસ્થ બ્રાહ્મણ કુટંુબ અને ત્યાં આ પુત્રરત્નનો જન્મ થયો. દીકરાનંુ નામ રાખ્યંુ

પાંડુરંગ. ક્રિપતા વૈજનાથ શાસ્ત્રી. માતા પાવ: તીતાઈ. દાદાનંુ નામ લક્ષ્ મણ આઠવલ્લે.  એક કહેવત પ્રમાણે : ‘ દીકરો પારણામાં અને વહુ બારણામાં પરખાય.‘

એ ક્રિવધાન પ્રમાણે પાંડુરંગે શૈશવનાં પગલાં માંડ્યાં તે ઘડીથી જ નોખા તરી આવ્યા. પાંડુરંગ પાંચ વષ:ના થયા. સરખા ગોરિઠયાઓ સાથે પાંડુરંગ અવનવી રમતો રમે.

શ્ચિખલશ્ચિખલાટ હસે.  રમવામાં તેઓ એટલા બધા મશગૂલ થઈ જતા કે ભણવાનંુ પણ ભુલાઈ જતંુ. અરે, જમવાનંુ પણ ભૂલી જતા. રમવાની આ બાળસુલભ ચેષ્ ટાના પરિરણામે ક્રિનશાળે પણ

જતા નહીં.  એક પછી એક રિદવસો પસાર થતા ગયા. પાંડુરંગ રોહાની ધરતી પર પગલાં માંડતા મોટા થતા ગયા. પાંડુરંગનંુ હ્રદય એકદમ કોમળ. કોઈનંુ દુઃખ જેોઈ શકે નહીં.

સેવાભાવી જીવ. નાના- મોટા સૌનો આદર કરે અને વડીલોને પણ માન આપે. નાની – ઉંમરથી જ તેઓ કોઈપણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ રાખતા નહીં. સમાન

દ: ક્રિ§નો ભાવ. માનવમાત્ર ઉપર પ્રેમ રાખવાનંુ ળિશક્ષણ અને સંસ્કાર કોંકણસ્થ બ્રાહ્મણ કુટંુબમાંથી સાંપડ્યા હતા. 

રિદવસો પસાર થતા ગયા. પાંડુરંગ મોટા થતા ગયા. ક્રિકશોરાવસ્થાએ પહોંચ્યા. તેમની વાતચીત કરવાની છટા પ્રભાવક હતી. પાંડુરંગ પાસે જીવન મંત્રોમાં ચાર મંત્રો હતા, જે તેમના હ્રદયમાં સચવાયા હતા. 

(૧) ઉધાર લઈશ નહીં. (૨) વસ્તુ વગર ચલાવીશ, પણ ઉછીનંુ લઈ નહીં. (૩) ખુશામતખોરી કરવી પડે માટે કમ: કાંડી થઈ નહીં. (૪) ક્રિવદ્વાન, તેજસ્વી પ્રણાલી ઊભી કરવા તત્વજ્ઞાન ભણાવીશ અને પુરાણોમાં જઈશ નહીં. 

પાંડુરંગના ગુરુદેવ વ્યાકરણશાસ્ત્રી હતા, તેથી તેઓ પાંડુરંગને ન્યાય, વ્યાકરણ શીખવતા.  પાંડુરંગમાં પ્રથમથી જ પાંરિડત્યના ગુણો હતા. તેમની વાણીમાંથી અસ્ખળિલત શુદ્ધ ભાષા પ્રવાહ વહેતો. માનવતા. અને

સમરસતાની વાતોમાં તેઓ ઓતપ્રોત બની જતા. તેમની આ લાક્ષશ્ચિણકતાના કારણે પછી તો તેમના ભાવકો પણ તેમને પાંડુરંગ શાસ્ત્રી તરીકે સંબોધન કરવા લાગેલા.  પાંડુરંગ શાસ્ત્રી કદી અધૂરંુ કામ છોડે નહીં. તેવી જ રીતે અધૂરંુ કામ ચલાવી પણ ન જ લે. પોતે આત્મક્રિવશ્વાસથી કામ પૂરંુ

કરે અને અન્યની પાસે એ પ્રકારની અપેક્ષા પણ રાખે.  પાંડુરંગ શાસ્ત્રી ક્રિપતાની સાથે અવારનવાર પ્રવાસ કરતા. સ્વા~યાયની પ્રવૃળિ@એ સમય- ગાળામાં ગક્રિતશીલ હતી. નવા

અનુભવની રિદશા ખૂલે તે માટે ક્રિપતાજીના એક મિમત્રએ શાસ્ત્રીજી માટે નોકરી શોધી આપી. ભારતીય ક્રિવદ્યા ક્રિવકાસની એ સંસ્થામાં પાંડુરંગ શાસ્ત્રીને નોકરી મળી. મનગમતંુ કામ હતંુ. સંશોધન અને અભ્યાસનંુ કાય: કરવાનંુ હતંુ. શાસ્ત્રીજી ખંત

અને લગનથી પોતાનંુ કાય: કરી રહ્યા હતા. 

Page 81: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

શાસ્ત્રીજી ખૂબ અભ્યાસી. રોયલ એળિશયારિટક લાઈબે્રરીનાં નવલકથા ળિસવાયનાં બધાં જ પુસ્તકોનો અભ્યાસ એમણેકરેલો. તેમની fૃક્રિતશક્તિક્ત પણ ખૂબ હતી. જે ક્રિવષય કહો તે ક્રિવષયનંુ પુસ્તક અને તેનો સંદભ: પૃષ્ ઠ સાથે કહે. સોળ વષ: ની

નાની વયથી શાસ્ત્રીજી સ્વા~યાય પ્રવૃળિ@ના અનેકક્રિવધ કાય: >મોમાં ક્રિપતાશ્રી વૈજનાથ શાસ્ત્રી સાથે જતા. ક્રિપતા વૈજનાથ – શાસ્ત્રીનંુ ગળંુ ધીમે ધીમે કામ કરતંુ બંધ થયંુ. એટલે ક્રિપતાશ્રીની પાઠશાળાની વ્યાસપીઠ સંભાળવાની જવાબદારી તેમના

ઉપર આવી પડી. યુવાવસ્થાના પ્રથમ ચરણમાં જ "માંડૂક્યોપક્રિનષદ" ના ગૌડપાદકારિરકાથી શરૂઆત કરી. તેઓકહેતા. ?" માણસ ઊભો થતો નથી. ત્યાં સુધી સમાજ ઊભો થતો નથી." 

માણસ બેઠો કરવાની તથા તેને તંદુરસ્તપણે ચાલતો કરવાની રિદશામાં પાંડુરંગ શાસ્ત્રીએ સેવાની જ્યોત પ્રગટાવી. દાદા પોતે ક્રિનઃસ્પૃહ હતા. માનવપ્રેમી હતા અને ખૂબ આત્મીયજન હતા. ૧૯૫૪ના ઑકટોબર મક્રિહનામાં જોપાનમાં ક્રિવશ્વ ધમ: પરિરષદ

યોજોઈ. આ પરિરષદમાં ક્રિવશ્વભરમાંથી ક્રિવશ્વના શ્રેય માટે કાય: કતા: મહાનુભાવો પધાયા� . તે દરમિમયાન દાદાના હુલામણે નામે લોકહૈયે વસેલા પાંડુરંગ આઠવલેજી પણ ઇન્ટરનેશનલ રિફલોસૉફીકલના આમંત્રણથી જોપાન ગયા. 

દાદાજી ક્રિવશ્વશાંક્રિતના પુરુષાથ: માટે યોજોયેલી આ પરિરષદમાં ગયા. તેમણે શ્રીકૃષ્ ણના પે્રરક ક્રિવચારોની વાત કરી : ‘અથ:શાસ્ત્ર, રાજકારણ, ળિશક્ષણ, સમાજ, નીક્રિત, તત્વજ્ઞાન અને અ~યાત્મ જેવાં જીવનનાં ક્રિવક્રિવધ કે્ષત્રોમાં શ્રીકૃષ્ ણનંુ

જીવનદશ:ન શે્રષ્ ઠ છે તેમ કહ્યું.‘  દાદાજીના ભારતીય સંસ્કૃક્રિત અને ભગવાન શ્રી કૃષ્ ણના પે્રરક ક્રિવચારોથી ત્યાં આવેલા ચિચંતકો પણ પ્રભાવી બની ગયા. 

પૂજ્ય દાદા અક્રિવરત કામ કરતા. રાતરિદવસ પણ ન જેોતા. ન જુએ વરસાદ, ન જુએ તડકો. ન જુએ ટાઢ, કે ન જુએઝંઝાવાત. તેઓ બસ પોતાનંુ કાય: અડગપણે કરતા રહેતા, કમ:યોગની તેમની સુવાસ રિદન- પ્રક્રિતરિદન ફેલાતી જતી હતી. 

દાદાએ પોતાના સમગ્ર જીવન દરમિમયાન સ્વા~યાય પરિરવારના મંચ ઉપર રહીને છેવાડાના લોકોના ઉત્કષ:માં કામ કયુ� . ‘ ‘ પાંડુરંગ દાદાને મેગ્સેસે ટેમ્પલટન જેવો ક્રિવશ્વસ્તરનો ઍવોડ: પ્રાપ્ ત થયો ત્યારે સમગ્ર ક્રિવશ્વમાં તેમની નોંધ લેવાઈ હતી. 

દાદાને જ્યારે આ ઍવોડ: પ્રદાન થયો ત્યારે તેમણે તેનો યશ સ્વા~યાય પરિરવારને આપ્ યો. સ્વા~યાય પરિરવારના પ્રેમને એમણે જીવંતપય� ત ટકાવ્યો અને શરીરની પણ ચિચંતા કરી નહીં. 

ઈ. સ. ૧૯૯૬માં ભાવસંપક: સમારોહનંુ આયોજન ચાલતંુ હતંુ. દાદાની તળિબયત તે વખતે નાજુક હતી. આ પૂવ5 તેમને રિદલ પર પેસમેકર મૂકાવેલ હતંુ. 

તબીબે કહેલંુ, ‘ તમારે સંપૂણ: આરામની જરૂર છે.‘ ‘ મારા હજોરો કૃક્રિતશીલો આવી રહ્યા હોય અને પરિરવાર ભક્તિક્તફેરી કરીને આવે ત્યારે હંુ તેમને મળવા પણ ન જઈ શકંુ ?

મારે તેમને મળવા જવંુ જ જેોઈએ.‘  યોગેશ્વર ભક્તિક્ત અને માનવગૌરવના મક્રિહમાનો સંદેશ ક્રિવશ્વમાં પ્રસરાવનારા આ મહામાનવ એક પળ માટે પણ અટક્યા

નહીં અને પરિરવારજનોને મળવા દોડી ગયા. દાદાને પાંચ મિમક્રિનટનંુ ઉદ્દબોધન કરવા માટે ડૉકટરો તરફથી છૂટ મળી હતી, પણ દાદા તો પંચાવન મિમક્રિનટ બોલ્યા.  એંસી વષ: ના દાદાએ તેમના શરીર પાસેથી ત્રણસો વષ: નંુ કામ લીધંુ. સૌનાં હૈયાં જીતી લેનાર, પરિરશ્રમ અને માનવકલ્યાણનંુ રિદશા સૂચન કરનાર આ મહાન ક્રિવભૂક્રિતએ ૨૫ ઑક્ટોબર, ૨૦૦૩ના રિદવસે કાયમ માટે સમગ્ર ભારતભૂમિમની ક્રિવદાય લીધી. 

દાદા સૌના પ્ યારા હતા. પરિરવારના મોભી હતા. ‘ ‘ દાદાના જન્મરિદન ૧૯ ઑકટોબરને તેમના માનમાં મનુષ્ ય ગૌરવરિદન તરીકે પણ ઉજવાય છે.

આલ્ બટ� આઇન્ @ ટાઇન : સાપેક્ષતાની મિથયરીના સજ�ક જન્ મ : ઇ.સ. ૧૮૭૯ ; મૃત્ યુ : ઇ.સ. ૧૯૫૫ 

અમેરિરકન પદાથ: ક્રિવજ્ઞાની અને માનવ ઇક્રિતહાસમાં સમગ્ર જીવનકાળમાં પ્રચંડ શક્રિકતશાળી અને સજ:નાત્ મક બુળિદ્ધજ્ઞ તરીકે ઓળખાતા આલ્ બટ: આઇન્ સ્ ટાઇનનો

જન્ મ ઇ.સ. ૧૮૭૯માં જમ:નીમાં અલ્ મ ખાતે થયો હતો. શાળા- અભ્ યાસમાં તેઓ કાચા હતા. 

ઇ.સ. ૧૮૯૦માં તેમના કુટંુબે જમ:ની છોડીને ક્તિસ્વટઝલ5 ન્ ડમાં વસવાટ કયો: અને ત્ યાં તેમણે કેળવણી પૂરી કરી. ગશ્ચિણતશાસ્ ત્રમાં રેકૉડ: સારો ન હોવાથી ઉચ્ ચ નોકરી

મેળવવામાં ક્રિનષ્ફળ રહ્યા હતા. તેઓ બન: ખાતેની એક ઑરિફસમાં નીચલી કક્ષાના કારકુન તરીકે નોકરીએ રહ્યા. અહીં તેમને માગણી કરતાં ઓછંુ કામ રહેતંુ હોવાથી ફાજલ સમયમાં તેમણે સંશોધન શરૂ કયુ� . તેમનંુ મગજ પ્રયોગશાળા હતંુ અને માત્ર પેક્તિન્સલ અને કાગળની જ તેમને જરૂર પડતી. તેમણે પોતાના ળિસદ્ધાંત બનાવવા પાયાનાં જે પગલાં ભયા� . તેનાથી ક્રિવજ્ઞાનનંુ પાયાનંુ ઘડતર જ ડગમગી ગયંુ. ઇ.સ. ૧૯૦૫માં તેમણે સાપેક્ષતાની મિથયરી દ્વારા ન્ યૂટનના સમયથી સ્ વીકૃત અવકાશ અને

સમયનાં મંતવ્ યોને પડકાયા: . ઇ.સ. ૧૯૧૫માં સાપેક્ષતાના સામાન્ ય ળિસદ્ધાંતે અવકાશ બંધારણનંુ ગશ્ચિણતીય વણ:ન આપ્ યંુ. 

મોટાભાગના ક્રિવજ્ઞાનીઓને તેમનો ળિસદ્ધાંત સમજોયો નહીં. ને જે થોડા ઘણા એ સમજી શકવા શક્રિકતમાન હતા તે એની ક્રિવરુદ્ધમાં હતા. આખરે આઇન્ સ્ ટાઇને ળિસદ્ધાંત પર સંપૂણ: પણે ક્રિવચારીને તેને સામાન્ ય પ્રયોગ દ્વારા સાળિબત કયો: ત્ યારે

Page 82: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

તેમની સફળતાનંુ પૂરંુ માપ સ્ પષ્ ટ થયંુ અને આ યુવાન ક્રિવજ્ઞાનીએ ન્ યૂટન પછી વૈજ્ઞાક્રિનક ક્રિવચારધારામાં મહાન >ાંક્રિત સજી:.  અમેરિરકાના પ્રવાસ દરમ્ યાન અનેક રાજકીય પ્રશ્રોની છણાવટ કરતાં તેમણે જમ: નીમાં નાઝીઓની ચઢતી સામેની લડતમાં

પોતાના નામનો ઉલ્લેખ કરીને માતૃભૂમિમ પેલેસ્ ટાઇનની સ્ થાપના માટે ટેકો જોહેર કરેલો. આથી ઇ.સ. ૧૯૩૩માં નાઝીઓ જયારે સ@ા પર આવ્ યા ત્ યારે તેમની મિમલકત સ્ થમિગત કરી અને તેમનંુ જમ:ન નાગરિરત્ વ પાછંુ ખંેચી લીધંુ, ત્ યારે અમેરિરકાએ

તેમને આદર સક્રિહત આવકાયા: હતા.  આલ્ બટ: આઇન્ સ્ ટાઇનનો ળિસદ્ધાંત માનવકલ્ યાણ માટે હતો અને તેમણે કદાપી કલ્ પેલંુ પણ નહિહં કે આ ળિસદ્ધાંત અણુબૉમ્ બ

બનાવવામાં વપરાશે. અમેરિરકાએ મહાક્રિવનાશક અણુબૉમ્ બ બનાવ્ યા અને ઇ.સ. ૧૯૪૫માં તેમની છેલ્ લી મિમક્રિનટ સુધીની ઉગ્ર ક્રિવનંતી છતાં તે જોપાનનાં બે શહેરો પર ઝીકયા અને આલ્ બટ: આઇન્ સ્ ટાઇને મૃત્ યુ સુધી પોતાની જોતને માફ ન કરી.

વિહંદના દાદા : દાદાભાઈ નવરોજી

પારસીઓ ગુજરાત આવ્યા. દૂધમાં સાકરની જેમ ભળ્યા. ભારતને ગરવંુ બનાવ્યંુ. દાદાભાઈ નવરોજી અને રિફરોજશાહ મહેતા. જમશેદજી તાતા અને જનરલ

માણેકશા. જુદાં જુદાં કે્ષત્રોના આગેવાનો. દેશને પારસીઓની ભેટ. આઝાદીની લડત કૉગેં્રસથી આરંભાઈ. કૉગેં્રસના આરંભમાં દાદાભાઈ આગેવાન.  દાદાભાઈ ગરીબીમાં જીવ્યા. ચાર વષ: ની વયે ક્રિપતા ગુમાવ્યા. માતા માણેકબાઈએ

ઉછેયા: . સંુદર સંસ્કાર આપ્યા. ઊંચા સદ્દગુણ આપ્યા. દાદાભાઈ પારસી નબીરા. પારસીઓમાં દારૂનો રિરવાજ. તેમના કુટંુબમાં દારૂ ક્રિપવાય. દાદાભાઈની નાની વય.

માએ તેમને દારૂ લેવા મોકલ્યા. ગયા તો ખરા. એમને શરમ આવી. એમણે તે રિદવસથી દારૂ છોડ્યો. નાની વયથી જ દાદાભાઈ વ્યસનરક્રિહત થયા. જીવનભર દારૂના

ક્રિવરોધી થયા.  દાદાભાઈ ૧૮૨૫માં જન્મ્યા. ૧૮૫૪માં એ પ્રોફેસર થયા. તે જમાનામાં હિહંદીઓને

પ્રોફેસર ન બનાવતા. પ્રોફેસર થનાર તે પહેલા હિહંદી. ગશ્ચિણત અને પદાથ: ક્રિવજ્ઞાનના એ પ્રોફેસર. બબ્બે ક્રિવષયોના પંરિડત. 

દાદાભાઈ ભાવનાશીલ. કહે તે કરે. બોલે તે પાળે. એમણે ભાષણ કયુ� . સ્ત્રીઓને ભણાવવી જેોઈએ. કોઈકે મહેણંુ માયુ� : કહેવંુ સહેલંુ, કરવંુ અઘરંુ. દાદાભાઈએ કરી

બતાવ્યંુ. મંુબઈમાં ઠેર ઠેર વગો: ખોલ્યા. મક્રિહલાઓનંુ ભણતર માંડ્યું. આ વગો: ફાલ્યાફૂલ્યા. પારસી કન્યાશાળાઓ થઈ.  મંુબઈમાં કામા કંપની જોણીતી. આયાતક્રિનકાસનો વેપાર. ક્રિવલાયતમાં તેણે શાખા ખોલી. દાદાભાઈને ભાગીદાર બનાવ્યા. કંપનીના પ્રક્રિતક્રિનમિધ બનાવ્યા. ક્રિવલાયત મોકલ્યા. દાદાભાઈ વેપારમાં પડ્યા. ફાજલ સમય જોહેર સેવામાં કાઢે. હિહંદીઓનાં

ક્રિહતો ક્રિવચારે. વ્યોમેશચંદ્ર બેનરજીની મુલાકાત થઈ. બંને સાથીદાર થયા. બંનેએ મળી મંડળ બનાવ્યંુ. તેનંુ નામ લંડન ઇળિન્ડયન સોસાયટી. કામ ભારતની છાપ સુધારવાનંુ. ભારત ક્રિવશેના ભ્રમ ભાંગવાનંુ. દાદાભાઈ આટલેથી ન અટક્યા. બીજંુ

મંડળ બનાવ્યંુ. ‘‘ તેનંુ નામ ઈસ્ટ ઇળિન્ડયા એસોળિસયેશન.’’ આ મંડળ ભાષણો ગોઠવે. છાપામાં લેખો લખે. હિહંદી પ્રધાનને પત્રો લખે. હિહંદની મુશ્કેલીઓ જણાવે. 

દાદાભાઈની કામા કંપની. કંપની નફો કરે. નફો થાય અફીણ અને દારૂના વેપારમાંથી. દાદાભાઈને ભાગે દારૂ અને અફીણ. પ્રજોની પાયમાલીનાં સાધન. દાદાભાઈએ ભાગીદારી છોડી. નફો પણ ન લીધો. નવી પેઢી ઊભી કરી. પ્રામાશ્ચિણક માણસ.

કાળાં- ધોળાંથી આઘા રહે. આથી કંપની ના ચાલે. થાકીને કંપની ઊંચી મૂકી.  ૧૮૯૬માં મંુબઈ આવ્યા. એમનંુ ભારે સ્વાગત થયંુ. તેમને ત્રીસ હજોર રૂક્રિપયાની ભેટ મળી. તેમણે એ નાણાં જોહેર કામમાં

લીધા.  દાદાભાઈ હિહંદની ગરીબીનાં કારણોના અભ્યાસી. હિહંદનાં ક્રિહતોના રખેવાળ. ળિબ્રટનની સંસદીય સમિમક્રિતમાં તેમણે રજૂઆત

કરી : ‘‘ હિહંદીની સરાસરી વાર્મિષકં આવક વીસ રૂક્રિપયાની. જેલમાંય આથી માથા દીઠ વધારે ખચ: છે. ઉડાઉ ખચા: અને ઇંગ્લેન્ડ તરફ ખંેચાતંુ ધન. ઊંચી નોકરીઓમાં હિહંદીઓને અન્યાય.’’ 

તેઓ ૧૮૭૪માં વડોદરાના દીવાન બન્યા. વડોદરાનો વહીવટ સુધાયો:. ૧૮૭૬માં મંુબઈ આવ્યા. મ્યુક્રિનળિસપાળિલટીના પ્રમુખથયા. પછી મંુબઈ ધારાસભાના સભ્ય થયા. ૧૮૮૫માં કૉગેં્રસની સ્થાપનામાં ભાગ લીધો. ૧૮૮૬, ૧૮૮૯૩ અને ૧૯૦૬માં

કૉગેં્રસના પ્રમુખ થયા. કલક@ામાં ૧૯૦૬માં કૉગેં્રસ અમિધવેશન. તેમાં? તેમણે સ્વરાજના હકની પ્રથમ વાત કરી. સ્વરાજ

Page 83: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

શબ્દના એ જન્મદાતા. ૧૮૯૨, ૧૯૦૦ અને ૧૯૦૬માં એ ળિબ્રટનની સંસદના સભ્ય થયા. એમણે હિહંદની પ્રજોની લાગણી અને માગણી રજુ કરી.

હિહંદમાં બુળિદ્ધવાનો છે. ચિચંતકો છે. જોહેર સેવકો છે. એ બધંુ એમના વત: નથી બતાવ્યંુ.  ૧૯૧૭માં દાદાભાઈનંુ અવસાન થયંુ. ૯૨ વષ:ની તેમની વય. દાદાભાઈની સચ્ચાઈ, તેમની દેશસેવા અને પક્રિવત્રતા જોણીતાં.

લોકોના લાડીલા. ળિસ@ેર વષ: નંુ એમનંુ જોહેર જીવન. ળિશક્ષણ અને સુધારા. રાજકારણ અને સ્ત્રીળિશક્ષણ. આ બધંુ તે જમાનામાં અજેોડ. દાદાભાઈના અવસાને લોકો દુઃખી થયા. તેમની યાદમાં ઠેર ઠેર પુસ્તકાલયો થયાં. શાળાવો થઈ. રસ્તાઓનાં નામ અપાયાં. જોહેર ઇમારતોનાં નામ અપાયાં. હજી આજેય એ બધાં દાદાભાઈની યાદ અપાવે છે. આજના

વાતાવરણમાં આવા ક્રિવરલ લોકસેવકો સક્રિવશેષ યાદ આવે છે.

ટિફરોજશાહ મહેતા‘ વાડ ક્રિવના વેલો ન ચડે.’ ‘ ’ કહેવત જોણીતી પહેલો ઘા રાણાનો એ પણ કહેવત.

ગાંધીજીને આ લાગુ પડે. ગાંધીજી સૌના બાપુ. સૌના આગેવાન. દેશને દોરનારા થયા. આમાં રિફરોજશાહનો ફાળો. તેમણે આત્મકથામાં આ લખ્યંુ.  દળિક્ષણ આક્રિફ્રકામાં ગોરાઓનંુ રાજ. ગોરાઓની દાદાગીરી. ગોરા પોતાને મોટા ગણે. બીજોને હલકા ગણે. ગોરાઓએ રંગભેદ કીધો. ગોરા માટે બધંુ અનામત. રેલવેમાં ગોરાના ડબા જુદા. ગોરા માટે બગીચા જુદા. ગોરા માટે દવાખાનાં જુદાં. ગાધીજીએ

આનો ક્રિવરોધ કીધો. લડત કરી. લડતનો પ્રચાર કરવા ભારત આવ્યા. ભારતમાં એનવેનવા. અહીંના રાજકારણથી અજોણ. નેતાઓથી અજોણ. એ મંુબઈમાં સભા

કરવા ઝંખે. રિફરોજશાહે મદદ આપી. ગાંધીજીને સભાજનોનો સંકોચ. તેમને રિફરોજશાહે સાથે દીધો. વખાણ કરી હિહંમત વધારી. પહેલી સભા સારી થઈ. તેની

છાપ પડી. ગાંધીજીમાં હિહંમત આવી. તેમની નેતાગીરી ઊભી થઈ. રિફરોજશાહ ગાંધીજીની નેતાગીરીના પાયામાં. રિફરોજશાહ મંુબઈના પારસી. ૧૮૪૫માં તેમનો

જન્મ. ક્રિપતા શેઠ મહેરવાનજી. રિફરોજશાહ ધક્રિનક ક્રિપતાના પુત્ર. સોળ વષ5 મેરિટ્ર કથયા. ૧૮૬૪માં બી.એ. થયા. છ જ માસમાં એમ.એ. ની પરીક્ષા આપી. સારા ગુણે

પાસ થયા. આમ એક વષ:માં બે પદવી. બી.એ. પણ ખરા. એમ. એ. પણ ખરા !?  તે જમાનામાં પરદેશ ભણવા જનારા થોડા લોકો. બહાર જતાં સાત વાર ક્રિવચારે. અજોણ્યા લોકો. અજોણ્યો મુલક.

આચાર- ક્રિવચાર બગાડે એવો ભય. રિફરોજશાહને ળિશષ્યવૃળિ@ મળી. ક્રિવલાયત ભણવા ગયા. ક્રિવલાયતનંુ પાટનગર લંડન. લંડનમાં દાદાભાઈ નવરોજી. તેમણે ઇંરિડયન એસોળિસયેશન સ્થાપેલંુ. તેમાં જેોડાયા. લંડનમાં બીજો હિહંદીઓ સુરેન્દ્રનાથ

બેનરજી, મનમોહન ઘોષ અને તૈયબજી. તેમનો પરિરચય થયો. એમની ભાઈબંધી થઈ. આજીવન એ ભાઈબંધી ટકી.  રિફરોજશાહે ખૂબ મહેનત કીધી. ૧૮૬૮માં બેરિરસ્ટર થયા. ભારત આવવા નીકળ્યા. સ્ટીમરમાં ક્રિવળિલયમ વેડરબન: નો પરિરચય

થયો. તે ગોરા અમિધકારી. તેમણે ભલામણ કરી. સરકારે રિફરોજશાહને જે. પી. બનાવ્યા. તે જમાનામાં જે. પી. નંુ મંડળ. તે મંુબઈનો વહીવટ કરે. તેમને વહીવટમાં તક મળી. એમનંુ જોહેરજીવન ઘડાયંુ.  મંુબઈમાં મોટેભાગે અંગ્રેજ વકીલો. હિહંદી વકીલ- બેરિરસ્ટર ઓછા. રિફરોજશાહ નવેનવા. ગોરાઓનો પ્રભાવ. હિહંદીઓને કામ

ના મળે. રિફરોજશાહ નોખી માટીના માનવી. અદાલતોમાં જોય. ચુકાદાનો અભ્યાસ કરે. હેવાલો વાંચે. છાપામાં લેખો લખે. નાટકના રળિસયા. છાપામાં નાટકનાં ક્રિવવેચન લખે. ધમા: દા પૈસા ભેગા કરવા નાટક ભજવે. રિફરોજશાહની ધીરજ. હસમુખો

ચહેરો. સંુદર રીતભાત. આથી અંગે્રજ વકીલ મિમત્ર બન્યા. ન્યાયધીશો સાથે સંબંધ થયો. કેસ મળતા થયા. રિફરોજશાહ જીતતા ગયા. નામના વધતી ગઈ. સરકાર તરફથી દરખાસ્ત આવી. દરખાસ્ત ન્યાયધીશ બનવાની. રિફરોજશાહને નોકરી ન

ગમે. જોહેરજીવનના રળિસયા એમણે ના પાડી.  દાદાભાઈનંુ ઇંગ્લેન્ડમાં મંડળ. એનંુ નામ વેસ્ટ ઇળિન્ડયા એસોળિસયેશન. એની મંુબઈમાં શાખા. રિફરોજશાહ એના મંત્રી થયા. હિહંદીઓનાં રાજકીય ક્રિહતોની રક્ષા, આર્મિથંક અવદશાની રજૂઆત. આ હતો તેનો હેતુ.  રિફરોજશાહ નીડર. સુધરાઈનો વહીવટ પ્રજોને આપવાના ક્રિહમાયતી. આવી માગણી કરનાર તે પહેલા. ૧૮૭૪માં મંુબઈમાં

કોમી તોફાનો થયાં. પારસીઓ અને મુસલમાનો વચ્ચેનાં તોફાનો. રિફરોજશાહ તોફાની ક્રિવસ્તારોમાં ગયા. સરકારને કડક બનવા કહ્યું. પારસીઓને નીડર બનવા સલાહ આપી. ૧૮૭૮માં ળિલટને છાપાં પર અંકુશ મૂક્યો. રિફરોજશાહે ક્રિવરોધ કીધો. તેમનો પ્રભાવ વ~યો. ધી બૉમ્બે પ્રેળિસડંસી એસોળિસયેશન. ૧૮૮૫માં એની સ્થાપના. સ્થાપકોમાંના એક રિફરોજશાહ.

કૉગેં્રસના સ્થાપકોમાં પણ તે એક. આરંભથી જ એમને કૉગં્રેસમાં રસ. રિફરોજશાહ કોમવાદના ક્રિવરોધી. ગોરાઓ અને હિહંદીઓને સરખા ગણે. એમનાં ભાષણો અસરકારક. ઘેરો, પડછંદ અવાજ. બોલે તો સભા ગજવે. તે જમાનામાં ભણેલા

ઓછા. સભાઓમાં આવા વક્તાની અસર થાય. ૧૮૮૯માં મંુબઈમાં કૉગેં્રસ અમિધવેશન. એના એ સ્વાગતપ્રમુખ. ૧૮૯૦માં કલક@ા અમિધવેશન. એના એ પ્રમુખ. ‘ ’ સરકારે એમને સર ની પદવી આપી. લોકોએ તેમને સિસંહ ગણ્યા.  ૧૮૯૩માં મંુબઈ ધારાસભાની રચના થઈ, મંુબઈ કૉપો:રેશનના પ્રક્રિતક્રિનમિધ તરીકે રિફરોજશાહ ક્રિનમાયા. મંુબઈ ધારાસભાના પ્રક્રિતક્રિનમિધ તરીકે રિદલ્હીની વડી ધારાસભામાં ગયા. એકસાથે બે ધારાસભામાં સભ્ય. ત્યારે આવંુ થઈ શકતંુ. 

Page 84: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

મંુબઈની ધારાસભા હોય કે રિદલ્હીની. રિફરોજશાહ કોઈથી દબાતા નક્રિહ. કાયદાની આંટીઘંૂટીઓના એ અભ્યાસી. ક્લાકો સુધી બોલ્યા કરે. એમની એક જ વાત. ગોરા અને હિહંદી. સૌ સરખા. ભારત ળિબ્રરિટશ સામ્રાજ્યનંુ અંગ. ળિબ્રટનની

મહારાણીની સૌ પ્રજો, પ્રજો સૌ સરખી. સૌને સરખા હક.  મંુબઈની મ્યુક્રિનળિસપલ કૉપો:રેશન. એના સાચા ઘડવૈયા રિફરોજશાહ. મંુબઈના મેયર થયા. એમણે નવી ભાતે પાડી. સરકાર

પાસેથી વધુ હક લીધા. કૉપો:રેશનમાં કમિમશનરની બોલબાલા. રિફરોજશાહ કમિમશનરથી ન ગભરાય. આથી તે મંુબઈના બેતાજ બાદશાહ મનાયા.  સરકારે તેમને મંુબઈ યુક્રિનવર્સિસંટીના વાઇસ ચાન્સેલર બનાવ્યા. જેોકે તે ઝાઝંુ જીવ્યા નક્રિહ. મંુબઈના તે પ્રથમ હિહંદી મેયર.

મંુબઈ યંુક્રિનવર્સિસંટીના તે પ્રથમ હિહંદી વાઇસ ચાને્સલર.  રિફરોજશાહ જીવ્યા ખુમારીભેર. કૉગેં્રસમાં તેઓ મવાળવાદી જૂથમાં કૉગેં્રસ પર એમની પૂરી પકડ. એ ઇચ્છે તેવા ઠરાવ

થાય. તે ઇચ્છે તે પ્રમુખ બને. રિફરોજશાહે શક્તિક્ત સેવા માટે વાપરી. દેશનંુ ગૌરવ વધાયુ� .  ૧૯૧૫માં અવસાન થયંુ. જોણે ગાંધીજી માટે રસ્તો થયો. નવા યુગનાં મંડાણ થયાં.

ગાંધીજીના વિવચારગુરુ : ગોપાલકૃષ્ણ ગોખેલે

ગુરુ હોય. ગોહિવંદ હોય. બંને સાથે હોય. કોને પગે લાગવંુ ? કક્રિવ કહે, ગોહિવંદને ઓળખાવનાર ગુરુ. ગુરુને પ્રથમ વંદન ઘટે. મહાત્મા ગાંધી આપણા બાપુ. બાપુના

ગુરુ ગોખલે. એમનંુ ના ગોપાલ કૃષ્ણ.  દેશને ઉપયોગી ઘણાં કામ. એનો ચીલો પાડનાર ગોખલે. મીઠા પર જબરો કર.

ગોખલે એ ઘટાડવા મથ્યા. ફરળિજયાત ળિશક્ષણ જરૂરી. ળિશક્ષણ પાછળ વધુ ખચ:જરૂરી. એ કરાવવા ગોખલે મથ્યાઅ. રાજકારણ આજે ધંધો બન્યંુ. રાજકારણ

લાભકારણમાં પલટાયંુ. ગોખલેજી આના ક્રિવરોધી.  રાજકારણમાં શીલના ક્રિહમાયતી. તે રાજકારણને ધમ: કારણ માને. ફરજના ભાગરૂપે રાજકારણમાં માને. 

ગોખલે ૧૮૬૬માં જન્મ્યા. નાની વયે ક્રિપતાનંુ અવસાન. ઘરની હાલત ગરીબ. મોટા ભાઈ ગોહિવંદરાવ. તે નોકરી કરે અને ભણાવે. ગોપાળરાવ કરકસરથી રહે. ખૂબ

વાંચે. વાંચે પણ ક્યાં? જોહેર દીવા નીચે. આમ કરી પૈસા બચાવે. ક્યારેક પાંચ-સાત ટંક ન જમે. 

ગરીબીમાં હોળિશયારી ઝળકી. ભણવામાં તેજસ્વી નીવડ્યા. ૧૮ વષ5 બી. એ. થયા. ક્રિવલાયત ભણવા ક્રિવચારે. ગરીબીને લીધે ન ગયા. ળિશક્ષક બન્યા. ભણતાં ભણતાં

અભ્યાસ માંડ્યો. કાયદાના અભ્યાસમાં બુળિદ્ધ ચમકી. મહારા§્રમાં રિટળકની બોલબાલા. આગરકરની નામના. આઝાદીનીવાતો. ગોપાળરાવ તેમાં ખંેચાયા. ‘ ’ કેસરી માં લખતા થયા. ‘ ’ મરાઠા માં લખે. લખાણો વખાણાયાં. આગરકરનો ત્યાગજબરો. સેવાભાવના જબરી. તેમના અનુયાયી બન્યા. રિટળક અને આગરકર વચ્ચે મતભેદ. મતભેદ અનુયાયીઓમાંફેલાયો. ગોપાળરાવ રિટળકના ક્રિવરોધી થયા. ક્રિવરોધ અંગત ન હતો. કાય: શૈલીનો હતો. ક્રિવચારોને હતો. 

ગોપાળરાવ હવે ગોખલે નામે ઓળખાતા.  તેમણે અંકગશ્ચિણતનંુ પુસ્તક લખ્યંુ. લોકમાન્ય રિટળકે પુસ્તક વખાણ્યંુ. રિટળક ગોખલે વચ્ચે મનભેદનો અભાવ હતો. માત્ર

મતભેદ.  આગરકરને ગોખલે પર ભાવ. મહાદેવ ગોહિવંદ રાનડે ત્યારે ખૂબ જોણીતા. મહારા§્રમાં તેમની વગ. આગરકરે ગોખલેનો

તેમનો પરિરચય કરાવ્યો. રાનડેને ગોખલેએ ગુરુ માન્યા. ગોખલેના ક્રિવકાસમાં રાનડેની જબરી હંૂફ.  ગોખલેની ક્રિવક્રિવધમુખી પ્રક્રિતભા. રમતોનો ખૂબ શોખ. ક્રિ>કેટ ક્રિવશે લેખો લખે. ‘ ’ સુધારક પત્રમાં ગોખલેની કલમ ચાલે.

લોકો રસથી તે વાંચે.  ડેક્કન સોસાયટીના મંત્રી બન્યા. તેના ફંડફાળા માટે ફયા: . ળિશક્ષણમાં સંુદર કામ કયુ� . ફરગ્યુસન કૉલેજમાં તે અ~યાપક. આજે નવો જમાનો. ડાબી આંખનો ડૉકટર જમણીની દવા ન કરે, આવી ક્રિનપુણતા ચાલે. ગોખલે આવા નક્રિહ. ગશ્ચિણત,

અંગે્રજી, ઇક્રિતહાસ અને અથ:શાસ્ત્ર- ચાર ચાર ક્રિવષયના એ ક્રિનષ્ણાત. એ ક્રિવષયો કૉલેજમાં શીખવે. આ માટે ખૂબ વાંચે. ભારે શ્રમ કરે. 

૧૮૮૯માં કૉગેં્રસના બેઠક. તેમાં ભાગ લીધો. પછીની બે બેઠકોમાં સક્રિ>ય રહ્યા. ૧૮૯૫માં કૉગેં્રસની પૂના બેઠક. ગોખલે ત્યારે સહમંત્રી થયા. રાજકારણમાં નામના કાઢી. 

૧૮૯૭માં રૉયલ કમિમશન ક્રિનમાયંુ. હિહંદનો વહીવટ તપાસવા એની રચના. કમિમશન રજૂઆત સાંભળે. ગોખલે રજૂઆત માટે લંડન ગયાઅ. ત્યાં તેઓ હિહંદી પોશાક પહેરતા. તેમની પાધડી અંગે્રજેોને ગમી. એમની જુબાની વખણાઈ. દેશમાં તેમની નામના ફેલાઈ. 

Page 85: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

૧૯૦૦માં મંુબઈ ધારાસભામાં ક્રિનમાયા. તેમની રજૂઆતમાં અભ્યાસ નીતરે. એમની દલીલોનો જવાબ મુશ્કેલ. આ પછી તે હિહંદી ધારાસભાના સભ્ય થયા. ત્યાં તેમની અસરકારક રજૂઆત. કઝ: ન જેવાનેયે જવાબ અઘરા લાગે. તેમની રજૂઆતથી મીઠા પર કર ઘટ્યો. ળિશક્ષણમાં ખચ: વધારાયો. 

૧૯૦૫માં તેમણે ભારત સેવક સમાજ સ્થાપ્યો. દેશસેવાના ભેખધારી આમાં જેોડાય. હજી પણ આ સંસ્થા ચાલે છે.  ૧૯૦૬માં ગાંધીજી સાથે પરિરચય થયો. ગાંધીજીને તેમાં ગુરુ દેખાયા. ગાંધીજીને મન તે ગંગા જેવા- પક્રિવત્ર અને પામી શકાય

તેવા.  દળિક્ષણ આક્રિફ્રકાના પ્રશ્નમાં ગોખલી રસ લીધો. ગાંધીજીને મદદ કરી. પ્રશ્નના સમાધાન માટે તેમણે વગ વાપરી.  એમને કારણે ભારતમાં ગાંધીજીનો રાજકારણમાં પ્રવેશ સરળ બન્યો. તેમણે ગાંધીજીને હંૂફ આપી. મદદ આપી. તેમનો

પરિરચયો વધાયા: .  ગોખલેનો સતત પરિરશ્રમ. ખૂબ દોડધામ. આ બધાથી તળિબયત લથડી. ૧૯૧૫માં તેમનંુ અવસાન થયંુ. 

૫૦ વષ: નંુ તેમનંુ આયુષ્ય. એટલા ટંૂકા ગાળામાં તેમનો અભ્યાસ, તેમની દેશદાઝ, તેમની ત્યાગભાવના, તેમની પરોપકારી – વૃળિ@ આ બધાથી તેમની નામના થઈ.

વડી ધારાસભાના પ્રથમ પ્રમુખ : વિવઠ્ઠલભાઈ પટેલ અન્યાયનો સામનો બહારવટાથી થતો. બહારવરિટયા શસ્ત્રો લેતા. માનેલા સત્ય માટે

મરતા અને મારતા. ગાંધીબાપુની પ્રેરણા થઈ. અંગે્રજેો સામે બહારવટંુ ખેલાયંુ. બહારવટંુ અહિહંસક હતંુ. એવા બહારવટામાં બે આગેવાન. બંને સગા ભાઈ. બંને

આપણા ગુજરાતી. ગુજરાતમાં ખેડા ળિજલ્લો. ખેડા ળિજલ્લામાં કરમસદ ગામ. આ ગામના પનોતા પુત્ર : એક સરદાર વલ્લભભાઈ. બીજો વીર ક્રિવઠ્ઠલભાઈ. ક્રિવઠ્ઠલભાઈ

મોટા. એમનો જન્મ ૧૮૭૩માં થયો. ક્રિપતા ઝવેરભાઈ પટેલ. ૧૮૫૭માં એ અંગે્રજેો સામે ઝૂઝેલા. મેરિટ્ર ક પછી ક્રિવઠ્ઠલભાઈ વકીલ થયા. ગોધરામાં વકીલાત માંડી.

ફોજદારી કેસોમાં નામના કાઢી પછી બોરસદ આવ્યા. ખૂબ ખૂબ કેસો જીત્યા. નામના વધી. આથી નાના ભાઈ વલ્લભભાઈને સાથી બનાવ્યા. બંનેની જબરી કોઠાસૂઝ.

વહેવાર જ્ઞાન ઘણંુ. હિહંમતનો પાર નક્રિહ. મહેનતુ સ્વભાવ. નીડર અને હાજરજવાબી. પોલીસખાતા સામે સદા જીતે. સરકાર ગભરાઈ, બોરસદની કોટ: આણંદ ખસેડી.

સરકારને ખચ: વ~યંુ. અહીં પણ બંને ભાઈ હાજર. બંનેનો ડંકો વાગ્યો. આપણી એક કહેવત : ‘ મેલ કરવક્રિતયા મોચીના મોચી.’ સરકારે થાકીને એવંુ કયુ� . વળી કોટ: બોરસદ પાછી ફેરવી. 

વલ્લભભાઈએ બેરિરસ્ટર થવા તૈયારી કરી. એ માટે ક્રિવલાયત જવંુ પડે. તૈયારી પૂરીથઈ. ક્રિવઠ્ઠલભાઈ કહે હંુ પહેલો જોઉં. ભાઈઓ વચ્ચે પ્રેમ. ક્રિવઠ્ઠલભાઈ માટે વલ્લભભાઈનો ત્યાગ. ક્રિવઠ્ઠલભાઈ ગયા.

મહેનત કરી. પહેલા નંબરે પાસ થયા. પચાસ પાઉન્ડનંુ ઇનામ જીત્યા. ત્રણ વરસનંુ અઢી વરસમાં ભણ્યા.  મંુબઈ આવી વકીલાત માંડી. નામ જોણીતંુ થયંુ. એવામાં ક્રિવધુર થયા. પાટીદારમાં કન્યાની ખોટ નક્રિહ. તેમાં આ તો

ખાનદાન કુટંુબ. ક્રિવઠ્ઠલભાઈ ફરી ન પરણ્યા. મન ફકીરીમાં ઢળ્યું. લોકસેવાનો ક્રિવચાર કયો:. એવામાં બીમાર થયા. આરામ માટે આણંદ આવ્યા. બાજુમાં મામલતદાર રહે. ભેટસોગાદ પડાવ્યા કરે. સરકારી તંત્ર સડેલંુ. તેને નાથવા ઉપાય ક્રિવચાયો:.

ઉપાય ધારાસભામાં જવાનો. – ધારાસભાની સીધી ચંૂટણી નક્રિહ અનેક આંટીઘંૂટી નડે. આડકતરી ચંૂટણી થાય. ધનવાળાને મતનો હક. એ તાલુકાના પ્રક્રિતક્રિનમિધ ચંૂટે. તાલુકામાંથી ળિજલ્લામાં જવાય. ળિજલ્લાના પ્રક્રિતક્રિનમિધ ધારાસભામાં જોય.

અશ્ચિભમન્યુના કોઠાયુદ્ધ જેવંુ કામ. ક્રિવઠ્ઠલભાઈ બુળિદ્ધના બળિળયા. ગોઠવણો કરીને ધારાસભામાં ચંૂટાયા.  ધારાસભામાં ચંૂટાયેલા લધુમતી. ધારાસભ્યને ઝાઝા હક નક્રિહ. પ્રશ્ન પૂછી શકે. ઠરાવ લાવી શકે. સરકાર ધારાસભાને

જવાબદાર નક્રિહ. ધારાસભાના ઠરાવને નકારવા તેને હક. ધારાસભ્ય માત્ર શોભાના. ક્રિવઠ્ઠલભાઈ જુદી માટીના માનવી. એ માનતા દયાથી હક ન મળે. તે મેળવવા આવડત જેોઈએ. તેમણે ળિબ્રટનની આમસભાનો અભ્યાસ કયો:. કામકાજની ઢબ

સમજ્યા. સભ્યોના હકના જોણકાર થયા. ક્રિવઠ્ઠલભાઈએ રાતરિદવસ મહેનત કરી. પ્રજોના પ્રશ્નો સમજ્યા. સરકારી તંત્રની રીતરસમો જોણી. પછી ધારાસભામાં સવાલો પૂછે. સરકારની બદદાનત ઉઘાડી કરે. સરકારની વાત જોહેર થાય. સરકાર

મંૂઝાઈ જોય. સરકાર કામ પડતંુ મૂકે.  દેશમાં ઘણી વડી અદાલતો. એકસરખા કેસમાં દરેકના જુદા ચુકાદા. તેમણે આવા ચુકાદા શો~યા. ક્યા સાચા તે પૂછંુ્ય. આથી સરકારે કાયદા સુધાયા: . સરકારે નવો કાયદો કયો:. તે હતો રૉલેટ એક્ટ. દમનનો એ કાયદો. આ સામે અસહકારની લડત ચાલી. તેમણે લડતના ટેકામાં ધારાસભા છોડી. 

ક્રિવઠ્ઠલભાઈનો કામનો પ્રભાવ. ત્યારે વાંદરા સુધરાઈમાં સભ્યની જગા. સરકારે તેમને સભ્ય નીમ્યા. થાણા લોકલ- બોડ: માંયનીમ્યા. ક્રિવઠ્ઠલભાઈનંુ કામ વ~યંુ. લોકલબોડ: માં એ પ્રમુખ ચંૂટાયા. 

ક્રિવઠ્ઠલભાઈમાં ઝાઝી શક્તિક્ત. કામ કરવાની ઇચ્છા ઘણી. મંુબઈમાં ત્યારે નગર ક્રિનગમ. એમાં ચંૂટાવાની ઇચ્છા થઈ. એકલા

Page 86: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ચંૂટાઈને? શંુ કરે ? જોહેર કામમાં જુથ જરૂરી. ક્રિવઠ્ઠલભાઈ એ જૂથ રચ્યંુ. એ જૂથ સ્વરાજ પક્ષ. સ્વરાજ પક્ષ ચંૂટણીલડ્યો. સાડત્રીસ બેઠકો જીત્યો. ક્રિવઠ્ઠલભાઈ શાળાસમિમક્રિતના પ્રમુખ થયા. ક્રિવઠ્ઠલભાઈએ નવો ચીલો પાડ્યો.

શાળાસમિમક્રિતમાં માતૃભાષાની છૂટ આપી. ગુજરાતી, – મરાઠી અને ઉદૂ: આવી ત્રણ ભાષા સ્વીકારી. દેશી ભાષાઓની શાન વધારી. 

નગર ક્રિનગમના એ મેયર થયા. મેયર તરીકે તેમનો નવો ચીલો. એ હતો મેયરની અલગ ઑરિફસ નક્રિહ. હવે મેયર રોજ આવે. સવાલો સમજે અને ઉકેલવા મથે. આથી કમિમશનરની ધાક ઘટી. તેનો એકામિધકાર ગયો. નગર ક્રિનગમમાં એક રિરવાજ. વરસમાં એકવાર ગવન: રને બોલાવવા. એમના માનમાં ખાણીપીણીનો જલસો કરવો. ક્રિવઠ્ઠલભાઈએ રિરવાજ તોડ્યો. 

ધારાસભાની ચંૂટણીઓ આવી. સ્વરાજ પકે્ષ તેમાં ઝંપલાવ્યંુ. ભારતની વડી ધારાસભાની ચંૂટણી થઈ. તેમાં ૪૪ ધારાસભ્યો સ્વરાજ પક્ષના. ક્રિવઠ્ઠલભાઈ તેના ઉપનેતા થયા. તેમણે સંુદર કામગીરી બજોવી. વડી ધારાસભામાં સરકાર પ્રમુખ નીમતી. સરકારે ચંૂટણી દાખલ કરી. ક્રિવઠ્ઠલભાઈ પ્રમુખ ચંૂટાયા. 

વડી ધારાસભાના તે પહેલા ચંૂટાયેલા પ્રમુખ. તે પદનંુ તેમણે ગૌરવ વધાયુ� . સભ્યોના હકો જોળવ્યા. બારડોલી સ્ત્યાગ્રહનીલડત. દાંડીકૂચની મીઠાની લડત. બધામાં ક્રિવઠ્ઠલભાઈની ભારે મદદ. તેમની પ્રક્રિતભા જબરી. વાઇસરૉયની તેમને મૈત્રી.

સરકારી તંત્ર તેમનાથી ડરે. આનો લાભ લીધો. દેશક્રિહતનાં કામ કયા� .  વલ્લભભાઈ અને ક્રિવઠ્ઠલભાઈની બંધુબેલડી. એક અમદાવાદ સુધરાઈના પ્રમુખ. બીજો મંુબઈના નગરપક્રિત. એક

ગાંધીક્રિવચારના અડગ ક્રિહમાયતી. તેમાં ફેરફારના ક્રિવરોધી. બીજો દેશક્રિહતમાં ક્રિવચાર ફેરવવાના મતના. બંનેએ દેશની સેવાકરી. 

કાયદાની આંટીઘંૂટીના ક્રિવઠ્ઠલભાઈ જોણકાર. અંગે્રજેોની ભાષામાં એ અંગે્રજેોને મંૂઝવે. ક્રિવઠ્ઠલભાઈની રાતરિદવસની મહેનત. દેશ માટેના લાંબા પ્રવાસો. એ બધાથી તળિબયત બગડી. ક્રિવયેનામાં ઑપરેશન કરાવ્યંુ. સારંુ થતાં ફરી કામ. ફરી ઊથલો. ફરી ક્રિવયેના સારવાર. સારંુ થયે કામની દોડધામ. આમાં એ ન બચ્યા. ૧૯૩૩માં એમનંુ અવસાન થયંુ. 

મંુબઈમાં ક્રિવઠ્ઠલભાઈની fશાનયાત્રા નીકળી. fશાનયાત્રા માઈલો લાંબી.  ક્રિનઃસંતાન ક્રિવઠ્ઠલભાઈનંુ વળિસયતનામંુ. એમના દેશપે્રમનંુ પ્રતીક. મિમલકત સગાંસંબંધીને ના આપી. મિમલકત દેશને ચરણે

ધરી. સંસદીય પદ્ધક્રિતના એ લડવૈયા લોકશાહીના એ રખેવાળ. નાતજોતના ભેદભાવના ક્રિવરોધી. ભારતને એમની ભારેખોટ. એમની જગા કોણ પૂરશે ?

દેશબંધુ મિચત્તરંજન દાસ

ભારતની મોટી સમસ્યા. ભારે વસ્તી-વધારો. આ ઉકેલવા ક્રિવક્રિવધ સૂચનો. એક સૂચન મોડા પરણવાનંુ. આ તો આજની વાત. આપણા એક દેશનેતા. મહાત્મા

ગાંધીના સાથીદાર. એ મિચ@રંજન દાસ દેશબંધુ દાસ નામે જોણીતા. તે પરણ્યા છેક સ@ાવીસ વષ:ની વયે. નવ દશકા પહેલાં આ નવાઈજનક.  મિચ@રંજન દાસનો જન્મ કલક@ામાં. વકીલ ક્રિપતાના એ પુત્ર. ક્રિપતા બ્રહ્મસમાજી.

ઉદાર અને કક્રિવજીવ. માતા ક્રિનસ્તારિરણી દેવી દયાળુ અને કમ: ઠ.  મિચ@રંજન દાસ નાનપણથી જ તેજસ્વી. સંુદરતા અને મૌળિલકતા ધરાવનાર. નાનપણમાં સુરેન્દ્રનાથ બેનરજીની અસર. એ અસરથી દેશસેવાની રુમિચ જન્મી. વીસ

વરસે બી. એ. થયા. આઈ.સી.એસ. થવા ક્રિવલાયત ગયા. ક્રિવલાયતમાં દાદાભાઈ નવરોજીનો પરિરચય થયો. તેમની ચંૂટણીના પ્રચારમાં પડ્યા. આઈ.સી.એસ. માં

નાપાસ થયા. ભારત આવીને વકીલાત માંડી. વકીલાતમાં અનુભવ જેોઈએ. અનુભવ ક્રિવનાના મિચ@રંજન દાસ. એમને કામ મળે નક્રિહ. ખચ: નીકળે નક્રિહ. સતત પૈસાની

ખંેચ રહે. એમનંુ મન કક્રિવતા તરફ ઢળ્યું. કક્રિવતાઓ લખે. કક્રિવતાઓ પર પશ્ચિoમીઅસર. રૂક્રિઢઓને ક્રિવરોધ કરતા ક્રિવચારો. ‘‘ ’’આવી કક્રિવતાનો પ્રથમ સંગ્રહ માલંચ . ‘‘ ’’ માલંચ સામે બ્રહ્મસમાજીઓ ગુસ્સે થયા. આથી મિચ@રંજન દાસને આઘાત

લાગ્યો. થોડો વખત લખવાનંુ બંધ થયંુ. ‘‘ ’’ ક્રિવવેચકોએ માલંચ ની કક્રિવતાઓ વખાણી. તેમાંની કેટલીક તો ટાગોરની કક્રિવતાઓથીય સારી. 

બંગાળામાં ત્યારે >ાંક્રિતકારી ક્રિવચારોનંુ જેોર. ‘ ’ ‘ ’ યુગાંતર અને સં~યા બે સામમિયકો. બંને સરકારના ક્રિવરોધી. સરકાર બંને પરખફા. સરકારે કેસ કયો:. મિચ@રંજન દાસ બચાવપક્ષના વકીલ થયા. અહીં તેમની મૌળિલકતા ઝળકી. નામના વધી. 

આ પછી મશ્ચિણકતલ્લા બૉબં ફેકટરી કેસ થયો. અનેક >ાશ્ચિન્તકારી યુવકોને આવરી લેવાયા. અરહિવંદ ઘોષનો આમાંસમાવેશ. મિચ@રંજન દાસ બચાવપકે્ષ લડ્યા. ૨૦૬ સાક્ષી તપાસ્યા. ૪૦૦૦ વસ્તુઓ પુરાવામાં રજૂ થઈ. તેમણે છટાદાર

દલીલો કરી. તક: બદ્ધ ભાષણ કયા� . આની અસર થઈ. અરહિવંદ ઘોષ ક્રિનદો:ષ છૂટ્યા.  મિચ@રંજન દાસની વાહ વાહ થઈ. એમની નામના વધી. કેસ આવતા ગયા. આવક વધતી ગઈ. ૧૯૨૦માં એ આવક માળિસક

પચાસ હજોર રૂક્રિપયાની થઈ ! મિચ@રંજન દાસ પૈસાના લોભી ન હતા. લોકોની સેવા એમને ગમતી. કૉગેં્રસની પ્રવૃળિ@ઓમાં ભાગ લેતા. ગામડાના ઉદ્ધારની વાત કરતા. ગ્રામોદ્યોગ અને ગૃહોદ્યોગની ક્રિહમાયત કરતા. સ્વદેશીની ભલામણ કરતા.

Page 87: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

૧૯૧૭માં એ બંગાળ પ્રાંક્રિતક પરિરષદના પ્રમુખ થયા. ૧૯૨૦માં ગાંધીજીની અસહકારની લડતમાં જેોડાયા. તેમાં છ માસની જેલ થઈ. અસહકારની લડત બંધ પડી. દેશમાં ક્રિનરાશા ફેલાઈ. ક્રિનરાશા દૂર કરવા તેમણે આગેવાની લીધી. મોતીલાલ નેહરુ અને ક્રિવઠ્ઠલભાઈ પટેલને સાથ દીધો. સ્વરાજ પક્ષની સ્થાપના કરી. ચંૂટણીઓમાં ઝંપલાવ્યંુ. બંગાળની ધારાસભામાં

ચંૂટાયા. ધારાસભામાં ૪૦ સભ્યો સ્વરાજ પક્ષના. તેના તે નેતા થયા. ગવન: રે સરકાર રચવા આમંત્રણ દીધંુ. છતાં સરકાર ન જ રચી. 

કલક@ા કૉપો:રેશનની ચંૂટણી થઈ. સ્વરાજ પકે્ષ ચંૂટણીમાં ઝંપલાવ્યંુ. પ્રચંડ બહુમતીથી ક્રિવજયી થયા. કલક@ા કૉપો:રેશનના મેયર થયા. કલક@ાની રોનક બદલી. ઝડપી વહીવટ દીધો. રસ્તા અને ગટરો કીધી. જનકલ્યાણનાં કામો

ઝડપી બનાવ્યાં. દીનદળિલતોની સેવા કરી. કૉગેં્રસની પ્રવૃળિ@ઓને પ્રાણવાન બનાવી. ૧૯૨૫માં બેલગામમાં કૉગેં્રસ અમિધવેશન થયંુ તેમાં ઉત્સાહભેર ગયા. દેશનેતાઓ સાથે હળ્યા-મળ્યા. દેશક્રિહતની ચચા: કરી. દેશના ક્રિવકાસનાં સપનાં

સેવ્યાં.  મિચ@રંજન દાસની દેશદાઝ. દેશ માટેની ધગશ. દેશ માટેનંુ ચિચંતન. દેશની તુલનામાં બધંુ ગૌણ માનવાનંુ વલણ. આ

બધાથી તે દેશબંધુ કહેવાયા.  રાતરિદવસનો તેમનો પુરુષાથ: . કાયાને સતત ઘસારો. આથી તળિબયત લથડી. 

બીમારી વધતી ચાલી. જીવનની આશા છોડી. તેમણે વળિસયતનામંુ કયુ� . સમગ્ર મિમલકતનંુ ટ્ર સ્ટ બાવ્યંુ. મક્રિહલાળિશક્ષણ અને હૉક્તિસ્પટલ માટે મિમલકત અપ:ણ કરી.  ૧૯૨૫માં એમને મિચરક્રિવદાય લીધી. પંચાવન વષ:ની નાની વયે ગયા. ગાંધીબાપુ તેમની fશાનયાત્રામાં હાજર રહ્યા. મિચ@રંજન દાસને અંજળિલ આપતાં તેમણે કહ્યું : ‘‘ મનુષ્યો વચ્ચેથી એક દેવ ક્રિવદાય થયો છે. આજે બંગાળની હાલત એક

ક્રિવધવા જેવી છે.’’  દેશબંધુ દાસ આજે નથી. તેમના જેવા સવ: સ્વ ત્યાગીઓય નથી. તેમના જીવનમાંથી પે્રરણા મળે, પે્રરણાનંુ અનુકરણ થાય

તો દેશબંધુઓની હારમાળા થાય. દેશબંધુનાં કાયો:નંુ અનુકરણ. એ જ દેશસેવા. ઓળખો ભારતના પ્રવિતભાવાન વડાપ્રધાન ડૉ . મનમોહનસિસંઘને

અભ્યાસ/ શૈક્ષભિણક લાયકાત  ૧૯૫૦ : ચંડીગઢની પંજોબ યુક્રિનવર્સિસંટીમાંથી બી.એ.(ઓનસ: ), અથ:શાસ્ત્ર સાથે પ્રથમ >માંક. ૧૯૫૨ : ચંડીગઢની પંજોબ

યુક્રિનવર્સિસંટીમાંથી એમ.એ. (અથ:શાસ્ત્રમાં) પ્રથમ >માંક.  ૧૯૫૪ : કેમિમ્બ્રજની સેન્ટ જેોન્સ કોલેજમાં ઉત્કૃ§ કામગીરી દશા: વવા માટે રાઇર્ટ્સસ પ્રાઇઝ. ૧૯૫૫ અને ૧૯૫૭ :

યુક્રિનવર્સિસંટી ઓફ કેમિમ્બ્રજ રેનબ્યુરી સ્કોલર.  ૧૯૫૭ : ડીરિફલ (ઓક્સફડ: ), ડીળિલટ ( ઓનોરિરસ કૌસા) , ‘ ’ ક્રિનકાસ કે્ષત્રે ભારતની સ્પધા:ત્મકતા ક્રિવષય પર મહાક્રિનબંધ

લખી પી.એચ.ડી. થયા. ૧૯૫૭- ૫૯ : પ્રોફેસર ( વરિરÊ લેક્ચરર) ૧૯૫૯- ૬૩ : રિરડર ઇકોનોમિમક્સ ૧૯૬૩- ૬૫ : પંજબ યુક્રિનવર્સિસંટી, ચંડીગઢના અથ:શાસ્ત્રના પ્રોફેસર ૧૯૬૯- ૭૧ : રિદલ્હી

સૂ્કલ ઓફ ઇકોનોમિમક્સ, રિદલ્હી યુક્રિનવર્સિસંટીના ઇંટરનેશનલ ટ્ર ે ડ ક્રિવષયના પ્રોફેસર  ૧૯૭૬ : જવાહરલાલ નહેરૂ યુક્રિનવર્સિસંટીના માનદ પ્રોફેસર  ૧૯૯૬ : સૂ્કલ ઓફ ઇકોનોમિમક્સ, યુક્રિનવર્સિસંટી ઓફ રિદલ્હી મુલકી અમિધકારી 

આંતરરા§્રીય અનુભવ  ૧૯૬૬ : આર્મિથંક બાબતોના અમિધકારી 

૧૯૬૬- ૬૯ : ફાઇનાન્સિનં્સગ ફૉર ટ્ર ે ડ સેક્શન, યુ.એન.સી.ટી.ડી. ના વડા ૧૯૭૨- ૭૪ : આંતરરા§્રીય આર્મિથંક સુધારા માટે ૨૦ દેશોની આઇ.એમ.એફ. કમિમટીમાં ભારતના પ્રક્રિતક્રિનમિધ ૧૯૭૭- ૭૯ : ઇળિન્ડયા કૉન્સોર્ટિટંયમ મિમટિટંગોમાં ભારતીય પ્રક્રિતક્રિનમિધ મંડાળમાં સમાવેશ ૧૯૮૦- ૮૨ : ભારત-રળિશયા, સંયુક્ત આયોજન જૂથની મિમટિટંગોમાં યોગદાન 

૧૯૮૨ : ઇન્ડો- સોક્રિવયેત મોક્રિનટરી ગુ્રપની મિમટિટંગમાં યોગદાન  ૧૯૮૩ : કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવમÎન્ટ મિમટિટંગ સાયપ્રસ, માનવ અમિધકાર માટેની ક્રિવયેના ખાતે યોજોયેલી ક્રિવશ્વપરિરષદમાં

યોગદાન સરકારી અનુભવ 

૧૯૭૧- ૭૨ : ક્રિવદેશ વેપાર મંત્રાલયમાં આર્મિથંક સલાહકાર ૧૯૭૨- ૭૬ : નાણા મંત્રાલયના આર્મિથંક સલાહકાર ૧૯૭૬- ૮૦ : રિરઝવ: બેન્ક ઓફ ઇળિન્ડયાના ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇળિન્ડયા(આઇડીબીઆઇ) નાડાયરેક્ટર, એળિશયન ડેવલપમેન્ટ બંેકમાં ભારત માટેના વૈકક્તિલ્પક ગવન: ર. નવેમ્બર ૧૯૭૬ એક્રિપ્રલ 

૧૯૮૦ : ( રિડપાટ: મેન્ટ ઓફ ઇકૉનોમિમક અફેસ:માં) નાણાં મંત્રાલયના સમિચવ.  એટોમિમક એનજી: કમિમશનમાં, સભ્ય. સ્પેસ કમિમશનમાં સભ્ય. 

Page 88: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

એક્રિપ્રલ ૧૯૮૦- સપ્ટેમ્બર ૧૫, ૧૯૮૨ : આયોજન પંચના સભ્ય સમિચવ. ૧૯૮૦- ૮૩ : ઇળિન્ડયા કમિમરિટ ઓફ ધ ઇન્ડો- જોપાન જેોઇન્ટ કમિમરિટના અ~યક્ષ. 

૧૬ સપ્ટે. ૧૯૮૨- ૧૪ જોન્યુ. ૧૯૮૫ : રિરઝવ: બેન્ક ઓફ ઇળિન્ડયાના ગવન: ર. ૧૯૮૨- ૮૫ : બોડ: ઓફ આંતરરા§્રીય નાણાં ભંડોળમાં ભારત માટેના વૈકક્તિલ્પક ગવન: ર. ૧૯૮૩- ૮૪ : વડાપ્રધાનની આર્મિથંક

સલાહકાર સમિમક્રિતના સભ્ય.  ૧૯૮૫ : ઇળિન્ડયન ઇકોનોમિમક એસોળિસયેશનના પ્રમુખ. 

૧૫ જોન્યુ. ૧૯૮૫- ૩૧ જુલાઇ ૧૯૮૭ : આયોજન પંચના નાયબ અ~યક્ષ.  ૧ ઓગસ્ટ ૧૯૮૭ થી ૧૦ નવે. ૧૯૯૦ : સે>ેટરી જનરલ તથા કમિમશનર સાઉથ કમિમશન, જીક્રિનવા.  ૧૦ રિડસે. ૧૯૯૦ થી ૧૪ માચ: ૧૯૯૧ : વડાપ્રધનના આર્મિથંક સલાહકાર.  ૧૫ માચ: ૧૯૯૧ થી ૨૦ જૂન ૧૯૯૧ : યુજીસીના અ~યક્ષ  ૨૧ જૂન ૧૯૯૧ થી ૧૫ મે ૧૯૯૬ : નાણાંપ્રધાન 

ઓક્ટોબર ૧૯૯૧ : રાજ્યસભાના સભ્ય  જૂન ૧૯૯૫ : રાજ્યસભામાં પુન : ચંુટાયા 

૧૯૯૬ : નાણાંમંત્રાલયની સલાહકાર સમિમક્રિતના સભ્ય  ૧ ઓગ. ૧૯૯૬ થી ૪ રિડસે. ૧૯૯૭ : પાલા: મેન્ટરી સે્ટસિન્ડંગ કમિમટી ઓન કોમસ:ના અ~યક્ષ  ૨૧ માચ: ૧૯૯૮ થી : રાજ્યસભામાં ક્રિવરોધ પક્શના નેતા 

૫ જૂન ૧૯૯૮ થી : નાણાંક્રિકય બાબતોની કમિમટીના સભ્ય  ૧૩ ઓગ. ૧૯૯૮ : કમિમટી ઓન રૂલ્સના સભ્ય 

ઓગ. ૧૯૯૮- ૨૦૦૧ : ૨૦૦૦ની સાલથી કમિમટી ઓફ ક્રિપ્રળિલબીજીસીના સભ્ય, ભારતીય સંસદીય જૂથની એમિક્ઝક્યુરિટવ કમિમટીના સભ્ય 

જૂન ૨૦૦૧ : રાજ્યસભામાં ફરીથી ચંુટાયા ઓગ. ૨૦૦૧ : જનરલ પપ:ઝ કમિમટીના સભ્ય 

૨૦૦૪ થી ૨૦૦૯ : ભારતના વડાપ્રધાન ૨ 2 મે ૨૦૦૯ : પુન: ભારતના વડાપ્રધાન બન્યા 

પુ@તકો  – ઇળિન્ડયાઝ એક્સ્પોટ: ટ્ર ે ન્ડઝ એન્ડ પ્રોસ્પેક્ર્ટ્સસ ફોર સેલ્ફ સસે્ટન્ડ ગ્રોથ- ક્લેરેન્ડન પ્રેસ, 

ક્રિવક્રિવધ આર્મિથંક સામમિયકોમાં તેમના સંખ્યાબંધ લેખો પ્રકાળિશત થયા છે. 

લિસલિદ્ધઓ  ૧૯૫૬ : એડમ ક્તિfથ પ્રાઇઝ યુક્રિનવર્સિસંટી ઓફ કેમિમ્બ્રજ  ૧૯૮૭ : પદ્મ ક્રિવભૂષણ  ૧૯૯૩ : યૂરોમની એવોડ: , ફાઇનાંસ મિમક્રિનસ્ટર ઓફ ધ યર  ૧૯૯૩ અને ૧૯૯૪ : એળિશયા મની એવોડ: ફાઇનાંસ મિમક્રિનસ્ટર ઓફ ધ યર ફોર એળિશયા

સામાન્ય જ્ઞાન - 4 જોવા મલેળિશયામાં ડતા સાપ હોય છે. જે વૃક્ષોમાં ડાળીઓ ઉપર પતંગની જેમ ચપટા થઇને હવામાં સરકીને તરે છે.

આયલ5 ન્ ડમાં સૌપ્રથમ જગતની પાવરબોટ રેસ યોજોઇ હતી.૨-૧૦- ૧૯૦૧ના રોજ ળિબ્રટને પહેલી સબમરીન બનાવી.

તુલસીના પાનના અનેક ઉપયોગ છે. એ ચાવવાથી હોઠ અને જીભના ચાંદા મટે છે. તુલસીનો રસ શીળસ પર ચોપડવાથી શીળશ મટે છે.

કોથમીરને લાંબો સમય તાજી રાખવા સ્ વચ્ છ પાણીથી ધોઇ છાયામાં કે પેપર રૂમાલમાં વીટાળી પ્ લાસ્ટિસ્ટકની થેલીમાં ભરીને ક્રિફ્રજમાં મૂકી દેવી, ડીપ ક્રિફ્રઝરમાં નક્રિહ.

નર કોયલનો રંગ કાળો અને માદા કોયલ બદામી રંગની હોય છે. અને તેના શરીરે સફેદ ટપકાં હોય છે. લક્કડખોદની જસભ નાની- મોટી થઇ શકે છે.

કાન ખજૂરાના શરીરની દરેક પટ્ટીઓ સાથે બે પગ જેોડાયેલા હોય છે. હ્રદયના ધબકારા માપવાના યંત્રને સ્ ટેથોસ્ કોપ કહે છે.

સૌ પહેલી પવનચક્કી AD 650 માં બનાવવામાં આવી હતી. ઑસ્ ટ્ર ે ળિલયાને ઊનની ભૂમી કહેવામાં આવે છે.

વડને વડવાઇઓ હોય છે. પાન લીલા અને ફળ લાલ હોય છે. ‘ ’ વડને ફૂલ ક્રિવના જ ફળ બેસે છે જેને ટેટા કહે છે. ભારતનંુ રાષ્ ટ્ર ીય પ્રાણી વાઘ છે.

લક્કડખોદની જીભની અણીએ ટંૂકા વાળ હોય છે. જે તેને ઝાડના થડમાંથી જીવાત પકડવામાં મદદ કરે છે.

Page 89: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

યુ. એસ. એ. ના જહોન પી. હોલેન્ડે સબમરીનની શોધ કરી હતી. વીરિડયો ટેપ અને વીરિડયો રેકોડ: રની શોધ ઇ.સ. ૧૯૫૬માં થઇ હતી. જમ:નીના વૈજ્ઞાક્રિનક માર્ટિટનં કલપ્રોધે યુરેક્રિનયમની શોધ કરી હતી.

માઇ>ોફોનની શોધ યુ. એસ. એ. ના બર્સિલંનરે કરી હતી. બંેગ્ લોરને ભારતનો બગીચો કહેવામાં આવે છે. મહારાષ્ ટ્ર અને મિત્રપુરાનંુ રાજપક્ષી હરિરયલ છે.

ઊડતી માછલીની પાંખ સાત ઇંચ લાંબી હોય છે. દરિરયાઇ પક્ષીના શરીરમાં પાચનક્રિ>યા ખૂબ ઝડપી હોય છે. આથી તેમણે સતત ખાધા કરવંુ પડે છે.

‘ ’ બ્રાળિઝલના ગીચ જંગલોમાં મોન: ર પ્ લાન્ ટ નામના ઘટાદાર ઝાડ રિદવસે સંગીત છેડે છે અને રાતે ચીસાચીસ કરી મૂકે છે. ચાર વેદોમાંના સામવેદમાં સ્ વર ળિલક્રિપ અને સૂરોનંુ મહત્ વ છે.

૧૯૫૧માં નવી રિદલ્ હી ખાતે સૌ પ્રથમવાર એળિશયાઇ રમતોત્ સવ યોજોયો હતો. લોહીમાંના લાલ રક્તકણો ફેફસાંમાંથી પ્રાણવાયુ શરીરના બધા અવયવો સુધી પહોંચાડે છે.

સૌથી લાંબા હાથીદાંતની જેોડનંુ માપ અમિગયાર ફૂટ નોંધાયંુ છે. ઘેટીનંુ દૂધ ખૂબ જોડંુ હોય છે. તેના દૂધમાંથી ચીઝ બનાવવામાં આવે છે. દૂધરાજ માખીમાર કુટંુબનંુ સૌથી મોટંુ પક્ષી ગણાય છે. વનમોરને પહાડી મરઘી કહેવાય છે.

મિચલોત્રો પક્ષીની ચાંચ હાથીદાંત જેવી હોવાથી નકશી કામ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સુગરી લીલુ ઘાસ, જુવાર, બાજરીની લીલી છાલ, ડાંગર, વાસના પાનની પાતળી ચીરી કરી તેને ગંૂથીને માળો બનાવે છે. ઘોડીને લગભગ છત્રીસ અને ઘોડાને ચાલીસ દાંત હોય છે.

લક્કડખોદ પોતાનો માળો ખૂબ ચોખ્ ખો રાખે છે. તેના બચ્ ચાંને કરેલાં ચરકને તરત જ બહાર ફંેકી દે છે. મધમાખી એક મિમક્રિનટમાં બાર હજોર વખત પાંખો વીંઝે છે.

બકરીનંુ દૂધ પચવામાં હલકંુ અને ગુણકારી હોય છે. તેથી આયુ: વેદમાં બકરીનંુ દૂધ નાનાં બાળકો માટે ઉ@મ આહાર ગણાય છે. ચામાચીરિડયા રાત્રે અને રિદવસે જેોઇ શકે છે. એની આંખોમાં સૂય: પ્રકાશ આવતો હોય તો પણ તે જેોઇ શકે છે.

કોયલના ઇંડા ઘેરા કથ્ થાઇ છાંટવાળા આસમાની લીલા રંગના હોય છે. સામાન્ય જ્ઞાન - 5

ગંેડાનંુ વજન બે હજોર ક્રિકલો જેટલંુ હોય છે. દુક્રિનયાનંુ સૌથી મોટંુ પાણીમાં તરી શકનાર પક્ષી પંેસ્ટિગ્વન છે.

સૌથી વધુ ઝીબ્રા આક્રિફ્રકામાં જેોવા મળે છે. એક મધમાખીને ૫૦૦ ગ્રામ મધ તૈયાર કરવા માટે ૪૦ લાખ કરતાં પણ વધારે ફૂલોની જરૂર પડે છે. મોર તેતર, ગરૂડ વગેરે પક્ષી ઉપર નાગના ઝેરની અસર થતી નથી.

માખીના પગમાં સ્ વાદેમિન્દ્રય હોય છે, જેનાથી તે ખોરાકને ઓળખે છે. વંદાનંુ માથંુ કાપી નાખ્ યા પછી તેનંુ ધડ રિદવસો સુધી જીવતંુ રહે છે. ઊધઇ લાકડંુ કોરી ખાય છે. તેના આંતરડામાં થતાં બૅકટેરિરયા લાકડંુ પચાવે છે.

અજગરના દાંતમાં સાપ જેવી ક્રિવષગ્રંથી હોતી નથી. મધમાખીઓને છ પગ હોય છે.

આક: રિટક વા- બગલી એક વરસમાં આશરે ૩૬, ૦૦૦ ક્રિકલોમીટરનંુ અંતર કાપે છે. અળળિસયંુ જમીનમાં દર બનાવીને રહે છે.

લક્કડખોદના આશરે દસેક પ્રકાર છે જેમાં સોનેરી લક્કડખોદ સૌથી મોટો છે. એમેઝોન નદીના ક્રિકનારે બીમી ગમી: સેટનંુ વાંદરંુ થાય છે. જેનંુ વજન માત્ર ૭૫૦ ગ્રામ હોય છે. પક્તિશ્મના નામનંુ હિકંમતી ઊન ક્રિહમાલયમાં જેોવા મળતી બકરીના પેટના નીચેના વાળમાંથી મળે છે. મિચમ્ પાઝી રાત્રે સૂવા માટે તેનો માળો ઝાડ પર પંદરથી એક સો વીસ ફુટ ની ઊંચાઇએ બાંધે છે.

ળિશકારી પ્રાણીઓમાં સૌથી નાનંુ હ્રદય સિસંહનંુ હોય છે. સૌથી વધુ પસ: નલ કમ્ પ્ યુટર ધરાવતો દેશ અમેરિરકા છે. વીંછી એક વષ: સુધી ખાધા- પીધા વગર રહી શકે છે.

કેટલાક કરોળીયા પાણીની નજીક રહી નાની માછલીઓ ખાય છે. માદા વાણીયા પાણીમાં ઘાસ, પાન પર ઇંડા મૂકે છે.

પેગ્ વીનની પાંખો મજબૂત સ્ નાયુઓની બનેલી હોય છે. દરજી કીડી પાંદડાં સીવી માળો બનાવે છે.

નોળિળયો ૨૦૦ ગ્રામ ખોરાક લઇ શકે છે. માદા માકણ દીવાલ, ટેબલ, પલંગ, ખુરશીની તીરાડોમાં ઇંડા મૂકે છે.

અડધા ચાંદા કરતાં આખો ચાંદો નવ ગણો વધુ ચમકદાર હોય છે. સામાન્ ય રીતે એક રાતમાં આપણે ચાલીસેક વખત પડખંુ બદલીએ છીએ !

વાંસના ઝાડને વરસમાં એક વખત ફૂલ આવે છે. અંજીરનંુ ઝાડ પાંદડા નીકળે એ પહેલા ફળ આપે છે.

Page 90: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

પાણીનો સાપ ૧ મીટર લાંબો હોય છે. સસલાને ભાજી, બીટ, કોબીજ, ગાજર ખૂબ ભાવે છે.

મગરી નદીક્રિકનારાની રેતીમાં એક સાથે વીસ કે તેથી વધુ ઇંડા મૂકે છે. સૌથી વેગીલંુ જીવડંુ વાશ્ચિણયો કલાકે ૮૯ કી. મી. ની ઝડપે ઊડે છે. ‘ ’ દળિક્ષણ આક્રિફ્રકામાં થતંુ મોટંુ અળળિસયંુ રાપી છે જે છ મીટરથી વધુ લાંબુ હોય છે. હોસ: શૂ નામના સમુદ્રી કરચલાનંુ લોહી ભૂરા રંગનંુ હોય છે.

ચાંચડના પાછલા પગ લાંબા હોવાથી છ થી બાર ઇંચ લાંબા કૂદકા મારી શકે છે. ઘોની જીભ સાપની જેમ ફાટેલી હોવાથી તેને ઘો- સાપ કહે છે. હિકંગ કોબ્રા- ૫ મીટર લાંબો હોય છે. તે દુક્રિનયાનો સૌથી ઝેરી સાપ છે. ઉંદરો ઇલેક્રિકટ્ર ક વાયરો ખાય છે. ચાંચડ પશુ- પક્ષીના શરીર પર ચોંટેલા રહી તેમનંુ લોહી ચૂસે છે.

દેડકા ઠંડા લોહીના પ્રાણી છે. તેના શરીરનંુ તાપમાન ઋતુ પ્રમાણે વધ- ઘટ થયા કરે છે. માદા શ્ચિખસકોલી બે કે ત્રણ બચ્ ચાંને જન્ મ આપે છે.

સામાન્ય જ્ઞાન - 6 ‘ ’ દુક્રિનયાનંુ સૌથી નાનંુ પતંમિગયંુ આક્રિફ્રકામાં થતંુ ડવાક: બ્ લુ છે. મધમાખી તેના જીવન દરમ્ યાન આશરે દસ લાખ ઇંડા મૂકે છે. જલમાંજર પક્ષી આઠ પ્રકારના હોય છે.

ઊંટ એક સાથે ૮૦ લીટર પાણી પી શકે છે. એમ્ પરર પંેગ્ વીન એક વષ:માં એક ઇંડુ મુકે છે. મનુષ્ યના ફેફસાંમાં ૩૦૦ અરબ નાની- નાની રકતવાહીનીઓ હોય છે. તેને જેોડવામાં આવે તો તેની લંબાઇ ૧૫૦૦ માઇલ થાય છે.

૨૫ વૉટના ત્રણ બલ્ બનો સામૂક્રિહક પ્રકાશ ૭૫ વૉટના એક બલ્ બના પ્રકાશ કરતાં ઓછો હોય છે. મનુષ્ યના શરીરને એક વખતના આહારને સંપૂણ: રીતે પચાવવા માટે શરીરને ૪૮ કલાક લાગે છે.

સિસંધુ ખીણની સંસ્ કૃક્રિતમાંથી મળેલા પ્રમાણોએ સાળિબત કયુ: છે કે ભારતીયોને ઇ. પૂ. ૨૫૦૦માં તાંબુ તથા જસતની જોણકારી હતી. રાજનાગ ૧૦ થી ૧૨ ફૂટ લાંબો હોય છે તે એક જ ડંશમાં ૩૦ ટીપાં ઝેર ઓકી શકે છે જે એક ટીપાંનો પાંચમાં ભાગથી માણસ મરી

શકે છે. દેડકાના બચ્ ચાં પાંચ વષ5 યુવાન બને છે.

સૌથી મોટો ઑકટોપસ છ મીટર લાંબો હોય છે. ભારતમાં પ્રથમ સેલ્ યુલર ફોન સર્તિવસંની શરૂઆત કલક@ામાં થઇ હતી.

સૌ પ્રથમ પેટ્ર ોલથી ચાલતી ગાડી કાલ: બેન્ ઝે બનાવી હતી. સૌથી કષ્ ટમય યાત્રા હિહંદુતીથ: કૈલાસ અને માનસરોવરની છે.

કાર બનાવતી ફેકટરીઓમાં કમ્ પ્ યુટરથી ચાલતા રૉબટ વૅલ્ ડીંગ કરી શકે છે. આક્રિફ્રકામાં થતાં લાલ મોઢાંવાળા, વાંદરા એક મિમક્રિનટમાં સતત ત્રણ મીટરના આઠ કૂદકા લગાવી શકે છે.

દળિક્ષ ણ આક્રિફ્રકાનાં જંગલોમાં એવી જોતનંુ એક ફૂલ થાય છે જે એક મિમક્રિનટમાં સાત વાર રંગ બદલે છે. સૌથી તાકાતવાન કૂતરો સેન્ ટ બના: ડ: પ્રકારનો હોય છે.

‘ ’આપણા લોક સાક્રિહત્ યકાર ઝવેરચંદ મેઘાણીને બંસી વમા: ચકોરે � દોરેલંુ કાટૂ: ન. જોપાનમાં ૧૯૩૬ના આજ સુધીનો સૌથી મોટો પતંગ બનાવાયો હતો. જેમાં કુલ ૮ ટન કાગળનો ઉપયોગ થયો હતો. આ પતંગને ૧૮

ઑગસ્ ટ ૧૯૮૧માં નેધરલેન્ ડ ખાતે ૭૦ પતંગબાજેોએ ભેગા મળીને ૩૭ મિમક્રિનટ આકાશમાં ઊડાડયો હતો. દેડકા પોતાની જીભ ચાર- પાંચ ગણી લાંબી કરી શકે છે.

ટેપીયરના બચ્ ચાને જન્ મ સમયે શરીર પર પટ્ટીઓ હોય છે જે મોટંુ થતાં નીકળી જોય છે. કેળનંુ ઝાડ ફકત એક જ વાર ફાલે છે. ને એમાં કેળાની ફકત એક જ લૂમ બેસે છે.

ચલણી નોટો પર રિરઝવ: બૅકંના ગવન: રની સહી હોય છે. રૅફ્રજરેટરની શોધ એચ. ડબલ્ યુ સીમીએ કરી હતી.

બાલસરીનંુ દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેની છાલનંુ ચૂણ: લઇ તે ઘસવાથી દાંત સારા રહે છે. કૉલેરાની રસીની શોધ જમ: નીના રોબટ: કોચે કરી હતી.

યુ. એસ. એ. ના વૈજ્ઞાનીક ઇ.જી. ઓરિટસે લીફટની શોધ કરી હતી. ઉંદર સતત કંઇ ને કંઇ કોતરતા ન રહે તો તેમના દાંત સતત વધતા રહે છે. તેના દાંત એક વષ:માં પાંચ ઇંચ સુધી વધી શકે છે.

ન્ યુઝીલેન્ ડમાં અનાનસ એટલા બધા નાના હોય છે કે સો જેટલા અનાનસ ભેગા કરીએ તો પણ એક તક્રિકયા જેટલી જગ્ યા રોકે છે. નૌકાપડવી દરિરયાઇ પક્ષી છે. નાઉરૂ ટાપુના લોકો તેના ચરકનો ઉપયોગ ખાતર તરીકે કરે છે.

‘ ’ બોઆ સાપ બીજો સાપની જેમ ઇંડા ન મૂકતા એક સાથે પાંચથી છ બચ્ ચાંને જન્ મ આપે છે. કરચલાના પગનો જે અવયવ દુશ્ મન સાથે ઝગડતા તૂટી જોય તે અવયવ ફરી ઊગે છે.  મધમાખીને પાંચ આંખ હોય છે.

એક ઘેટાના ઉનમાંથી છવ્ વીસ મિમળિલયન દોરા બની શકે છે. આક્રિફ્રકામાં જેોવા મળતાં કેટલાંક મગરના શરીર પર ળિઝબ્રાના ચટ્ટાપટ્ટા જેવા ચટ્ટાપટ્ટા હોય છે.

Page 91: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

સિસંહ સામાન્ ય રીતે પોતાના ળિશકારને ગળાના ભાગથી પકડી દબાવીને અથવા ઘણીવાર નસકોરા અને મોઢાના ભાગને પકડીને તેને ગંુગળાવીને મારી નાખે છે.

સામાન્ય જ્ઞાન - 7 માણસની ચામડીમાં આશરે ૨૫, ૦૦૦ થી વધુ ળિછદ્રો હોય છે.

આપણા શરીર કાબ: ન, હાઇડ્ર ોજન, ઑક્રિકસજન, નાઇટ્ર ોજન, ફૉસ્ ફરસ, કૅમિલ્શયમ અને લોખંડનંુ બનેલંુ છે. સૌ પ્રથમ કૃમિત્રમ રેસા તારની ઇ.સ. ૧૮૯૨માં બનાવવામાં આવ્ યો. જે કૃમિત્રમ રેશમ હતંુ જેને આપણે રેયોન કહીએ છીએ.

મડાગાસ્ કર પર ટેનરેક નામના ઉંદર ૮ થી ૩૮ સે.મી. લાંબા હોય છે. સ્ટિસ્ટક્રિકલબૈક નામની નરજોતની માછલી પાણીમાં માળા બનાવી જેમાં માછલી ઇંડા મૂકે છે.

કરોળીયો એક મિમક્રિનટમાં લગભગ છ મીટર લાંબી જોળ વણે છે. લામાને ઊંટની જેમ ખંૂધ હોતી નથી. ક્રિવશ્ર્વના સંખ્ યાબંધ દેશો ઍરપોટ પરથી પક્ષીઓને દૂર કરવા બાજનો ઉપયોગ કરે છે. ‘ ’ જમ:નીમાં ફાલ્ કનરી મહોત્ સવ પણ યોજોય

છે. સૌ પ્રથમ તુલસીકૃત રામાયણના બાલકાંડમાં પતંગ ચગાવવાની પરંપરાનો ઉલ્ લેખ છે.

દળિક્ષણ ભારતમાં મકરસં>ાંક્રિતને પોંગલ તરીકે ઓળખે છે. તામિમલનાડુને મંરિદરોનો પ્રદેશ કહેવામાં આવે છે.

મદુરાઇને મિમનાક્ષી મંરિદર બહારના પ્રાંગણમાં જે સ્ તંભો છે. તેને ટકોર મારતા તેમાંથી સંગીતનાં સ્ વરો પ્રગટે છે. મરઘીના બચ્ ચાં ઇંડામાંથી એકવીસ રિદવસે બહાર આવે છે.

ગીધ તેની ચાંચમાં ૩૦૦ ગ્રામ વજનવાળો કાંકરો ઊંચકી શકે છે. દરજીડા માળો બાંધવામાં પાંદડાંના રેસા, દોરા, કરોળિળયાના જોળાનો ઉપયોગ કરી પાંદડાં સીવે છે. માખીનંુ પેટ લંબગોળ હોય છે. જેમાં નરનંુ પેટ આઠ ભાગોમાં અને માદાનંુ પેટ નવ ભાગોમાં વહંેચાયેલંુ હોય છે.

પાણીમાંના કરચલાને તરવા માટે પાછળની તરફ પાતળા અને ચપટા પગ હોય છે. વીંછીના બચ્ ચાં માની પીઠ પર ઉછેરી મોટા થાય છે. ધતુરાના ફૂલ ળિશવને ક્રિપ્રય છે. તેના ફૂલ મોટા, સફેદ સહેજ સુગંધી� અને સંુદર હોય છે.

જલમુરઘો શરમાળ પક્ષી છે. મરઘીના ઇંડાના કોચલામાં શ્ર્વાસોશ્ર્વાસ લેવા માટે ૧૫, ૦૦૦ ળિછદ્રો હોય છે.

આક્રિફ્રકાની સુગરીઓ સમૂહમાં સોળથી સ@ર ફૂટના ઘેરાવવાળો ખૂબ મોટો માળો બાંધી રહે છે. જુદા જુદા કરોળિળયો જુદા જુદા આકારના માળા બનાવે છે. જેમાં ગોળાકાર, મિત્રકોણાકારનો સમાવેશ થાય છે. માખી તેના ખોરાકને પોતાના થંૂકથી પલાળી નાખે છે પછી ને સંૂઢથી ચૂસી લે છે.

અળળિસયા જમીનને ફળદુ્રપ બનાવે છે. સફેદ ગીધનો માળો ડાળખી, ચીંથરા, ઢોરના ચામડાના ટુકડા, વાળોનો બનેલો છે.

પુખ્ તવયના ઉરાંગઉટાંગનંુ વજન ૧૦૦ ક્રિકલોગ્રામ હોય છે. અમેરિરકાનંુ રાષ્ ટ્ર ીય પક્ષી ગરુડ છે.

‘ ’ સ્ ટોનફીશ માછલી પથ્ થર જેવી દેખાય છે. તે પથ્ થરો વચ્ ચેની જગ્ યામાં રહે છે. ડંુગોગનંુ શરીર સીલ જેવંુ અને માથંુ વૉલરસ જેવંુ હોય છે. બોહેડેડ વ્ હેલ માછલી છ મીટર લાંબી હોય છે.

ફૂલસંૂઘણીને ફૂલચુકી પણ કહેવાય છે. લાયરબડ: ઑસ્ ટ્ર ે ળિલયાનંુ રાષ્ ટ્ર ીય પક્ષી છે. કાકાકૌઆ આરામ કરતી વખતે પીંછાને ચાંચ પર ગોઠવી દે છે.

ટોકોટૂકાનની ચાંચ મોટા પાઇપ જેવી હોય છે. મધમાખીના ઇંડામાંથી ત્રણ રિદવસે બચ્ ચાં નીકળે છે.

‘ ’ બોઆ નામનો સાપ અમેરિરકાના ગરમ પ્રદેશના જંગલોમાં જેોવા મળે છે. તીતીઘોડો પોતાની પાંખોને પાછળના પગ સાથે ધસી ખાસ પ્રકારનો અવાજ કાઢે છે.

નાના કરચલા શંખમાં રહે છે. લાયરબડ: સાંભળેલા અવાજની આબેહૂબ નકલ કરે છે. ઢોમડાના અનેક પ્રકાર છે. જેમાં લડાખી ઢોમડો વધુ દેખાવડો હોય છે.

સામાન્ય જ્ઞાન - 8 કૂતરા, ળિબલાડી, ગાય, ભંેસ, આખલા વગેરે પ્રાણીઓની આંખો રંગ પારખી શકતી નથી.

ભારતમાં સૌથી ઓછો વરસાદ રાજસ્ થાનમાં આવેલા જેસલમેરમાં થાય છે. હાથ મિમલાવવા એ નમસ્ કાર કરવાની ખૂબ જ જોણીતી રીત છે. એની શરૂઆત યુનાન (ગ્રીસ) થી થઇ. તાજો જન્ મેલા બાળકના શરીરમાં ૩૫૦ હાડકાં હોય છે અને એ જ બાળક મોટંુ થાય છે ત્ યારે ૨૬ હાડકાં બાકી રહે છે.

મુખવાસમાં સૌથી વધારે સોપારી વપરાય છે. રીંછને તરસ સહન થતી ન હોવાથી તેનંુ રહેઠાણ પાણી પાસે જ હોય છે.

ળિશયાળ વરુની બીક લાગે ત્ યારે કલાકના બો@ેર ક્રિકલોમીટરની ઝડપે દોડી શકે છે.

Page 92: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

શાહુડી ળિસ@ેર સે.મી. લાંબી અને એકાદ ક્રિકલો વજન ધરાવે છે. ક્રિવશ્ર્વનંુ સૌથી વધુ સોનાનંુ ઉત્ પાદન આક્રિફ્રકામાં થાય છે.

સૂય: મંડળમાં બધા ગ્રહોમાંથી શુ> ગ્રહનો રિદવસ સૌથી લાંબો હોય છે. મીઠંુ ભભરાવેલ બરફ જલદી પીગળતો નથી. ધુ્રવ પ્રદેશમાં સૂય: ના ક્રિકરણો ત્રાંસા પડવાથી ક્રિવષુવવૃત કરતાં ઓછી ગરમી લાગે છે.

વોલરસ પોતાના દાંત વડે ખોરાકની શોધમાં પાણીમાં ત્રણસો ફુટ સુધી પહોંચી જોય છે. યાકને ક્રિહન્ દીમાં સુરગાય કહે છે.

મધભોમિમયો ઘોરખોરિદયાને મધપૂડાની જગ્ યા બતાવે છે. ‘તેથી તેને મધભોમિમયો કે અંગ્રેજીમાં હની- ’ ગાઇડ કહેવામાં આવે છે. જન્ મથી જ અંધ હોય તેને સ્ વપ્ નમાં દ્રશ્ યોને બદલે અવાજ જ આવે ! ભારતની સૌથી ઊંચી દીવાદાંડી ક્રિવશાખાપટ્ટનમમાં આવેલી છે.

આપણે લાલ રંગને ભયનંુ પ્રતીક માનીએ છીએ પરંતુ વૈજ્ઞાક્રિનક લૅબોરેટરીઓમાં ચળકતો પીળો રંગ ભયનંુ પ્રતીક છે. લોન ટેનીસની શરૂઆત ૧૩ મી સદીમાં ફ્રાંસમાં થઇ.

ચૂલોપંખી લાકડા કે ડાળી પર ગોકળગાયની ઢાલ આકારનો માટીનો માળો બનાવે છે. મધ ભોમિમયો મધપૂડાનંુ મીણ ખાય છે. ઝેરી કરોળીયો અઢી વષ: સુધી ખોરાક વગર રહી શકે છે.

એવરેસ્ ટને ગૌરીશંકર, ગૌરીળિશખર, સરગમાયા અથવા ચોમોલુગ્ મા પણ કહેવાય છે. ‘ ’ ક્રિવશ્ર્વનો પ્રથમ વ્ યાકરણ ગ્રંથ પાશ્ચિણક્રિનનો અષ્ ટા~ યાયી છે. આતરડાં શરીરનંુ સૌથી લાંબુ અંગ છે. ચારોળી પંચમહાલના જંગલોમાં થાય છે. એને બોર જેવા ફળો આવે છે. એને બોર જેવા ફળો આવે છે. એ ખવાય છે. આપણે જે

બીજ વાપરીએ છીએ તે ફળની અંદરના મીંજ છે. કાક્તિસ્પ યન સમુદ્રને સૌથી મોટંુ સરોવર માનવામાં આવે છે.

મોનાલ વનમોર ક્રિહમાચલ પ્રદેશ અને ઉ@રાંચલનંુ રાજપક્ષી છે. માદા પોલાર રીંછ બરફમાં દર બનાવી તેમાં બેથી ચાર બચ્ ચાંને જન્ મ આપે છે.

કરોળિળયાના પેડુમાં રેશમની ગ્રંમિથઓ છે, જેનાથી તે જોળંુ બનાવે છે. ડેનમાક: માં ક્રિ>સમસની રાતનંુ ખાવાનંુ ચોખાના બેલા પુટિડંગની સાથે શરૂ થાય છે.

દરિરયાઇ જહાજ ઠંડા પાણીમાં ઝડપથી અને ગરમ પાણીમાં ધીરે ચાલે છે. સ્ ટેટ બૅક ઑફ ઇન્ ડીયાનંુ જૂનંુ નામ ઇમ્ પીરીયલ બૅકં ઑફ ઇળિન્ડયા હતંુ.

બ ર્સિલંગટનમાં ગપ્ પા મારવાની હરિરફાઇ યોજોય છે. જળઘોડો માછલી છે, જેમાં નરની કોથળીમાં ઇંડાં ફળે છે.

‘ ’ ઑસ્ ટ્ર ે ળિલયામાં થતી એક જોતની ક્રિપટઠા નામની ચકલીની પાંખો નવ રંગની હોય છે. ગ્ વાટેમાલાના ચલણી ળિસક્કાને પણ ક્રિકવર્ટ્સઝલ કહેવામાં આવે છે.

ઇસુનો જન્ મ બેથલેહામમાં થયો હતો. માનવીએ ચંદ્ર ઉપર સૌ પ્રથમ ઉતરાણ ૧૯૬૧માં કયુ� હતંુ. સામાન્ય જ્ઞાન - 9 ભારતના મ~ યમાંથી કક: વૃત પસાર થાય છે. અબરખ ધાતુનંુ સૌથી વધુ ઉત્ પાદન ભારતમાં થાય છે.

સાટીન કંુજળિબહારી પક્ષી ફકત વાદળી રંગની વસ્ તુઓનો ઉપયોગ કરી માળો બનાવે છે. ક્રિકવર્ટ્સઝલ ગ્ વાટેમાલાનંુ રાષ્ ટ્ર ીય પક્ષી છે.

ટકી: મ~ ય અમેરીકામાં જેોવા મળતંુ મરઘી જેવંુ પક્ષી છે. ક્રિ>કેટની પીચની લંબાઇ ૨૨ વાર હોય છે.

સૌથી વધુ આહારમાં લેવાતંુ કંદમૂળ બટાટા છે. ગુજરાત રાજયની સ્ થાપના ૧૯૬૧, ૧ મેએ થઇ હતી. ક્રિવશ્ર્વનો સૌથી ઊંચામાં ઊંચો વાસ મલાયા અને બો:ક્રિનયોમાં થાય છે.

મગરને કોઇપણ ઇજો થાય તો તેની જોણ તેના મગજ સુધી પહોંચતા દસ મીનીટ લાગે છે. ગાયો કરતાં ભંેસનાં ફેફસાં તથા હ્રદય નાનાં હોય છે. પક્ષી જગતમાં ફકત ગરુડ જ સૂરજ સાથે સીધી નજર માંડી શકે છે.

લટોરો પોતાના ળિશકારને કાંટામાં ભરાવી રાખે છે. ઘોડો અને ગધેડાને ફાટ ક્રિવનાની ડાબલા જેવી ખરી હોય છે. કાંડર (ભમરી) પાંદડા કે છાલ� ચાવીને માવો તૈયાર કરે છે અને તે માવા વડે દર બનાવે છે.

ભારતીય ગંેડાનંુ ળિશગડંુ આક્રિફ્રકાના ગંેડા કરતાં નાનંુ હોય છે. વસંત ઋતુમાં નર ટકી:ના મોઢા પર ખીલ નીકળી છે અને ગળા પાસેનો રંગ વાદળી થઇ જોય છે. મરુન પીળક ક્રિહમાલયના ૨૪૦૦ મીટર ઊંચાઇના જંગલોમાં જેોવા મળે છે.

દુક્રિનયાની સૌથી મોટી દીવાદાંડી જોપાનમાં આવેલી સ્ ટીલ ટાવર છે. વૉસિશંગટનમાં આવેલ વ્ હાઇટ હાઉસની રિડઝાઇન આય: લેન્ ડના જેમ્ સ હોબને કરી હતી.

Page 93: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ક્રિવશ્ર્વનંુ સૌથી મોટંુ કતલખાનંુ ળિશકાગોમાં આવેલંુ છે. મોઢેરાનંુ સૂય: મંરિદર ભીમદેવ સોલંકીએ બંધાવ્ યંુ હતંુ.

ગંેડાનંુ બચ્ ચંુ જન્ મ સમયે ક્રિપસ્ તાલીસ ક્રિકલોનંુ હોય છે. બીવર ળિશયાળામાં પોતાના ઘરને કીચડથી ઢાંકી દે છે. કાળો કોશી ક્રિનડર અને કજીયાખોર પક્ષી છે. તે બાજ અને સમડીનો સામનો કરે છે.

ક્ષ- ‘ ’ ક્રિકરણો અને રેરિડયો ઍક્રિકટક્રિવટીના અભ્ યાસના ક્રિવજ્ઞાનને રૅરિડયોલૉજી કહે છે.ઇ.સ. ૧૬૦૦ માં પહેલંુ દૈક્રિનક અખબાર યુરોપમાં છપાયંુ હતંુ. તે પહેલાં જયારે ખૂબ સમાચાર ભેગા થાય ત્ યારે જ અખબાર છપાતંુ.

દુક્રિનયાનો સૌથી ઊંચો મિમનારો કુતુબમિમનાર છે. કલક@ાને રાજમહેલોનંુ શહેર કહેવાય છે. શ્ચિખસકોલી ૧૦૦ ફૂટ ઊંચેથી કૂદકો મારી શકે છે.

બતક પોતાના ઇંડા ફકત સવારે જ સેવે છે. ગુજરાતનંુ રાજપક્ષી સુરખાબ છે. મનુષ્ યના જીવન કાળ દરમ્ યાન બે વખત દાંત ઊગે છે. ભારતનો સૌ પહેલો રિરમોટ સેન્સિન્સંગ ઉપગ્રહ ૧૯૭૨ની સાલમાં અમેરિરકાએ છોડયો હતો. મીટરગેજ રેલ્ વેના પાટા લગભગ એક મીટર પહોળા હોય છે.

ભારતનો સૌથી પહોળો મોટરમાગ: યમુના નદી પર બંધાયો છે. દશરમિથયા કાબર જેવડાં ક્રિનશાચર પક્ષી છે.

પીળકના ઇંડા ગુલાબી રંગના કાળા અને બદામી રંગના ટપકાવાળા હોય છે. પતરંગો મધમાખીના ઝેર ચાંચ વડે દબાવી કાઢી નાખી પછી ખાય છે. રિટટોડી ખુલ્ લી જમીન પર ચાર બાજુ કાંકરા મૂકી માળો બનાવે છે.

ચાષ પંખી ઊંચે ઊડયા પછી હવામાં દરિરયાના મોજોની જેમ ગોળ તરતો નીચે ઊતરે છે. સામાન્ય જ્ઞાન - 10 ગારખોદ કાદવનાં જીવડાં ખાય છે.

બાટણ ગોળ પથ્ થર વચ્ ચે પથ્ થરિરયા રંગના ઇંડા મૂકે છે. પતરંગાને મધુમક્ષીભક્ષક પણ કહેવામાં આવે છે.

રિટટોડી જેવી દેખાતી બાટણના પગ રિટટોડીના પગ કરતાં ટંૂકા અને કાળા રંગના હોય છે. ચાષને શુકનવંતુ પક્ષી માનવામાં આવે છે. દશેરાના રિદવસે ચાષના દશ: ન કરવાનંુ મહત્ વ છે.

ચકલાની ડોક પર કાળંુ ધાબંુ હોય છે જયારે ચકલીને કાળંુ ધાબુ હોતંુ નથી. નૌકાપડવી પક્ષી જયારે માળો બાંધે છે. ત્ યારે નરના ગળાની લાલ રંગની કોથળી ફૂલી જોય છે.

નર સમડી કરતાં માદા સમડી થોડી મોટી હોય છે. જે પક્ષીઓની પંૂછડી લાંબી અને પાંખો ટંૂકી અને ગોળાઇ વાળી હોય તે પક્ષીને પાંખ ફફડાવવા ખૂબ મહેનત કરવી પડે છે.

સોનેરી બાટણ એક ઉડાણે અટકયા ક્રિવના ૪૦૦૦ ક્રિકમીનંુ અંતર કાપી શકે છે. કેટલાંક મંકોડા પાંદડાંના છેડા સીવી દર બનાવે છે. નબળી પાંખો ધરાવતા પક્ષીઓ એક સાથે વીસેક ઇંડા મૂકે છે.

‘ ’ રેમેસરનર નામની ગરોળીના શરીર પર છ લાંબી પટ્ટીઓ હોય છે, જે ઉ@ર- દળિક્ષ ણ અમેરિરકામાં જેોવા મળે છે. આ ગરોળી જમીન પરના બધા સરિરસૃપોમાં સૌથી ઝડપી છે.

ઠંડા પ્રદેશો કરતાં ગરમ અને ભેજવાળાં દેશોમાં જીવજંતુની અનેક જોતો જેોવા મળે છે. દેડકાના બચ્ ચાં માછલીની જેમ ચૂઈ વડે પ્રાણવાયુ લઇને જીવે છે. ચકલીના બચ્ ચાં ભારે ખાઉધરા હોય છે. ‘સુરખાબ ટોળામાં V’ આકારે ઊડે છે.

કલકળિલયો જમીનના દરમાં માળો બનાવી આશરે સાતેક ઇંડા મૂકે છે. પેણ જમીન પર અથવા ઝાડ પર સાઠીકડા અને રેસાનો માળો બનાવે છે.

બતકચાંચને પાછળના બે પગની અંદરના ભાગે ઝેરી નહોર આવેલા હોય છે. સ્ પમ: વ્ હેલ એક રિદવસના ત્રણ ટન ઝીંગા ખાય છે.

કથ્ થાઇ પેણ માછલીઓનો ળિશકાર કરતી વખતે પાંખો સાંકડી કરી તીર જેવો આકાર કરી ઝડપથી તરાપ મારે છે. વ્ હેલના તેલમાંથી ફેઇસ >ીમ, ળિલપસ્ટિસ્ટક, સાબુ અને દવા બનાવાય છે.

સફેદ છાતીવાળો કલકળિલયો પમિશ્ર્ચમ બંગાળનંુ રાજપક્ષી છે. ભૂરી વ્ હેલ દરરોજનો ત્રણ ટન ખોરાક ખાય છે. છતાં તે સમય આવ્ યે છ મક્રિહના ભૂખી પણ રહી શકે છે. જળ ળિબલાડીની યાદશકક્રિત ખૂબ તેજ હોય છે.

ઘુડખર એળિશયામાં એક માત્ર કચ્ છ અને પાક્રિકસ્ તાનના સરહદ ક્રિવસ્ તારમાં જેોવા મળે છે. ચાષ ઊડવામાં એટલંુ તો પાવરધંુ હોય છે કે તે ળિશકારી પક્ષી જેવા કે ગરુડ, બાજને પણ હંફાવે છે.

નૌકાપડવી ળિશકાર લઇ ઊડતા પક્ષીઓની પાછળ ઊડી ળિશકાર છીનવી લે છે. ચકલી ત્રણથી છ ઇંડા મૂકે છે.

બુલબુલ ઘાસ, ચીંથરા અને વાળનો પ્ યાલા જેવો માળો બનાવે છે.

Page 94: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

કાબરને ખેડૂતનંુ મિમત્ર પક્ષી માનવામાં આવે છે. તે ખેતીને નુકશાન કરતાં જીવડાંને શોધી ખાઇ જોય છે. પક્ષીની પાંખનંુ હાડકંુ માણસના ખભાથી હાથના હાડકાં જેવંુ જ હોય છે.

બતકચાંચ ઑસ્ ટ્ર ે ળિલયા અને તાસ્ માક્રિનયાના ટાપુ પર જેોવા મળે છે. દરિરયાઇ ગાય મૈનીટી તેના બચ્ ચાંને પાણીમાં ઊભી રહીને દૂધ પીવડાવે છે.

ઇળિજપ્ તના લોકોએ ઇ.સ. પૂવ5 ૧૫૫૦ના અરસામાં પહેલી વખત સામાન્ ય કાચ બનાવ્ યો હતો. કાબરો મિચલોત્રો સમડી કરતાં મોટો હોય છે. લેલાનો માળો ડાંખળી અને મૂળિળયાનો બનેલો હોય છે. ચીનના લોકો સૌથી વધુ સુવર પાળે છે. ‘ ’ કંસારાને સૌરા§્રમા તેને ટુકટુક પણ કહે છે. સામાન્ય જ્ઞાન - 11

ઊંટના વાળમાંથી દોરડાં, ગરમ કપડાં, પીંછીઓ, કામળી બનાવવામાં આવે છે. ઘોડાનંુ ચામડંુ કોચ ગાદીનાં કવર બનાવવામાં ઉપયોગી છે.

કાળા રંગના હંસ ઑસ્ ટ્ર ે ળિલયામાં જેોવા મળે છે. ટીલીવાળી બતક બીજો બતક કરતાં વધુ કુશળતાથી પાણીમાં તરી શકે છે.

મિચલોત્રો ઇંડા મૂકવાના સમયે ઝાડની બખોલમાં પૂરાઇ જોય છે. તેની ફકત ચાંચ જ બહાર દેખાય છે. આ સમય નર મિચલોત્રો તેને ખોરાક લાવી આપે છે. કંસારો સરગવાના પોચા ઝાડની સડી જતી ડાળમાં દર કરીને તેમાં ઇંડા મૂકે છે.

દાણા, ઘાસ અને જીવજંતુ ખાતાં પક્ષીઓની ચાંચ મજબૂત અને મોટી હોય છે. ઊડતી જીવાત ખાતા પક્ષીની ચાંચ ટંૂકી અને મોં ફાડ પહોળી હોય છે. ફૂલોનો રસ ચૂસતાં પક્ષીઓની ચાંચ પાતળી અને લાંબી હોય છે.

‘ ’ ભારતની પ્રથમ બોલતી રિફલ્ મ આલામ આરા હતી. ઓસ્ ટ્ર ે ળિલયાનંુ ળિસડીની ઓપેરા નામની ઇમારતનંુ ઉદઘાટન ઇ.સ. ૧૯૭૩માં મહારાણી એળિલઝાબેથ બીજોના હાથે કરવામાં આવ્ યંુ હતંુ.

ભીના પ્ લાસ્ ટર પર કરેલા ખાસ પ્રકારનાં ભીંત મિચત્રોને ફ્રેસ્ કો કહે છે. સુકો બરફ આઇસ્ >ીમ, કૉલ્ ડ સ્ ટોરેજ તથા રૂમને ઠંડો કરવાના કામમાં આવે છે.

કેરળનંુ શાસ્ ત્રીય નૃત્ ય કથકલી છે. મિચમ્ પાન્ ઝી આશરે ૧૦ કલાક ઊંઘે છે.

ળિજરાફનંુ વજન આશરે ૨, ૦૦૦ ક્રિકલોગ્રામ હોય છે. ઘુડખરનંુ આયુષ્ ય પચાસ વષ: નંુ હોય છે. જલમુરઘી પાણી પર તરતી કે પાણીની બહાર આવેલી વનસ્ પતીના ઢગ વચ્ ચે મોટો માળો બનાવે છે.

શકરો (બાજ) પોતાનો માળો ઘટાદાર વૃક્ષની ટોચ પર બાંધે છે. આપણે ત્ યાં ધોળી પીઠવાળંુ ગીધ વધુ જેોવા મળે છે.

બપૈયો લેલાના બાંધેલા માળામાં પોતાના ઇંડા મૂકે છે. ળિજરાફ રોજના બાર કલાક ખાવા પીવામાં કાઢે છે.

ઘેટી પોતાના બચ્ ચાંને જીભ વડે ચાટી લાળની ગંધ તેને મિચન્ હ તરીકે આપે છે. ગોરીલાના ટોળાની આગેવાની કરનાર ઘરડા ગોરીલાની પીઠ સફેદ હોય છે.

ગંદકી દૂર કરનાર પંખી તરીકે ગીધ માનવજોત માટે ઘણંુ ઉપયોગી પંખી છે. વા બગલી તળાવ કે પાણીમાં તરતી વનસ્ પતી પર ઘાસ, શેવાળનો ઉપયોગ કરી માળો બનાવે છે.

મ~ યમ એળિશયાના ક્રિકર્મિગંઝ લોકો વરુનો ળિશકાર કરવા સોનેરી ગરુડ પાળે છે. કુકરિડયો કંુભાર ખુલ્ લા વગડામાં ઝાડીઝાંખરા વચ્ ચે જેોવા મળે છે. દરિરયાના પાણીમાં થતી મોતીની છીપ મૃદુકાય પ્રાણી ગણાય છે.

ઍકઝોળિસટસ નામની માછલી ૩૦ થી ૪૦ ફૂટ લાંબા કૂદકા મારી શકે છે. ક્રિપકટાડા ફૂટાડા નામની છીપમાં થતાં મોતી ૩ થી ૮ મી. મી. મોટા હોય છે. ‘ ’ આ મોતી ઓરિરઓન્ ટ પલ તરીકે જોણીતા છે. ન્ યૂયૉક: માં એક સાથે ૧૭૮ જેટલા પતંગ ચગાવવાનો ક્રિવ>મ નોધાયો છે.

મંગળ ગ્રહ પરનો એક રિદવસ ૨૪ કલાક અને ૩૭ મિમક્રિનટનો હોય છે. જયારે એક વરસના ૬૮૭ રિદવસ હોય છે. મંગળ ગ્રહ કદની સરખામણીમાં પૃથ્ વી કરતાં અડધો છે. ક્રિવજ્ઞાન કે્ષત્રે નોબેલ પારિરતોષીક મેળવનાર પ્રથમ ભારતીય ડૉ. સી. વી. રામન હતા. (૧૯૩૦) છછંુદરને ત્રણ કલાક થી વધુ સમય સુધી ખાવાનંુ ન મળે તો તે મરી જોય છે.

ળિજરાફ રોજના ચાર કલાક ઊંઘે છે. દાણા ચણતા પક્ષીઓની ચાંચ જોડી, ટંૂકી અને મજબૂત હોય છે.

નૌકાદળના સેનાપક્રિતને એરિડમનરલ કહેવાય છે. હાર્તિપ ંઇગલનંુ વજન આશરે બાર ક્રિકલોગ્રામ હોય.

ગોકળગાય એકવાર પણ ઊભા રહ્યા ક્રિવના સતત પંદર રિદવસ સુધી ચાલી શકે છે.

સામાન્ય જ્ઞાન - 12

Page 95: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

બગીચામાં જેોવા મળતાં કરોળિળયા એકવારમાં ૬૦૦ ઇંડાં મૂકે છે. કાચબાનંુ હ્રદય શરીરમાંથી કાઢી લીધા પછી ૪૦ કલાક સુધી જીવે છે.

ઑકટોપસ ખૂબ ભૂખ લાગે ત્ યારે પોતાનો હાથ પણ ખાઇ જોય છે.કીડી, વંદા, મચ્ છર, મંકોડાના મોઢામાં જીભ હોતી નથી.

માંકડ કશંુ પણ ખાધા પીધા વગર એક વરસ જીવી શકે છે. ગીધ ૩૦ હજોર ફુટની ઊંચાઇએ ઊડી શકે છે.

‘ ’ સહુથી નાનામાં નાના રીંછ મલાયનસન ળિબયર છે. જે ૧૦૪ થી ૧૪૦ સે. મી. નો હોય છે.  ‘ ’ જોપાનમાં જેોવા મળતી ટોમિમલા માછલી જમીન પર આવીને લીલા ઘાસનો રસ ચૂસે છે. ચોટલીયા સ્ વગ: પક્ષીના માથે બે ચોટલા જેવા લાંબા પીંછા હોય છે, જે સાઇઠ સે. મી. લાંબા હોય છે. ‘ ’ તેથી તેને ચોટલીયંુ કહે છે. ટપકાવાળંુ કંુજળિબહારી પક્ષી ફકત સફેદ ચળકતી વસ્ તુ જેવી કે સ્ >ુ, સોય, ચમચી, ચલણી ળિસક્કા, છીપલાં વડે માળો શણગારે છે.

ભંૂડની જેોવાની અને સાંભળવાની શક્રિકત ખૂબ ઓછી હોય છે. લોલકવાળી ઘડીયાળની શોધ ૧૬૫૭માં થઇ હતી.

સૌપ્રથમ ક્રિ>કેટની રમત ઇ.સ. ૧૭૭૮માં ઇંગ્લેન્ ડમાં શરૂ થઇ હતી. ભારતનંુ સૌથી મોટંુ મ્ યુળિઝયમ કલકતાનંુ ભારતીય મ્ યુળિઝયમ છે.

હિહંદમાં મોગલ રાજયની સ્ થાપના બાબરે કરી હતી. ળિબલાડી પોતાની મૂછો દ્વારા આસપાસની વસ્ તુઓ ઓળખી કાઢે છે.

ગાયના સિશંગડામાંથી બટન અને કાંસકા બનાવવામાં આવે છે. જંગલી ભંેસ વષ:માં એક વખત� પાડરંુને જન્ મ આપે છે. ગાયના ચામડામાંથી બૂટ, ચંપલ, પસ: , બેગો બનાવવામાં આવે છે. મનુષ્ ય એકલંુ દૂધ પીને જીવી શકે છે. જંગલી ળિબલાડી પાળેલી ળિબલાડી કરતાં વધુ મોટી અને ભરાવદાર શરીરવાળી હોય છે.

જળકૂકડીના શરીરમાં તેલગ્રંમિથ ન હોવાથી પાણીમાંથી નીકળી તેને પીંછાંને તડકામાં સૂકવવા પડે છે. સસલંુ ઊંચાઇ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર ઊંચો કૂદકો મારી શકે છે. ગાયને જેો દોહતા પહેલાં સંગીત સંભળાવવામાં આવે તો પછી એ દૂધ વધારે આપે છે.

મિચલોત્રો અરુણાચલ પ્રદેશ અને કેરળ રાજયનંુ રાજપક્ષી છે. વાંદરાની આંખો બધા રંગો પારખી શકે છે.

– – ‘ ’ ળિલયોનાડો: દ ક્રિવન્ ચીનંુ મોનાળિલસા મિચત્ર દુક્રિનયાભરમાં સૌથી વધુ વખણાયેલંુ અને સૌથી વધુ હિકંમતી ગણાય છે. નાળિળયેરી પોતે ખારંુ પાણી પીએ છે. અને એના ફળમાં મીઠંુ પાણી સંઘરે છે. ભારતમાં લગભગ ૮૦ જોતના ચોખા થાય છે. જગતનો સૌથી મોટો ઍર- કળિન્ડશન પ્ લાન્ ટ વલ્ ડ: ટ્ર ે ડ સેન્ ટરમાં હતો.

બુદ્ધનો જન્ મ કપીલવસ્ તુ નામના શહેરમાં થયો હતો તેઓ મગધી ભાષામાં ઉપદેશ આપતા. સિસંહ કયારેક તેના બચ્ ચાંને પણ મારી નાખે છે. માદા અજગર એકવારમાં આઠથી સો જેટલાં ઇંડા મૂકે છે. ઉંદર એક સાથે ૬ થી ૨૨ બચ્ ચાંને જન્ મ આપે છે. માદા માકણ દીવાલ, ટેબલ, પલંગ, ખુરશીની તીરાડોમાં ઇંડાં મૂકે છે.

શ્ચિખસકોલીના બરડા પર પાંચ પટ્ટા હોય છે. તીતીઘોડાનાં પાછલા પગના સ્ નાયુઓ ખૂબ મજબૂત હોય છે. જેમાં ન્સિસ્પં્રગ જેવી રચના હોય છે.

એક મધપુડામાં આશરે સાઇઠ હજોર મધમાખીઓ રહે છે. માદા મચ્ છર એક વષ:માં પંદર કરોડ ઇંડા મૂકે છે.

સામાન્ય જ્ઞાન - 13 કાળો તેતર હરિરયાણાનંુ રાજપક્ષી છે. સાપ કાચ, બરફ અને અમુક પ્રકારની રેતી પર ચાલી શકતો નથી. ઊંડા સમુદ્રમાં રહેતી માછલી તોફાન આવતા પહેલા પાણીની સપાટી પર આવી જોય છે. ચંડોળ નામનંુ પક્ષી પોતાનો માળો જમીન પર બાંધે છે. હૉકીની રમતમાં ૧૧ ખેલાડીઓ મેદાનમાં ઊતરે છે.

ળિસયામના લોકો પોતાના ઘરના બારી- બારણા તથા ઓરડા એકી સંખ્ યામાં રાખે છે. ભારતનંુ સહુથી પહેલંુ મક્રિહલા પોલીસ સ્ ટેશન ૧૯૭૩ની સાલમાં ઑકટોબર મક્રિહનામાં કેરલ રાજયના કાળિલકટમાં શરૂ કરવામાં આવ્ યંુ

હતંુ. આક: રિટકમાં વસતંુ પોલર રીંછ સીલનો ળિશકાર કરતી વખતે પોતાનંુ નાક પગના પંજો વડે ઢાંકી દે છે. 

ઊંટની ખંૂધમાં ચરબી એકઠી થાય છે. ગોવાનંુ રાજપક્ષી કાળી કલગીવાળંુ બુલબુલ છે. શરીરના બીજો ભાગોની સરખામણીમાં કીડની સહુથી વધુ લોહી મેળવે છે.

શતરંજના બોડ: ના કાળા રંગના બત્રીસ ખાના હોય છે.

Page 96: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

‘ ’ સમાનીસમન નામનંુ ઝાડ ગરમ ક્રિવસ્ તારમાં થાય છે. જે રિદવસમાં પોતાની પાંદડીઓમાં પાણી ભેગંુ કરે છે અને સાંજે વરસાદ રૂપે એને વરસાવી દે છે. લાયરબડ: નીલગીરીના ઝાડ પર ઘંુમટ આકારનો માળો બાંધે છે.

પાંડા એક સમયે એક અથવા બે બચ્ ચાંને જન્ મ આપે છે. કેટલાંક ચૂલો પંખી જમીનના દરમાં માળા બાંધે છે.

રળિશયાનો યુરી ગેગેરિરન ક્રિવશ્ર્વનો સૌ પ્રથમ અવકાશ યાત્રી હતો. પૃથ્ વીની સપાટી જવાળામુખી તથા ધરતીકંપની પ્રક્રિ>યાથી બનેલી છે.

‘ ’ સૂક્ષ્ મજીવોના ક્રિવજ્ઞાનને માઇ>ોબાયોલૉળિજ કહે છે. મિચલ્ કા સરોવર પૂવ: ભારતના ઓરિરસ્ સા રાજયમાં આવેલંુ ભારતનંુ સૌથી મોટંુ સરોવર છે.

ઝારખંડ રાજયનંુ રાજપક્ષી કોયલ છે. રેકુન આખો ળિશયાળો ઊંઘી જોય છે.

હાથીના આંતરડા લગભગ ૧૧૦ ફૂટ લાંબા હોય છે. આખી દુક્રિનયામાં કુલ ૮૦૦ પ્રકારનંુ લાકડંુ થાય છે. દુક્રિનયાનંુ સૌથી તીખંુ મરચંુ નાગાહરી જોતનંુ મરચંુ છે. જે ઉ@ર- પૂવી: ભારતમાં ઉગાડવામાં આવે છે.

ચાર પૈડાના વાહન ચાલક માટે ડ્ર ાઇહિવંગ લાઇસન્ સ ળિસસ્ ટમ સહુથી પહેલા ૧૯૦૩માં ગ્રેટ ળિબ્રટન દ્વારા શરૂ થઇ હતી. ભારતનંુ પહેલંુ આઇમેકસ મિથયેટર મંુબઇ શહેરના વડાલામાં બનાવવામાં આવ્ યંુ હતંુ. મેઘાલય અને છ@ીસગઢનંુ રાજપક્ષી પહાડી મેના છે.

ઘોરાડ રાજસ્ થાનનંુ રાજપક્ષી છે. નીલમ હોલી તામિમલનાડુનંુ રાજપક્ષી છે.

‘ ’ ભારતીય ટપાલ રિટક્રિકટ પર પહેલીવાર મક્રિહલાની તસવીર મીરાંબાઇ ની છપાઇ હતી. ફ્રાંસના રાજો લૂઇ- ૧૪માએ ઊંચી એડીના પગરખાં પહેરવાની ફૅશનની શરૂઆત કરી હતી.

ઇ.સ. ૧૮૪૫ની સાલમાં રબર બેન્ ડ બનાવવામાં આવ્ યંુ હતંુ. જોવા ટાપુના રહેવાસીઓ લાલ ચમેલીના ફૂલનો ઉપયોગ કરી મીઠાઇ બનાવે છે. પુખ્ ત વયના ળિજરાફની ગરદન આશરે આઠથી નવ ફૂટ લાંબી હોય છે. સૌથી લાંબા કાચીંડા ન્ યુ ગીની ટાપુ પર વસે છે. જેને સાલ્ વાડોરી ડ્ર ે ગન કહે છે.

છછંુદરોની જેોવાની શક્રિકત નબળી હોય છે. તેથી તે સૂય: પ્રકાશ બહુ જેોઇ શકતા નથી. કોયલ કુળનો કુકરિડયો કંુભાર પોતાના બચ્ચાંને પોતે જ ઉછેરે છે.

‘ ’ સફેદ ગીધને ખેરો પણ કહેવામાં આવે છે. હમ્ પબેક વ્ હેલનો અવાજ ૧૪૦૦ ક્રિકલોમીટર દૂર તરતી બીજી હેમ્ પબેક વ્ હેલ સાંભળી શકે છે. સામાન્ય જ્ઞાન - 14

‘ ’ દુક્રિનયાનંુ સૌથી વજનદાર ગરુડ દળિક્ષ ણ અમેરિરકાના જંગલોમાં જેોવા મળતંુ હાષી: ઇગલ છે.આંધ્રપ્રદેશ, ળિબહાર, કણા: ટકનંુ રાજપક્ષી ચાષ છે.

નાગાલેન્ ડનંુ રાજપક્ષી ક્સિબ્લથનો વનમોર છે. માખીના શરીરમાંથી ગંુદર જેવો પદાથ: નીકળે છે. જે જગ્ યાએ માખી બેસે ત્ યાં તે પદાથ: શરીરમાંથી છોડે છે જેનાથી તે કોઇ પ્રકારની

સપાટી પર પોતાનંુ સમતોલન જોળવી શકે છે. ક્રિપઝાના ટાવરની રચનાની શરૂઆત બોનેનો ક્રિપઝાએ ઇ.સ. ૧૧૭૪માં કરી હતી. આપણા દેશમાં સૌથી વધુ કપાસ અને મગફળી ગુજરાતમાં થાય છે.

‘ ’ આયુવ5 દના દેવ ધન્ વંતરિર કહેવાય છે. ‘ ’ દુક્રિનયાની સૌથી મોટી બંેક બૅકં ઑફ અમેરિરકા છે.

સારસ ઉ@ર પ્રદેશનંુ રાજપક્ષી છે. નૌકા પડવી પક્ષી વાદળ પાસે સરેરાશ ૬૦૦ ફૂટ ઊંચે રહીને ઊડે છે.

ઊડતી માછલીનંુ વજન આશરે ૫૦૦ ગ્રામ હોય છે. કાકાપો પોપટનંુ વજન ૩. ૫ ક્રિકલોગ્રામ હોય છે. ગોલ્ ડન ગેટ ળિબ્રજ ૨. ૫ ક્રિક.મી. લાંબો છે. જે ૨૩૦ મીટરની ઊંચાઇ પર બાંધવામાં આવ્ યો છે. જેનો રસ્ તો ૨૫ મીટર પહોળો છે. ક્રિપઝાના ટાવરનંુ બાંધકામ ૯૯ વષ: સુધી ચાલ્ યંુ હતંુ. કેરળમાં ભોજન માટે કેળના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ‘ ’ ભારતમાં સૌથી પ્રથમ મેરિડકલ કોલેજ એસ્ કોલા મેરિડકા ગોવામાં સ્ થાપાયી.

સાન ફ્રાંક્તિન્સસ્ કોને પેસેરિફક મહાસાગરની રાણી કહેવામાં આવે છે. વાંદરા કે સાપથી બચવા સુગરી કાંટાળ ઝાડોની પાતળી ડાળીના છેડે પોતાનો માળો બાંધે છે. હોલી બચ્ ચાંને પોતાના ગળામાંથી દૂધ આપે છે. તેતર માળો બનાવવા જમીનમાં છીછરો ખાડો કરીને તેમાં ઘાસના થર કરે છે. માખી એક રિદવસમાં આશરે દોઢસો જેટલા ઇંડા મૂકે છે. સૌથી વેગીલો સૂય: કરોળિળયો છે જે કલાકે ૧૬ ક્રિક.મી. દોડે છે.

ળિશયાળામાં મધમાખી ઉપરથી તેમનો મધપૂડો બંધ કરે છે.

Page 97: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

જમ્ મુ કાશ્ મીરનંુ રાજપક્ષી કાળી ડોકવાળંુ કંુજ છે. કાકાપો પોપટ જગતનો મોટો પોપટ છે. જે કદી ઊડી શકતો નથી. સામાન્ ય ચામામિચરિડયા જમીન પર ચાલતા નથી પણ વેમ્ પાય નામનંુ ચામામિચરિડયંુ કયારેક જમીન પર ઠેકડા મારે છે.

– પૂણ: ચંદ્રગ્રહણ થાય ત્ યારે ચંદ્રનો રંગ લાલ નારંગી થઇ જોય છે. અંગંૂઠા કરતા આંગળીના નખ વધુ ઝડપથી વધે છે.

ચીઝ એ ચરબી અને દૂધમાં રહેલા કેસીન નામના પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે. ટોલ્ ક નામની ખનીજ એટલી મુલાયમ હોય છે કે જેને નખથી ભૂકો કરી શકાય છે.

‘ ’ લંડનની સૌથી મોટી નદી ટેમ્ સ છે. મ~ ય પ્રદેશનંુ રાજપક્ષી દૂધરાજ છે. નૌકા પડવી જીદંગીનો મોટાભાગનો સમય ઊડવામાં પસાર કરે છે. સૌથી મોટી તારામાછલી મૅક્રિકસકોના અખાતમાં થતી મિમકગાર્ટિડઆં છે. જેને બાર હાથ હોય છે.

માખીના પગના છેડે ગુચ્ છાદાર વાળ હોય છે. લાંબો સમય સુધી ટી.વી. જેોવાનો રેકોડ: ૪૭ કલાક ૧૬ સેકેન્ ડનો છે.

અમેરિરકાના બોસ્ ટન શહેરમાં કમ્ પ્ યુટરોનંુ એક મ્ યુળિઝયમ આવેલંુ છે. જેમાં શરૂઆતના કમ્ પ્ યુટરથી માંડીને આધુક્રિનક કમ્ પ્ યુટરો રાખવામાં આવ્ યા છે.

સૂકો બરફ કાબ: ન ડાયોકસાઇડ ગૅસમાંથી બનાવવામાં આવે છે, જે પીગળતો નથી. ભારતમાં સૌથી વધુ હળદર આંધ્રપ્રદેશમાં થાય છે.

ઘુવડની આંખની રચના એવી છે કે આપણી જેમ એની આંખ ક્રિહલચાલ કરી શકતી નથી. તદ્દન ક્તિસ્થર રહેતી એવી આંખની ઊણપનંુ કુદરતે બીજી રીતે સાટંુ વાળી આપ્ યંુ છે ! ઘુવડની ગરદનની રચના એટલી તો ક્તિસ્થક્રિતસ્ થાપક છે કે એ પોતાનંુ માથંુ સંપૂણ: વતુ:ળાકાર ગોળ ગોળ ફેરવી શકે છે. સામાન્ય જ્ઞાન - 15

માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. એટલે તેને પાંપણ પટપટાવવાની માથાકૂટ હોતી નથી. તેની આંખો મોટી હોય છે પણ બે બે ફૂટથી વધારે દૂરની વસ્ તી જેોઇ શકતી નથી.

‘ ’ વેપાર માટેના વહાણોના બહારના ભાગ પર પ્ લમસોલ રેખા દોરવામાં આવતી જેના પરથી વહાણમાં આ રેખા સુધી માલ સુરક્ષીત ભરી શકાય છે. એવંુ જોણી શકાય છે.

દુક્રિનયામાં નેપાળ એક એવો દેશ છે જે કયારેય ગુલામ બન્ યો નથી. અમેરિરકામાં ડીનકાજોઉ નામનંુ પક્ષી ઝાડની ડાળી પર પંૂછડી પર લટકે છે.

૧૯૧૫માં ળિબ્રટનમાં હાઇડ્ર ોફોનની શોધ કરવામાં આવી. ભંેસ ત્રણ વષ5 બચ્ ચાંને જન્ મ આપે છે.

કરેણના લાલ, પીળા અને સફેદ ફૂલો હોય થાય છે. સૂય: પૂજોમાં વપરાય. હાથી શુદ્ધ શાકાહારી પ્રાણી છે.

ળિલમ્ પોપો નદીને મગરોની નદી કહેવામાં આવે છે. ‘ ’ ઑસ્ ટ્ર ે ળિલયામાં આવેલો આય5સ રોક સૌથી મોટો પથ્ થર છે, જે અઢી કીલોમીટરમાં પથરાયેલો છે અને ત્રણસો અડતાલીસ મીટર

ઊંચો છે. પ્રકાશના ક્રિકરણની તરંગ લંબાઇ માપવાના યંત્રને સ્ પેકટ્ર ોમીટર કહે છે. એવરેસ્ ટ ળિશખર પર જવા કુલ ૧૫ જેટલા રૂટ છે.

સૌથી લાંબો પવ: ત એળિન્ડઝ છે. વીજળીના દીવાની શોધ થોમસ આલ્ વા એરિડસને કરી હતી.

નાચણ માખી, મચ્ છર અને જીવાત ખાય છે. શક્કરખોરો ફૂલોનો રસ તેની ભંૂગળી જેવી જીભ વડે પીએ છે.

પીકળનો માળો તરણાં અને કરોળિળયોના જોળાનો ગંૂથેલો ગોળાકાર વાટકા જેવો હોય છે. દૈયડના ઇડાં નીલાપીળા રંગના હોય છે. પતરંગો હવામાં ઊડતાં માખી- મચ્ છર ખાય છે.

રામચકલી ફળ, બોર અને દાણા ખાય છે. દેડકો ગંદા પાણીમાં રહે છે એટલે તેના શરીરમાં ઝેરી પદાથો: હોય જેનાથી તેને ફુગ, લીલ વગેરેની તેના શરીર પર ખરાબ અસર થતી

નથી. ખડમિચતરો સાપના શરીરે સાંકળ જેવી કાળા ડાઘની ત્રણ હારમાળા હોય છે.

સૌથી નાનો ઑકટોપસ અઢી સે.મી. નો હોય છે. સૌ પ્રથમ ઇલેકટ્ર ોન માઇ>ોસ્ કોપ ૧૯૧૩માં બન્ યંુ હતંુ.

ગુજરાતમાં જહાજેો તોડવાનંુ કામ અલંગમાં થાય છે. ઑસ્ ટ્ર ે ળિલયા ખંડની શોધ કેપ્ ટન કૂકે કરી હતી.

ળિસડની શહેર ઑસ્ ટ્ર ે ળિલયાનંુ સૌથી જૂનંુ અને આજનંુ સૌથી મોટંુ શહેર છે. પાંડાનંુ બચ્ ચંુ છ મક્રિહનાનંુ થાય ત્ યારે વાંસ ખાવાનંુ શરૂ કરે છે.

ગ્રે- વ્ હેલ પૅસેરિફક મહાસાગરમાં રહે છે. તે ખોરાકની શોધમાં ૨૦, ૦૦૦ કી. મી. નંુ અંતર કાપે છે.

Page 98: WordPress.com · Web viewઅમ ત ‘ઘ યલ’ અમ તથ હ ઠ સહ ન , એ ઠ કર શક છ . મ ત ય ન હ થ પળમ હ ઠ કર શક છ . આ

ચકલીનંુ બચ્ચંુ પંદર રિદવસ પછી ઇંડાંમાંથી બહાર આવે છે. ચમચો દસથી બારના ટોળામાં જેોવા મળે છે.

લાયરબડ: નીલગીરીના ઝાડ પર ઘંુમટ આકારનો માળો બાંધે છે. કાકાકૌઆ તેની કલગીનો ઉપયોગ એકબીજોને ઇશારો કરવા માટે કરે છે.

ગીધના અનેક પ્રકાર હોય છે, જેમાં ચમર ગીધ સૌથી મોટંુ ગીધ છે. અજગર ળિશકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે. ભાંગરો ધુપેલ કે આંબળા કેશતેલમાં વપરાય છે. તે ધોળા થતા વાળને અટકાવવા ભાંગરો વપરાય છે.

ઇલેક્રિકટ્ર ક ઇસ્ ત્રીના શોધક પાર્તિકનં્ સ હતા. ‘ ’ બ્રહ્માંડને લગતા અભ્ યાસના ક્રિવજ્ઞાનને કૉસ્ મોલૉજી કહેવામાં આવે છે. આપણા શરીરમાં આંખ, નાક, કાન, જીભ અને ચામડી અને સંવેદઅંગો (જ્ઞાનમિન્દ્રય) છે.