40
Rann of Kuchchh Kuchchh Little Rann of Kuchchh www.abplgroup.com

Kutch Special Issue

Embed Size (px)

DESCRIPTION

Kutch Special Issue

Citation preview

Page 1: Kutch Special Issue

Rann of Kuchchh

KuchchhLittle Rann

of Kuchchh

www.abplgroup.com

Kutch-15_A4 Temp 29/02/2012 16:47 Page 1

Page 2: Kutch Special Issue

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 9:51 PM Page 2

Page 3: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 3

કચ્છડો બારે માસ...

‘અસાંજો કચ્છ’ મતલબ કે આપણું કચ્છ. કચ્છ - નામ તો માિ અઢીઅક્ષરનું છે, પણ કણસપટલ પર પિે કે આપણી નજર સામે અફાટ રણનુંિશ્ય છવાઇ જાય. દમિો, સાચું કહું તો આ દૃશ્ય ઝાંઝવાના જળ જેવું છે. નયુુંઆભાસી, અને કચ્છની અધૂરી ઓળખ જેવું. વાથતદવિા અલગ જ છે.કચ્છ એટલે માિ રણ નહીં, પણ ઐદતહાદસક, સામાદજક અને સાંથકૃદતકવારસાનો દિવેણી સંગમ. આ િિેશને ખાદસયતોની ખાણ પણ કહી શકાય.અદભનયના શહેનશાહ અદમતાભ બચ્ચન ગુજરાત ટુદરઝમની ટીવીદવજ્ઞાપનમાં કંઇ અમથતું નથી કહેતાઃ ‘કચ્છ નહીં િેખા તો કુછ નહીં િેખા.’

એક સમયે સૂકો, પછાત લેખાતો દજલ્લો હવે હયોસભયોસ અને ઔદ્યોદગકદવકાસથી ધમધમતો બન્યો છે તે સાચું, પરંતુ આ મલક ભૌગોદલક,ઐદતહાદસક, સામાદજક, સાંથકૃદતક વારસામાં તો સૈકાઓથી સમૃદ્ધ છે.

દવદશષ્ટતાઓથી ભરેલા આ મલકનું અમૂલ્ય રત્ન જેવું માનવધન િેશ-દવિેશમાં દવદવધ ક્ષેિે ઝળહળી રહ્યું છે. અહીંની ખારેક જેટલી વખણાય,એટલો જ કચ્છી માિું પણ. બન્ને મધમીઠ્ઠા. આપણા દિટનમાં તો હજારોકચ્છી વસે છ,ે તમારે પણ એક યા બીજા સમયે તેમના સંપકકમાં આવવાનુંબન્યું જ હશે તેથી દવશેષ નથી લખતો.

વેપાર-વણજ, આદથસક ઉપાજસન અથષે િેશાટન કરનાર કચ્છી માિુઓભલે હજારો માઇલ િૂર િુદનયાના ખૂણે ખૂણે જઇને વથયા હોય, પરંતુ વતનસાથે મજબૂત નાતો જાળવ્યો છે.

આ િિેશના લોકો જેમ રૂદપયા કમાઇ જાણે છે તેમ વાપરી પણ જાણે છે- પોતાના માટે પણ, અને સમાજ માટે પણ. મૂિીરોકાણ કરવાનું હોય કેસમાજસેવા, નજરમાં કચ્છિો તો હોય જ. ભારતભરમાં માથાિીઠ સરેરાશસૌથી વધુ ફફક્થિ દિપોઝીટ કચ્છના ખોબા જેવિા બળદિયા, માધાપર જેવાગામોની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જમા છે. હવે દસક્કાની બીજી બાજુ જોઇએ.કચ્છમાં િર વષષે શ્રી દબિિા સવોસિય ટ્રથટ દ્વારા યોજાતા મેદિકલ કેમ્પમાંહજારો િિદીઓની સારવાર અને સજસરી દવનામૂલ્યે કે રાહત િરે થાય છે.િેશ-દવિેશના ટોચના તબીબી દનષ્ણાતોને આ કેમ્પમાં તેિાવવામાં આવે છે.આ વાત થઇ કચ્છીઓની દિલેરીની. પણ તેમની ખુમારી’ય ઊિીને આંખેવળગે તેવી.

૨૦૦૧માં દવનાશક ભૂકંપે ગુજરાતને ધમરોળ્યું. કચ્છ તો ઉપરતળે થઇગયું હતું. ભૂકંપનું કેન્દ્રદબંિુ જ અહીં હતું. ઘણા ગામ હતા, નહોતા થઇગયા. ભૂકંપગ્રથતો માટે માિ િેશમાંથી જ નહીં, દવશ્વભરમાંથી રાહત-સહાયનો ધોધ વહ્યો. આવા સમયે અસરગ્રથતોમાં રાહતસામગ્રી માટે પિાપિીથાય, પણ માથે આભ અને નીચે જમીન જેવી સ્થથદત છતાં કચ્છીઓનો એકજ સૂર હતો - પહેલા બીજા જરૂરતમંિોને આપો, અમે તો (સંજોગો સામે)લિી લેશું.

કચ્છીઓ માિ સંજોગો સામે લડ્યાં જ નહીં, તેને મા’ત પણ આપી.ફફદનક્સ પંખીની જેમ રાખમાંથી બેઠાં થયાં. ભૂકંપના કાટમાળમાંથીદવકાસની સીિી બનાવી. અને ભૂકંપને િસકો પૂરો થતાં સુધીમાં તો અગાઉકરતાં પણ વધુ મજબૂત, સમૃદ્ધ થઇને ઉભયાસ. આજે દવશ્વના અનેકભૂકંપગ્રથત િેશો માટે કચ્છ દવકાસ મોિેલ બની રહ્યું છે. આમાં સરકારનો,વહીવટી તંિનો, સંથથાઓનો સહયોગ હશે તે કબૂલ, પરંતુ કુિરતે વેરેલાદવનાશમાંથી બેઠા થવા હૈયે હામ પણ હોવી જોઇએને? કચ્છીઓ પાસે વજ્રજેવી છાતી છે એમ કહી શકો. આફત કુિરતી હોય કે, માનવસદજસત, તેમણેટક્કર ઝીલી છે.

૧૯૭૧ના ભારત-પાફકથતાન યુદ્ધનો િસંગ તો ઇદતહાસના પાનમાંનોંધાયેલો છે. પાફકથતાની સેનાએ કરેલા બોમ્બમારામાં ભુજમાં એરફોસસનારન-વેને ભારે નુકસાન થયું હતું. એરફોસસને રન-વેના સમારકામ માટેમાણસો મળતા નહોતા. તત્કાલીન કલેક્ટર એન. ગોપાલથવામીએ (જેઓબાિમાં િેશના ચીફ ઇલેકશન કદમશનર પિેથી દનવૃત્ત થયા હતા) લોકોનો

સહકાર માંગ્યો. કલાકમાં ૨૦૦ જેટલા માણસો પહોંચી ગયા - જેમાં ૧૫૦ તોબહેનો હતી! ચાર દિવસ કામ ચાલ્યું. વચ્ચે વચ્ચે ખતરાની સાયરન વાગેત્યારે બધા ભોંય-સરખા સૂઇ જાય. ઉઠીને ફરી કામે વળગે. સમારકામ પૂરુંથયે ઇંદિયન એરફોસસ પૂરી તાકાતથી િુશ્મન િેશ પર ફરી વળ્યું, અનેપછીનો ઇદતહાસ તો સહુ જાણે છે. ૧૯૭૩-૭૪માં કચ્છ પર િુષ્કાળના ઓળાઉતયાસ હતા. મુંબઇવાસી કચ્છીઓએ વતનમાં સહાયનો ધોધ વહાવ્યો હતો.કચ્છીઓના વતનિેમ, દહંમત, દિલેરી, ખુમારીના તો એક કરતા અનેકઉિાહરણ નોંધાયેલા છે.

શાંત દમજાજ અને કોમી એખલાસ તો જાણે લોકોની રગ રગમાં વહે. આમલકના માણસ માયાળુ પણ એટલા. આથી જ તો િર વષષે ગુલાબીચાંચવાળા હજારો સુરખાબ (પેદલકન) સેંકિો માઇલનું અંતર કાપીનેમહેમાનગદત માણવા અહીં ઉતરી પિતા હશે ને?!

એક કરતાં અનેક દવદવધતા, ખૂબીઓ ધરાવતાં આ મલકની મુલાકાતેક્યારે જવું જોઇએ? જવાબમાં તો આ લોકોદિ જ ટાંકવી પિે...

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,

વરસે તો વાગડ ભલો ને કચ્છડો બારે માસ

કચ્છ અને તેના માિુઓની રસિિ માદહતી તમને આ દવશેષાંકમાંવાંચવા મળશે. સમગ્ર આયોજનને સુપેરે પાર પાિવા માટે સહયોગ આપનારલેખકો, તસવીરકારો અને દવજ્ઞાપનિાતાઓનો હાદિસક આભાર.

આ દવશેષાંકમાં અમિાવાિ તથા લંિનના કાયાસલયના સાથીઓએ,સદવશેષ એિવસટાઈઝીંગ મેનેજર નમ્રતા પંડ્યા અને બ્યુરો ચીફ નીલેશપરમારનું સંગીન અનુિાન નોંધપાિ રહ્યું છે.

આપના દિય સમાચાર સાપ્તાદહકો ‘ગુજરાત સમાચાર’-‘એશિયન

વોઇસ’ દવિેશવાસી ભારતીયોનો વતન સાથેનો નાતો વધુને વધુ મજબૂતબનાવવામાં સિા સદિય યોગિાન આપતા રહ્યા છે. ‘અસાંજો કચ્છ’ આમાંએક ઉમેરણ છે...

અથતુ...

સીબી પટેલ

િકાશક-તંિી

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 10:39 PM Page 3

Page 4: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com4

• માકકંડ દવે

‘શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત,વરસાદે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારો માસ...!’

જ્યાં કદી િૂરજ આથમિો નથી િેવો દેશ િે યુનાઈટેડ કકંગ્ડમ. આવા મહાનિામ્રાજ્યવાદી દેશનું પ્રતિતિિ શૈક્ષતણક િંતથા િે ઓક્િફડડ યુતનવતિાટી.આ યુતનવતિાટીમાં કચ્છ-ગુજરાિ-તહંદુતિાનનો એક જવાંમદા દેશપ્રેમીતવદ્યાથથી અભ્યાિ કરે. એવામાં આ જગપ્રતિદ્ધ િંતથાની મુલાકાિે ઈંગ્લેન્ડનાિે િમયના વડા પ્રધાન તમતટર ગ્લેડ્તટન આવ્યા અને મુલાકાિ દરતમયાનઅત્યંિ અતભમાનપૂવાક કચ્છના આ દેશપ્રેમી યુવાન તવદ્યાથથીને િવાલ કયોા,‘કેમ...! અમારા અંગ્રેજોના શાિનમાં ભારિના લોકો અત્યંિ િુખી છે ને?’

િામ્રાજ્યવાદને પોષિા, ગુલામીને મજબૂિ કરિા, આવા અણગમિાિવાલને િાંભળી કચ્છના આ દેશપ્રેમી જવાનનું લોહી ઊકળી ઊઠ્યું, અનેઈંગ્લેન્ડના વડા પ્રધાન તમતટર ગ્લેડ્તટનને વળિો િણિણિો જવાબ આપીદીધો, ‘યિ, િર...! અમારા કેટલાક રાજાઓ અને નવાબોના જુલમથીઅમને છૂટકારો અવશ્ય મળ્યો છે, પરંિુ િેઓ અમારા પેટ પર લાિ ક્યારેયમારિા ન હિા. જ્યારે આપ અમારું િવાતવ ધન, આપના દેશમાં ઢિડી લાવોછો અને આપના શાિનમાં અમારી પ્રજા ભૂખે મરે છે.’

તિતટશ િામ્રાજ્યના િવોાચ્ચ પદાતિન વ્યતિને િે જ િમયે િેના મોઢાંપર િત્ય બાબિ િાફિાફ િુણાવી દઈ, િેમના અતભમાનના લીરેલીરાઊડાડિો આ જવાબ આપનાર જવાંમદા હિા, માંડવી-કચ્છ ખાિે આઠમીઓક્ટોબર, ૧૮૫૭ના રોજ જન્મેલા આપણા દેશના િંતકૃિના પ્રકાંડ પંતડિતવાિંત્ર્યિેનાની આદરણીય શ્યામજી કૃષ્ણવમાા.

‘કચ્છડો ખેલે ખલક મે જીં મહાસાગર મેં મચ્છ,જત શહકડો કચ્છી વસે ઉત ડીંવાડીં કચ્છ.’

- દુલેરાય કારાણીઉપર વણાવેલા પ્રિંગને િાથાક કરિા હોય િેમ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ

કચ્છ મુલાકાિ દરતમયાન િે િમયના રાજવી ખેંગારજી િાથે થયેલી કેટલીકગેરિમજની તપષ્ટિા કરિાં, ‘કચ્છ, કચ્છી, કચ્છીયિ’ તવષયક નોંધેલાતવચારો પણ કચ્છનું કાયમી ગૌરવ તથાતપિ કરનારા છે. તવિંત્ર ભારિનીકેન્દ્ર િરકાર િારા નોવવે દેશના પ્રથમ એલચી િરીકે નીમાયેલા િથા કચ્છ

પ્રદેશના અંતિમ રાજવી શ્રી મદનતિંહજીએ િેઓના ‘વિનનો વાિાાલાપ’નામના તમરણયાત્રા પુતિકમાં નોંધ્યું છે કે ૨૧ ઓક્ટોબર, ૧૯૨૫ના રોજપૂજ્ય મહાત્મા ગાંધીબાપુનું કચ્છમાં આગમન થયું હિું. મારા દાદા કચ્છનામહારાવ શ્રી ખેંગારજી િાથેની પૂ. બાપુની રૂબરૂ મુલાકાિ થઈ હિી િથાિેના પ્રભાવરૂપે પૂ. બાપુએ પોિાના વડપણ હેઠળ પ્રગટ થિા િાપ્તાતહક‘નવજીવન’ના ૧૫ નવેમ્બર, ૧૯૨૫ના અંકમાં કચ્છની મુલાકાિ અંગે િંિોષવ્યિ કરિાં જણાવ્યું હિું કે, ‘કચ્છની મુલાકાિને હું મારી તજંદગીનો એકકકંમિી અનુભવ ગણું છું. કચ્છના મારા પ્રવાિને કારણે મને આજે ખુશાલીતિવાય બીજી લાગણી જ નથી. મારે માટે આનંદની વાિ હિી કે, કચ્છીભાઈઓની પાિેથી મને મારા કાયોામાં ઉદાર તદલથી મદદ મળેલી છે.’

આમ, આપણી ગરવી ગુજરાિના ગૌરવવંિા ઈતિહાિનો એક અણમોલઅનંિ અધ્યાય એટલે કચ્છ પ્રદેશ. િે જ પ્રકારે ગુજરાિની પ્રજાનીકોઠાડાહ્યાગીરીનો અનંિ ખમીરવંિો પયાાય િે કચ્છી પ્રજાજન...!

કચ્છ એટલે કે...!‘કચ્છ’ શબ્દનો િંતકૃિમાં અથા બેટ થાય છે. આશરે ૬૦૦ કરોડ વષા

અગાઉ પૃથ્વીની ઉત્પતિ થઈ, ત્યારબાદ આશરે ૧૮ કરોડ વષા પહેલાંકચ્છની જમીન પણ દતરયાની બહાર આવવાની શરૂ થઈ. શરૂઆિમાંકચ્છનો મુખ્ય ભૂ-ભાગ અને ત્યારબાદ કેટલાક ટાપુઓ બહાર આવ્યા. અંિેઆશરે ૫૦૦૦ વષા પૂવવે, વિામાન કચ્છનો તવતિાર અસ્તિત્વમાં આવ્યો.

કચ્છની િંતકૃતિ અને િદીઓ પુરાણી છે. કચ્છના પુરાિન ઉત્ખનનદરતમયાન મળી આવેલા આલેખ િારા તવશ્વાિપાત્ર અનુમાન થયેલ છે કે,ઈિવી િનના આરંભ (ઈ.િ. ૭૮) આિપાિની ગ્રીિ િરફથી આવેલી એકપ્રજા ‘શક’ િારા પ્રચતલિ કરેલો ‘શાતલવાહન’ રાજાના નામનો ગણાિોએક શક િંવત્િર (ભારિના રાષ્ટ્રીય િંવિ િરીકે તવીકૃિ પ્રચતલિ) જે િેિમયના ક્ષેત્રપોના કચ્છમાંથી મળી આવેલા લેખોના આધારે થયો હિો. આબાબિને કચ્છ પ્રદેશ માટે ભારિીય ઈતિહાિ અને ભારિીય િંતકૃતિમાં િેનુંઅતિિીય પ્રદાન ગણાય છે.

જોકે, કચ્છમાં તવક્રમ િંવિનો પ્રિાર, ખાિ કરીને િોલંકીઓનાશાિનકાળ દરતમયાન થયો. જેની તવશેષિા એ છે કે કચ્છી તવક્રમ િંવિનુંનવું વષા અષાઢાતદ ગણાય છે, િથા િે ગુજરાિના અન્ય તવતિારો કરિાંચાર માિ વહેલું શરૂ થાય છે.

કચ્છ એટલે કે કચ્છ, કચ્છી, કચ્છીયત

હમીરસર તળાવ

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 10:17 PM Page 4

Page 5: Kutch Special Issue

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 7:27 PM Page 5

Page 6: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com6

ભારતના લવાતંત્ર્ય પૂવવે લગભગ ૪૦૦ વષષ સુધી એક જ રાજવી પવરવારજાડેજા કૂળની કચ્છ પર આણ િવતષમાન હતી, તેમ કહી શકાય. આખરેગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ કુશળ િયાસને કારણે કચ્છપહેલી જૂન, ૧૯૪૮ના વદવસે કેન્િ સરકારના ભાગ તરીકે વહંદ સંઘ રાજ્યમાંલવેચ્છાએ જોડાઈ ગયું. જોકે, કચ્છમાં વરુણ દેવની ઓછી તથા અવનયવમતકૃપા (ફક્ત પંદરથી પચ્ચીસ ઈંચ) અને તેથી જ કાયમ દુષ્કાળ જેવી ત્લથવતનેકારણે આ રાજવીઓનું શાસન પણ લોખંડના ચણા ચાવવા જેવું કઠીન રહ્યુંહતું. કદાચ, આવી કઠીન ભૌગોવલક પવરત્લથવતએ - લવાતંત્ર્ય પૂવવેથી - જકચ્છી િજાજનને ખડતલ, સાહસી, સેવાભાવી તથા માણસાઈથી હયોષભયોષબનવામાં મદદ કરી!

કુંદનલાલ ધોળકકયાના પુલતક ‘શ્રુવત અને લમૃવત’ િમાણે કચ્છમાંલથાવનક લવરાજ્યની સંલથાઓનો ઉદય ઈસવી સન ૧૮૭૧માં થયો હતો તથાતેની િથમ બંધારણીય ચૂંટણી ૧૯૪૫માં યોજાઈ. જેમાં ભૂજ, અંજાર, મુંિા,માંડવી, ભચાઉ, રાપર અને જખૌ એમ કુલ સાત નગરસભાની રચનાકરવામાં આવી. સન ૧૯૪૭માં લવાતંત્ર્યિાવિ બાદ કચ્છને ‘ક’ વગષ (C-

CLASS)ના રાજ્યનો દરજ્જો અપાયો. સન ૧૯૫૦માં ભૂજ, માંડવી, અંજારઅને મુંિાને મ્યુવનવસપલ કોપોષરેશનનો દરજ્જો આપીને પુખ્ત મતાવધકારનાધોરણે િથમ ચૂંટણી કરવામાં આવી.

સન ૧૯૫૬ની પહેલી નવેમ્બરે, કચ્છને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયુંતથા વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ. જોકે ફક્ત આશરે અઢી વષષ બાદફરીથી, સન ૧૯૬૦ની પહેલી મેના રોજ મુંબઈ રાજ્યનું વવભાજન થયું અનેકચ્છને ગુજરાત રાજ્યમાં એક વજલ્લા તરીકે સમાવી લેવામાં આવ્યું. હાલકચ્છ વજલ્લામાં ભુજ, માંડવી, મુંિા, અંજાર, ભચાઉ, રાપર, ગાંધીધામ,નખત્રાણા, અબડાસા તથા લખપત મળીને કુલ ૧૦ તાલુકા છે. જેમાં કુલસાત નગરપાવલકા, ૧૪૯ તાલુકા પંચાયત તથા ૬૧૩ ગ્રામ પંચાયતના કુશળવહીવટ િારા કચ્છનો સતત વવકાસ રહ્યો છે.

ભારતના મવાતંત્ર્ય સંગ્રામના કચ્છી લડવૈયાવમત્રો, દેશની આઝાદીના જંગમાં પણ કચ્છી માડુએ ક્યારેય પાછી પાની

કરી ન હતી. પૂજ્ય ગાંધીબાપુની (૧૨ માચષથી ૫ એવિલ, ૧૯૩૦)ઐવતહાવસક દાંડીકૂચમાં જયંવતભાઈ પારેખ, જેઠાલાલ રૂપારેલ,

ડુંગરશીભાઈ, નારાયણજીભાઈ ઠક્કર, પૃથ્વીરાજભાઈ આશર, મગનભાઈવોરા, માધવજીભાઈ ઠક્કર જેવા મહાનુભાવોએ માત્ર અઢાર વષષથી ચાલીસવષષની વયે, ઉમંગભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત પૂ. બાપુની સવવનયકાનૂનભંગ લડતમાં (સન ૧૯૩૦) મુંબઈ ખાતે આઝાદ મેદાનમાં અંગ્રેજસરકારે કરેલા કાવતલ ગોળીબારમાં, મૂળે ખોંભડી (તાલુકો નખત્રાણા)નાયુવાન વીર વવઠ્ઠલદાસ વલ્લભદાસ ચંદન શહીદીને વયાષ અને મુંબઈ ખાતેિથમ શહીદનું બહુમાન પામ્યા હતા.

આ જ િકારે, આઝાદીની ચળવળ, ‘અંગ્રેજો પાછા જાવ’ તથા ‘કરેંગેયા મરેંગે’ દરવમયાન, ૨૨ ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ કચ્છી િજાકીયપવરષદની લથાપના કરવામાં આવી હતી. આ ચળવળમાં ભિેશ્વર (તાલુકોમુંિા) કચ્છના કચ્છી લવાતંત્ર્યસેનાની યુસુફ મહેરઅલીને ચળવળમાં ભાગલેવા બદલ જેલવાસ થયો હતો. મૂલ્યવનષ્ઠ ગાંધીવાદી નેતા માવજીભાઈ વેદે,વગજુભાઈ બધેકા, રતુભાઈ અદાણી, ઈલમાઈલ નાગોરી, કામસશાહ દદષ,જાહેરજીવનના આદરવંતા અગ્રણી ગુલાબશંકર ધોળકકયા જેવા

મહાનુભાવોની સાથે કદમ સે કદમ વમલાવીને સાહવસક કચ્છ મવહલાઓ જેમકે રમીબહેન રણછોડદાસ, મોતીબહેન મુળજીભાઈ વકીલ, જ્યોયસનાબહેનફૂલશંકર પટ્ટલી, બાબીબહેન મૂળજીભાઈ દયાળ ઉપરાંત મુવિકાબહેનઅંજાવરયા, ગોદાવરીબહેન ઠક્કર જેવી અનેક સાહવસક દેશિેમી કચ્છીનારી પણ લવાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ હતી.

આ ઉપરાંત ઘણા કચ્છી પત્રકાર વમત્રો જેમ કે, દયારામ દેપાળા (‘કચ્છીસમાચાર’ - ‘કચ્છી ઢોલ’), ચત્રભૂજ ભટ્ટ (‘કચ્છી’), રવજીભાઈ શાહ(‘કચ્છ કેસરી’), િાણલાલ શાહ (‘જાગૃત કચ્છ’) તથા છગનલાલ મહેતા(‘કચ્છ વતષમાન’) એ પણ લવાતંત્ર્યની ચળવળમાં તેજાબી કલમનામાધ્યમથી સહકાર અપપીને દેશને ગુલામીમુક્ત કરાવવામાં વસંહફાળો આપ્યોતે કેમેય વવસારાય તેમ નથી જ નથી.

અત્રે એ પણ નોંધનીય છે કે, આઝાદી બાદ જન્મેલી આધુવનક પેઢીિારા પોતાના બંધારણીય હક્ક માટે ઝઝૂમવાનું, ભ્રષ્ટાચાર નાબૂદી,સામાવજક કુવરવાજ સામે લડવાનું તથા સમાજના વવકાસને રૂંધતાપવરબળોને માત કરવાનું વલણ, વતષમાન સમયમાં પણ જારી છે, જે ખરેખરિશંસાને પાત્ર છે.

કચ્છ એટલે કે ગુજરાતી અસ્મમતાનું કાયમી સરનામુંકચ્છ એટલે કે સમૃવિ, સામથ્યષ, હલતકલા તથા સાવહત્યયક રવસકતાનો

િદેશ અને કચ્છી માડુ એટલે કે વીરતા, વ્યવલથા, નૈવતકતા, મુયસદ્દીગીરીનોઅદભૂત સમન્વય...! કચ્છના આવહર, રબારી, રાજપૂત, જત, સોઢા,બન્નીયારો જેવી વવવવધ કોમની આગવી શૈલીની હલતકલાની વાત જ શીકરવી...! કચ્છના મોચીભરત, બન્નીભરત, મહાજનભરત, આવહરભરત,કણબીભરત, રબારીભરતની શૈલીમાં સાંકળી, આંટીઆટા લપેટા, ટાંકા,આભલાની કલા જગવવખ્યાત છે.

બન્નીની મુત્લલમ બહેનોના કુશળ હાથે સજષન પામેલી, જીવંત પશુ-પક્ષીઓની હલતભરત કલાકૃવતઓ કોઈ કુશળ વશલ્પીના ટાંકણામાંથીસજાષયેલા અદભૂત િવતમા સમાન દીપી ઊઠે છે. આ ઉપરાંત લોકજીવનમાંરોજેરોજની ઉપયોગી એવી ગૃહ સજાવટની કલાકૃવતઓ, ગૃહ વપરાશ માટેરાચરચીલાં તથા વલત્ર કે આભૂષણ વનમાષણમાં કચ્છને વવવશષ્ટ કલાનું ઈશ્વરી

શ્યામજી કૃષ્ણવમાા મમારક

કચ્છી ભૂંગા

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 10:20 PM Page 6

Page 7: Kutch Special Issue

­­JAYSAM­CONTRACTORS­LIMITEDRetail­&­High-end­Residential­Fitout­Contractors.

&

JAYSAM­DEVELOPMENTS­LIMITEDResidential­&­Commercial­Developers.

10a Oxford Road | Wealdstone | Middlesex | HA3 7RG

Tel: 020 8861 2899 | Fax: 020 8861 2363 | Email: [email protected]

www.jaysam.co.uk

Jay Sam_A4 Temp 29/02/2012 16:27 Page 1

Page 8: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com8

વરદાન પ્રાિ થયેલું છે. શહેરીજીવનના કોલાહલથી દૂર કચ્છના અંતશરયાળ ગામડાંઓના શાંત

અને શનતાંત સયયાયમાના િળાંહળાં નૂરને, અનેક પ્રકારના ભાતીગળરંગોમાં ઢાળીને, શનરાંતની કોમલતા અને હાથની કુશળતાના સંગમ દ્વારાજે કચ્છની કલાકૃશતઓ શનશમિત થાય છે તેનું કેટલીક પસંદગીની પંશિમાંવણિન કરવું અશક્ય છે...! સન ૧૯૬૯માં કચ્છના ભુજોડી ગામે કચ્છનીકળાના સમથિન કાજે ‘શ્રુજન’ નામની બળુકી સંજથાના જથાપક ચંદાબહેનશ્રોફ કહે છે કે, ‘આવતીકાલના શવચારે હવ ે ‘શ્રુજન’ સંજથા કચ્છનાભરતકામના ઉયકૃષ્ટ નમૂનાઓનું એક મ્યુશિયમ શનમાિણ કરી રહી છે, જેનુંનામ ‘લીશવંગ એન્ડ લશનિંગ શડિાઈન સેન્ટર’ છે. કદાચ નવી પેઢીને આસંગ્રહજથાન શનહાળીને પ્રેરણા મળે અને આ કલા ક્યારેય જથશગતતાને નપામે...!’

ટૂંકમાં, પોતાની લોકભરત, લીંપણકળા, ટેરાકોટા કુંભકારી, શચત્રકલા,શશલ્પકલા તથા લુહારી-સુથારીકામના સુભગ સમન્વય દ્વારા રચાયેલાઅવાઢ, શરા, ટેકણ, િરૂખા, કલાયમક બારી-બારણાં, છંદાવેલ-કુંભ-હાથીઘોડા કોતરેલી બારસાખ, ઉપરાંત અમર સાશહયય રચનાઓ, સંગીત,સંજકૃશત તથા અનેકશવિ વ્યવસાયથી દેશ-શવદેશમાં સમગ્ર કચ્છ પંથકસશહત, ગુજરાત તથા ભારતનો ડંકો વગારનાર કચ્છી ભાઈ-બહેનોઅનેકાનેક સરપાવના અશિકારી છે.

કચ્છ એટલે કે પ્રવાસનનું અણમોલ નજરાણુંઆમ જુઓ તો કુદરત પણ જાણે કસોટી કરતી હોય તેમ આ શવજતારમાં

આવેલા, ૧૬ જૂન, ૧૮૧૯ના પ્રથમ કારમા ભૂકંપ, જેણે શસંિુ નદીનેપાકકજતાન બાજુ વાળી દીિી હતી, સન ૧૯૫૬ની ૨૧ જુલાઈના બીજા ભૂકંપતથા ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ આવેલા ત્રીજા ભયાનક ભૂકંપના આઘાતછતાં ઈશ્વરે પણ કચ્છની ખમીરવંતી સંજકૃશતનું સન્માન કરવા કાજે, કચ્છનેજપાની સમુરાઈ યોદ્ધાઓની માફક નવું જ જોમ બક્ષીને નવેસરથી આઆઘાતને અવસરમાં પલટાવવાનું સામર્યિ બક્ષ્યું છે.

કદાચ આથી જ ઈશ્વરે, કચ્છના િોળાવીરા ખાતે સ્જથત, આશરે પાંચહજાર વષિ પુરાણી હડપ્પન સંજકૃશતના અવશેષને ઊની આંચ પણ આવવાનથી દીિી. જી હા... તે પ્રાચીન અવશેષ આજે પણ અડીખમ ટકી શકાય છે.જગશવખ્યાત આકકિટેટ ડેશવડ કાડોિસના મત અનુસાર, િોળાવીરાનાજથાપયય તેની સ્જથશતજથાપિાના ગુણને કારણે ભયાનક ભૂકંપનો સામનોકરી શક્યા છે.

આવી જ સ્જથશતજથાપિા પ્રેમાળ કચ્છી માડુઓમાં પણ જોવા મળે છે.કચ્છમાં અનેક વષોિના વસવાટ બાદ, સરકારી સેવામાંથી શનવૃત્ત થયેલાઆપણા પ્યારા ગિલ સમ્રાટ આદરણીય અમૃત ‘ઘાયલ’ પોતાની આગવીશૈલીમાં કચ્છ પ્રેમ વ્યિ કરે છે કે...

‘ભાભરું તોય ભીંજવે ભાવે,દમઠ્ઠી બોલી બોલતું આવે,તાણ કરીને જાય રે તાણી,

વાિ રે ભાઈ કચ્છનું પાણી...!’આમેય, કચ્છની મહેમાનગશત બાબતે કચ્છી માડુ દ્વારા સંજકૃતના

‘સમયવં કરોશત સા સંજકૃશત’ સૂત્રને બરાબર આયમસાત કયુિં હોય તેમ ભાસેછે. તેથી જ કચ્છની અનેક ભૌગોશલક અક્ષમતા હોવા છતાં ભગવાને કચ્છનેછુટ્ટા હાથે કુદરતી ખાણ-ખનીજ, નાનું મોટું રણ તથા નાના ડુંગરની

હારમાળાનું નૈસશગિક સૌંદયિ બક્ષ્યું છે...!અદભતૂ કોતરણીથી શોભતુ ં કરેાનુ ં શશવમશંદર, હબાય ડુગંર પાસે

અજતંાના શશલ્પોની પ્રશતકશૃત સમાન સયૂિમશંદર, કોટાયનુ ં શશવમશંદર,કથંકોટનુ ં જથાપયય, પુઅંરશે્વરનુ ં શશવમશંદર, સોળથભંી મસ્જજદ (ભદ્રશે્વર)ઉપરાંત નારાયણ સરોવર, કોટશે્વર, માતાનો મઢ, જસેલ-તોરલની સમાશિ,કરેા મશંદર, હાજીપીર, ભદ્રશે્વર વસઈ જનૈ તીથિિામ, હમીરસર તળાવ, કચ્છમ્યશુિયમ, આયના મહલે, ભશૂજયો કકલ્લો, દોલત પરના શશલાલખે, િીણોિર,ભજૂની લખપતજીની કલાયમક છતરડી, ભવુડ શશવમશંદર, અબડાસા-પચંતીથથી, મહમદ પન્નીની મસ્જજદ, બન્નીનુ ંપક્ષી અભયારણ્ય, નાનુ-ંમોટુ ંરણ- રણોયસવ જવેા અનકે જોવા-માણવા લાયક જથળોના આકષિણ ે કારણેપ્રવાસન ક્ષતે્ર ેપણ કચ્છની િરતી પ્રકશૃતપ્રમેી પ્રવાસીઓથી સદવૈ િમિમતી રહેછ.ે જાણીતા ઈશતહાસકાર લખેક દોલત ભટ્ટના મત અનસુાર, ‘ઈશતહાસઅંકકત કચ્છની કસુબંલ િરતીએ અનકે આક્રમણો ખાળ્યાં અન ેટાળ્યાં છ.ેજવાંમદથી અન ેસમપિણ આ િરતીની આગવી ઓળખ છ.ે’

કચ્છ એટલે કે, સાદિત્ય-સંગીતની સિા વિેતી સરવાણીકચ્છના રાજવી ઈશતહાસ પ્રમાણ ેમાજી રાજવી મહારાવ પહલેાથી માંડીને

અંશતમ શાસક રાજવી મદનશસંહજી સિુીના રાજવીઓએ કચ્છમાં સાશહયય-સંગીત-શશલ્પકાલાથી જગતને હંમેશા પોષ્યું અને પોરજયું હતું, તેમઈશતહાસકાર નોંિ ેછ.ે જવ. કશવ જીવરાજ અજરામર ગોર દ્વારા પ્રકાશશત‘ગજુરાતી’ સાિાશહકના સન ૧૯૧૧ના દીપોયસવી અંકમાં કચ્છના રાજવીમહારાવ લખપતજીની સાશહસ્યયક કશૃતઓની ચચાિ કરીન,ે આ સાશહયય પ્રમેીરાજવીના સાશહયયપ્રમેની સાચી ઓળખ સમગ્ર પ્રજાજનોન ે પ્રકાશક ે કરાવીહતી. આવા સાશહયયરશસક રાજવીઓની છત્રછાયાન ે કારણ ે જ, ખીમજીહીરજી કાયાણી (કચ્છાશિપશત પ્રયય ે શવજ્ઞશિ-પજુતક), ચત્રભજુ ભટ્ટ,કાંશતપ્રસાદ અંતાણી, ગોકળુદાસ ખીમજી, ગલુાબશકંર િોળકકયા, રશસકલાલજોષી, જમનાદાસ ગાંિી, પ્રાણલાલ મહતેા, સતં દવેાસાહબે, સતં શબહારીદાસજી, સતં ઈશ્વરરામ, કશવ કશેવજી, કશવ રાઘવજી, કશવ શનરજંનજી, પ્રશસદ્ધનવલકથાકાર નારાયણ શવસતજી, સગંીતકાર પશંડત પશરમલજી, શસંિીભાઈશ્રી પ્રતાપજી જવેા અનકે શવદ્વાન સાશહયયકાર મહાનભુવોએ, અણમોલસાશહયય-સગંીત-સયસગં દ્વારા, કચ્છી માડ ુકાજ,ે કમિ-િમિની અનરેી કડેીઓકડંારીન ેકચ્છની િરતીનો શવશ્વમાં ડકંો વગાડ્યો.

કચ્છના સુપ્રશસદ્ધ વાતાિકાર જયંત ખત્રી (૧૯૦૯-૧૯૬૮), અનેકપુજતકોના રચશયતા તથા પંશડત નહેરુજીના સમયે કેન્દ્રના આયોજન પ્રિાનકે.ટી. શાહ (૧૮૮૮-૧૯૫૩)ના જીવનચશરત્ર દ્વારા, કચ્છના પનોતા પુત્રોનોપશરચય મળી રહે છે. આ અંગે વિુ શવગતે, ડો. ગોવિિન વમાિ અને ડો.ભાવનાબહેન મહેતા રશચત ‘કચ્છના જ્યોશતિિરો’ નામક પુજતકમાંલોકકથાઓના નાયક લાખો ફૂલાણી, દાનવંતા જગડુશા, વીર સાિકઘોરમનાથ, વૈજ્ઞાશનક જયકૃષ્ણ ઈન્દ્રજી, સંજકૃતના પ્રકાંડ પંશડત ક્રાંશતવીરશ્યામજી કૃષ્ણ વમાિ, ગુજરાતી સાશહયયનું આદરણીય નામ હાજી મહમ્મદઅલ્લારશખયા ઉપરાંત સંત મેકરણદાદા, મહારાવ લખપતજી, રામશસંહમાલમ, ફતેહમામદ જમાદાર, સુંદરજી સોદાગર જેવા કચ્છના શવરલવ્યશિયવનાં અદભૂત રેખાશચત્ર આલેખાયાં છે.

કચ્છ પ્રદેશના કુલ ૪૫,૬૫૨ ચો.કક.મી.ના કચ્છ શવજતારમાં આશરે ૧૭લાખ જેટલી વજતીમાં બાવન ટકા સાક્ષરતા સાથે કચ્છ શજલ્લાના દસ

માંડવી બીચ

કોટેશ્વર મંદિર

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 10:21 PM Page 8

Page 9: Kutch Special Issue

@>>?�0��4�9��0�A��0����1��#��1�A��0 �0*0�08�2��0��0�0����2"��8*1�-1���5%+�0���6�1�28��5B$����5��1��8�1

���0�6��2/�0�<:��#��1�,A��1��2A��0�,�0A��

��5�8�5�� 6A ����0�0�6�0�1� &�6

A*���0�������0���A!�,�2���#��A�'�0

.���� <�� 6A ���

�0 ��0���A!�,�2���A��2��0�

.��.0% �6�=�� 6A ���

� 08�6��#�

�#�����62��0��,�0 ��1�0��0�1��5

�#���!;��50�6��3���!;��50

A!%�2(�0��28��6����6$ ����1�#��28��� �#�� �)��0���08

7�1� ��1�A���A�<��A��0 ����6�A�'�6

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 7:27 PM Page 9

Page 10: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com10

તાલુકાનાં ૧૦૦૦ ગામોમાં મહદ્ અંશે ગુજરાતી, દસંધી તથા કચ્છી ભાષાપ્રાધાન્ય ધરાવે છે. કચ્છી ભાષાનો ઉગમકાળ ઈ.સ. ૧૦૭૦ ને ૧૨૦૦નીમધ્યનો મનાય છે. સંસ્કૃતમાં ઋણં કૃત્વા ઘૃતં પીબેત્તે કચ્છીમાં ‘દરણુંકજેત રૂખો કુલા ખાજે?’ અથાિત્‘ઉધાર લેવું તો ચોપડ્યા દવના શું કામ ખાવું?’

આ જ પ્રમાણે ‘ધરમ દપંગલો આય.’ ધરમપાંગળો છે.

‘રૂત ખરઈ થીયે કીં જમાર પી રઈ ન થીંયે’ -મોસમ રૂઠે તેથી કાંઈ જન્મારો ન બગડે!’

આથી જ કહે છે કે ઉમેધ મન મેં એતરી, કચ્છીથીયે આભાધ...! કચ્છી બોલી જુગ જીયે, કચ્છીકરીયેં યાધ...!

આ જોતાં તો કચ્છી ભાષાને પ્રેમ કરનારદવદ્વાન દમિોએ પ્રતાપરાય દિવેદી રદચત, ‘બૃહદકચ્છી શબ્દ કોશ’ પોતાના પુસ્તકાલયમાં વસાવવાજેવા છે. કચ્છી પ્રાચીન સાદહત્યમાં લોકકથા,લોકવાતાિ, લોકનાટકો કેવી ગદ્યરચના તથા દુહા,બેત, કાફી, દપરોણી, લોકગીત, સલોકા, બાલગીત,હાલરડાં, પાર (મરદશયાં), લગ્ન ગીતનો અણમોલખજાનો ધરબાયેલો છે. જેને આદ્ય કચ્છી સંશોધકજીવરામ અજરામર ગોર (૧૮૯૩) તથા ફરામજીબસનજી માસ્ટર દ્વારા સવિપ્રથમ સન ૧૮૭૨માં‘કચ્છી વાતો અને પ્રેમકથાઓ’ સ્વરૂપે પ્રકાદશતકરાયો. અવાિચીન સાદહત્યમાં દુલેરાય કારાણીએઊદમિકાવ્યો, ગીત-ગઝલનું રૂપ બાંધ્યું તથા કચ્છીભાષામાં સાદહત્ય સજિન ઉપરાંત સંશોધન,સંપાદનનું ઐદતહાદસક કાયિ સુપેરે કયુાં છે. કચ્છનેપોતાની ભાષામાં આગવું સામદયક પ્રદાન કરનારાકુંજલજી કુંણકાર (અશ્ક-તંિી શ્રી માધવ જોષી)નેપણ અિે યાદ કરવા ઘટે.

કચ્છી માડુ તરીકે સંગીત જગતમાં તો કચ્છના સવોિચ્ચ સ્થાને સન-૧૯૭૩માં દબનાકા ગીતમાલામાં ટોપ રહેલું તથા સવવેશ્રેષ્ઠ ગીતનો ફફલ્મફેરએવોડડ મેળવી ચૂકેલું સુંદર ભાવવાહી ગીત, ‘મેરા જીવન કોરા કાગઝ...’નાસંગીતકાર તથા આપણા દેશની લગભગ ૧૨૫ ફફલ્મોમાં પોતાના સંગીતનોજાદુ રેલાવનાર કચ્છી માડુ પદ્મશ્રી કલ્યાણજીભાઈ તથા પદ્મશ્રીઆણંદજીભાઈને ભારતભરમાં કોણ નહીં ઓળખતું હોય...! સંગીતના આ

બંને જાદુગરોએ પણ ગુજરાતના દદપાલી સોમૈયા જેવા અનેક ગાદયકા-ગાયકને જાહેર મંચ પ્રદાન કરીને પોતાના વતનનું ઋણ ચૂકવવામાં પણ

લગીરે પાછી પાની નથી કરી.અંતે કચ્છના સાદહત્યમાં શબ્દગૂંથણી, દવદવધ

ભાવરંગ છટા, સૂર, તાલ અને લયબદ્ધ ઢાળનીચતુરાઈભરી લાક્ષદણકતાએ કચ્છની ધરાને કેવળજમીનનો ટુકડો ન રહેવા દેતાં ભાવ-ભૂદમમાંપદરવદતિત કરી છે. આમેય, કચ્છી લગ્નપ્રસંગેવેવાઈને જમણ પીરસતાં પહેલાં કન્યા પક્ષની નારી‘હેમારઈ’ (સમસ્યા-ઉખાણું) પૂછીને વેવાઈનીહોંદશયાનું માપ કાઢે છે...!

‘રાજા છાય જંધાણી કચ્છ ડેસમેં,તેંજો ધ્રુસકો સુજાનું હાર હેમારીનાં ગુણ કેજો,

િેઆંઈ ચતુરાઈયું હોય તો ચઈડેજો,નઈં તો થાસે મેડાિામાં ધીસી માણા રાજ...

રાજ હેમારીના...!’વેવાઈ જ્યારે માથું ખંજવાળી જવાબ નથી વાળી

શકતા ત્યારે કન્યા પક્ષની નારી જવાબ આપે છે કે,‘મેઘની ગાજવીજ.’

કચ્છની ભાવપૂણિ ધરતીની આ ચતુરાઈભરીમહેમાનનવાજી તથા લાક્ષદણકતાને સાથિક કરતાહોય તેમ જગતના કોઈ પણ ખૂણે વસતાં કચ્છીભાઈ-બહેન, વતનને આજેય વીસયાાં નથી. તેથી જઅનેક પ્રકારની કુદરતી આપદા વચ્ચે પણ વતનનોસાદ પડતાં જ આ કચ્છી માડુ, વતનમાં ‘ભામાશા’તથા ‘શેઠ શામળશા’નું રૂપ ધરી, મેઘની ગાજવીજસાથે દવપદામાં આવેલા સ્વજનો પર અનરાધારવરસવા કાજે વગર આમંિણે પોતાનું સવિસ્વન્યોછાવર કરવા દોડી જાય છે. કદાચ, સાચા

અથિમાં આને જ કહેવાય, કચ્છ-કચ્છી અને કચ્છીયત...! આ એકમહાસાગર જેટલી દવશાળ નામી-અનામી ‘કચ્છીયત’ ને એક લેખનીનાનકડી ગાગરમાં સમાવવા માટે આ લેખકની કલમ ટૂંક પડતી લાગે તો તેબાબત આ લેખકની મયાિદા છે, તેમ સમજીને આપણા ગુજરાતનો કચ્છપ્રદેશ-કચ્છી માડુ તથા તેની કચ્છીયત દનદવિઘ્ને સદાય અમર રહે તેવી ઈશ્વરપ્રાથિના સહ...

‘કચ્છ કચ્છી કચ્છીયત, મુંઝી માતૃભૂમમકે નમન...!’

વિજય વિલાસ પેલેસ

Kutch Special_Page1-11_Layout 1 2/29/2012 10:28 PM Page 10

Page 11: Kutch Special Issue

નવજીવન નેિર ક્યોર સેન્ટર

પંિિમો ચિકિત્સા, ક્લીનીિલ હીપ્નોસીસ, િોલોનીક્સ, બાયોનીક્સ, ધ્યાન, ઉપવાસ,રસાહાર, ફળાહાર, યોચગિ ચિકિત્સા અને પ્રાણાયમ, જલચિકિત્સા, એક્યુપંક્ચર,

એક્યુપ્રેસર, મેગ્નેટ થેરાપી, માટી ચિિીત્સા, માલીસ-અભ્યંગ, રંગ ચિકિત્સા, નશ્ય-િપોણ,કફચિયોથેરાપી, થાઈ ચિિીત્સા, હબોલ ઉપિાર અને બીજી અનેિ સીધી-સાદી સારવારો.

37 YEARS OF HEALING WITH NATURAL THERAPIES

100 ACRES OF LUSH GREEN POLLUTION FREE, CLEAN ENVIRONMENT

ORIGINAL ORGANIC FOOD

HERBAL GARDEN WITH 106 HERBS FOR HEALING

RESIDENTIAL QUALIFIED TEAM OF DOCTORS

AVAILABILITY OF ALL NATURAL THERAPIES

FREE TREATMENT FOR THE POOR

AVAILABILITY OF A.C., NON A.C. DELUXE AND SPECIAL ROOMS

ASSURED POSITIVE HEALTHShri Ramniklal D. Chhadva

Director

Dr. Santosh (CMO)(N.D., D.N.H.E., B.A.M.S.,

M.Sc. (Yogic Science), M.D.)

Navjivan Nature Cure CentreBhuj-Mandvi Road, Nr. Punadi Patiya, Mandvi – Kutch.

Phone: (02834) 294262, 281430/31 Mobile: +91 99789 64431

Email: [email protected] • Web: www.navjivannaturecure.com

ગુજરાિભરમાં સવોોત્તમ પ્રાિૃચિિ સારવાર િેન્દ્ર

આવો પ્રિૃચિ સાથે આનંદ માણીએ.....

ઉપલબ્ધ ચિકિત્સા

Navjivan Nature Cure_Layout 1 2/29/2012 7:44 PM Page 1

Page 12: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com12

• કોકકલા પટેલ

ભારતના પન્ચચમ કાંઠે ગુજરાતની માથે કાચબા આકારે આિેલા કચ્છઅને કચ્છની ખમીરિંત પ્રજાનો ઇમતહાસ ખૂબ ભવ્ય અને ગૌરિશીલ

છે. દમિણે કચ્છનો અખાત, પન્ચચમે અરબી સમુદ્ર અને ઉત્તર-પૂિામાં નાનાઅને મોટા રણથી ઘેરાયેલો ગુજરાતનો આ કચ્છ પ્રદેશ ભારતનો બીજાનંબરનો સૌથી મોટો મજલ્લો છે (જમ્મુ-કાચમીર રાજ્યનો લડાખ પ્રથમ લથાનેછે). ૪૫,૬૫૨ ફકલોમીટરનું િેિફળ ધરાિતા કચ્છની કુલ િસતી આશરે૧૭ લાખ જેટલી છે. ભૌગોમલક રીતે કચ્છની િચોિચ્ચ આિેલું ભુજ એનુંિહીિટી મથક. મજલ્લાના મુખ્ય શહેરોમાં ગાંધીધામ, રાપર, નખિાણા,અંજાર, માંડિી, માધાપર અને મુડદ્રાનો સમાિેશ થાય છે અને કુલ ૯૬૬ગામો છે. રણની ઉત્તરે આિેલી કોરી ક્રીકથી પાફકલતાનની સરહદ શરૂ થાયછે.

કચ્છમાં િસતા પ્રજાજનો સદીઓ પહેલાં એના પડોશી પ્રાંત મારિાડ,મસંધ, અફઘામનલતાનથી લથળાંતર કરી આવ્યા હોિાનું ઇમતહાસ જણાિે છે.અહીં લોહાણા, ભામટયા, કાપડી, જાડેજા, દરબાર, કાઠી, રજપૂત, લેઉિાપટેલ, બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, ખિી, રબારી, રાજગોર, શાહ, ભાનુશાળી,જૈન (િીશા અને દશા શ્રીમાળી, ઓશિાળ), કચ્છ ગુજાર િમિય, મમલિી,ખારિા, િણકર, આમહર, મુન્લલમ (મેમણ-ઇલમાઇલી-ખોજા) િગેરે જામત-

જ્ઞામત િસે છે. કચ્છમાં મોટે ભાગે કચ્છી અને ગુજરાતી ભાષા બોલાય છે.કચ્છની ધરતીના પેટાળમાં સદીઓથી ઉથલપાથલ થતી રહી છે. ૧૯૫૬

અને ૨૦૦૧ના ભૂકંપની ભયાનકતા હજુ કચ્છી-ગુજરાતીઓના મદલોમદમાગપર તાજી છે. ૨૦૦૧ના ૨૬ જાડયુઆરીની સિારે કચ્છના ભુજ, અંજાર,રાપર, નખિાણા સમહત કેટલાંય ગામડાઓમાં ભૂકંપ આિતાં સિાિ ભારેહાહાકાર મચ્યો હતો. એ િખતે દેશ-દેશાિરમાં કચ્છને કયારે ધિા િરશે(રાહત થશે) એિી મચંતા વ્યાપી હતી, પણ ખમીરિંતા, ખડતલ કચ્છીમાડુઓ કહે છે ‘અસાંજો કચ્છ... કચ્છડો બારેમાસ’. ભૂકંપના કારમા ઘાનેિીસરી કચ્છને ગુજરાતી-કચ્છીઓએ તન, મન અને ધનથી ઝડપથી બેઠુંકરીને ખૂબ સમૃમિ બિી છે.

૨૦૦૧ પછી કચ્છની મસકલ તદન બદલાઇ ગઇ છે. ઔદ્યોમગક અને કૃમષિેિે કચ્છે ખૂબ હરણફાળ ભરી છે. સૌરાષ્ટ્ર છોડી સૂરજબારીનો પૂલઓળંગીએ ત્યાંથી જ કચ્છની સમૃમિનો અનુભિ કરી શકાય છે. કચ્છનાપેટાળમાં કુદરતી ખમનજનો ભરપૂર ખજાનો પડયો છે. અહીં બેડટોનાઇટ,બોક્સાઇટ, લાઇમલટોન, મલગ્નાઇટ, જીપ્સમ, મચનાઇ માટી, ખમનજ તેલ, ગેસતેમ જ િનલપમતનો ભંડાર છે. આથી જ તો અહીં મિશાળ પાયે ઔદ્યોમગકઉત્પાદન થાય છે.

આ પંથકમાં ટાટા ગ્રૂપ, અદાણી ગ્રૂપ, મજડદાલ લટીલ, જેપી મસમેડટ,અજંતા કલોક્સ, સાંઘી ઇડડલટ્રીઝ, િેલલપન ગ્રૂપ, આશાપુરા ગ્રૂપ ઇત્યામદઅગ્રગણ્ય ઔદ્યોમગક કંપનીઓ સતત કાયારત છે. એની પાધર, મિશાળજમીન પર ૮૦થી િધુ પિનચક્કીઓ દ્વારા ઉજાા ઉત્પન્ન કરાય છે.

આ ઉપરાંત મટમ્બર ઇડડલટ્રી ખૂબ ઝડપભેર મિકસી રહી છે. ગાંધીધામ-

કંડલા કોમ્પલેક્સમાં ૩૦૦ સો-મમલ ચાલે છે. કચ્છના રણની પટ્ટી પર મીઠાનાઅગરોનો ઉદ્યોગ ખૂબ મિકસેલો છે. એ મિલતારોમાં આિેલા ૧૦૭ ગામોમાંિસતા ૪૫,૦૦૦ ‘અગમરયા’ િષષે લગભગ ૧૮૦ લાખ ટન મીઠું પકિે છે.

િરસાદની અછત અને રણને કારણે કચ્છની સૂકીભઠ્ઠ ધરતી પરિારંિાર દુષ્કાળના ઓળા ઉતરી આિતા હતા. અને કચ્છીઓને એમનુંપશુધન લઇ ગુજરાત તરફ લથળાંતર કરિું પડતું હતું. આજે કચ્છનો ચહેરોતદન બદલાઇ ગયો છે. હિે અહીં ખજૂર, ખારેક, કાજૂ, નાળીયેર અનેકેસર કેરીનો મબલખ પાક થાય છે અને દેશ-મિદેશમાં મોટા પાયે એનીમનકાસ પણ થાય છે.

કચ્છની ધરતીએ પંમડત ચયામજી કૃષ્ણ િમાા જેિા લિાતંત્ર્યિીર, જેરામમશિજી તથા ખીમજી રામદાસ જેિા ભામટયા સાહમસક ઉદ્યોગપમતઓ, મિપ્રોમલમમટેડના ચેરમેન અઝીમ હાસીમ પ્રેમજી જેિા મિશ્વમિખ્યાત મબમલયોનેરઆપ્યા છે તો સંગીત િેિે કલ્યાણજી-આણંદજી અને બોમલિૂડને સંજય લીલાભણશાળી જેિા કલાપારખુ મદગ્દશાક ભેટ આપ્યા છે. આ ઉપરાંત મંુબઇ,આમિકા, મલકત, ઓમાન અને યુકેના અથાકરણમાં કચ્છી માડુઓનોનોંધપાિ ફાળો રહ્યો છે.

માંડિીના કરસન ભાનુશાળીના ઘેર ૧૮૫૭માં જડમેલા કચ્છી ક્રાંમતિીરચયામજી કૃષ્ણ િમાાએ ઓકસફડડમાં અભ્યાસ કયોા હતો. એ િખતે ૧૯૦૫માંતેમણે લંડનમાં ઇન્ડડયન હોમ રુલ સોસાયટી, ઇન્ડડયા હાઉસ અને ઇન્ડડયન

સોચયોલોજીલટ ગ્રૂપની લથાપના કરી હતી. સંલકૃતમાં તેઓ સાિર હતા.તેઓને કાશી મિદ્યાપીઠમાંથી બ્રાહ્મણ નમહ હોિા છતાં ૧૮૭૭માં પંમડતનુંમબરુદ અપાયું હતું.

આજે દુમનયાના ધનપમતઓની યાદીમાં બીરાજતા અને ભારતના િીજાનંબરના સૌથી મોટા કમ્પ્યુટર સોફટિેર મનકાસકાર મિપ્રો મલમમટેડનાચેરમેન અઝીમ પ્રેમજી મૂળ કચ્છી છે. ૧૯૪૫માં જડમેલા અઝીમભાઇએઅમેમરકામાં ઇલેક્ટ્રીકલ એન્ડજમનયમરંગની મડગ્રી મેળવ્યા બાદ અચાનકએમના મપતાશ્રીનો દેહાંત થતાં ૨૧ િષાની નાની િયે એમના માથે કુટુંબનીજિાબદારી આિી પડી. આજે ૧૭ મબમલયન ડોલરથી િધુ અલકયામતધરાિનાર અઝીમભાઇને ભારત સરકારે ૨૦૦૫માં પદ્મભૂષણથી નિાજ્યાહતા. મશિણ સેિા અથષે ૨૦૧૧માં અઝીમભાઈએ બે મબમલયન ડોલર ફાળિીઅદભૂત આયોજન કયુું છે.

કચ્છે આપણને અવ્િલ નંબરના કલા રત્નોની ભેટ આપી છે. જેમ કે,કલ્યાણજી િીરજી શાહ અને આણંદજી િીરજી શાહ. આ નામથી કોણઅજાણ હશે? બાળપણથી જ સંગીતનો શોખ ધરાિનાર આ બંધુઓ કચ્છમાંમપતાનો ધંધો પડતો મૂકીને મુંબઇ આિેલા. કલ્યાણજી-આણંદજીએ ફફલ્મ‘નામગન’માં બીનનું સંગીત આપીને ફફલ્મજગતમાં આગિી આભા ઉભી કરીછે. આ સંગીત-બેલડીએ મસનેજગતના અસંખ્ય ગીતોમાં સંગીત આપ્યું છે.ભારત સરકારે આ કચ્છીબંધુઓને પણ પદ્મભૂષણથી સડમામનત કયાા છે.'હમ મદલ દે ચૂકે સનમ' ફફલ્મમાં કચ્છી કલા, પરંપરા, સભ્યતા અનેસંલકૃમતના દશાન કરાિનાર સંજય લીલા ભણશાળીએ પણ બોમલિૂડજગતમાં આગિું લથાન જમાવ્યું છે.

કચ્છી માડુઃ સાહસ અને સ્વાશ્રયની ગૌરવ ગાથા

શ્યામજી કૃષ્ણવમાા કલ્યાણજી-આણંદજી અઝીમ પ્રેમજી સંજય લીલા ભણશાલી

Kutch Special_Page12-18_Layout 1 2/29/2012 10:29 PM Page 12

Page 13: Kutch Special Issue

Kutch Special_Page12-18_Layout 1 2/29/2012 10:30 PM Page 13

Page 14: Kutch Special Issue

કચ્છથી દોરીલોટો લઇન ેવહાણમારફતે નસીબ અજમાવવાઅજાણ્યા આદિકા ખડં તરફનીકળેલા મહેનતકશકચ્છીઓની કદાચ ચોથી કેપાંચમી પિેી યકુમેાં વસ ે છ.ેઆદિકાની ઇમારતો અનેરેલવે-રોડની આકારણીમાંતનતોડ મહનેત કરી પરસવેોરડેનાર એ કચ્છીઓની આજનીપિેીન ેઅહીં સાહસ ેશ્રી વયાાં છ.ે ધનોપાજાન સાથ ેસાથ ેઅહીં વસતા કચ્છીભાઇ-બહનેોએ એમના સતંાનોમાં ધમા, સસં્કાર, દશિણ અન ે કચ્છીસસં્કદૃતનુ ં દસંચન કરીન ેએમની પરપંરા સાચવી રાખી છ.ે વપેાર-ઉદ્યોગસાથ ે સાથ ે કચ્છી ભાઇ-બહનેોએ દિટનના રાજકારણ અન ે સરકારીસવેાઓમાં પણ નોંધપાિ ફરજો અદા કરી છ.ે

જમે ક,ે હરેોના કસઝવવેરટવ કાઉન્સસલર મનજીભાઇ કારા સ્થારનક ક્ષતે્રેિસશંનીય સવેા અદા કરી રહ્યા છ ે િો મટે્રોપોલીટન પોલીસ રહસદુએસોરસએશનના ચરેમને અન ે સય ૂ સ્કોટલસેડ યાડટના રડટકેટીવકોસસ્ટબેલ ભીમજી વકેરરયા મટે્રોપોલીટન પોલીસમાં ગૌરવશીલ ફરજબજાવી રહ્યા છ.ે

યકુમેાં - ખાસ કરીન ે લડંનમાં - વપેાર-ઉદ્યોગ ધરાવતા કચ્છીઅગ્રણીઓની કટેલીક યાદી અમન ેસાંપડી છ,ે જ ેનીચ ેમજુબ છ.ે

લેકસકોન કસસ્ટ્રકશન, લક્ષ્મણભાઇ કસસ્ટ્રકશન રલરમટેડનીદિદતજો યકુ,ે કને્યા, સશેલ્સ અન ે ભારતમાં દવસ્તરલેી છ.ે લકેસકોનકન્સ્ટ્રકશનના પ્રણતેા-સ્થાપક લક્ષ્મણભાઇ રાઘવાણી છ.ે એમની આદવશાળ પિેીનુ ંનટેવકક કલ્યાણભાઇ રાઘવાણી, નારણભાઇ રાઘવાણી તથાહરીશભાઇ રાઘવાણી સભંાળ ે છ.ે લક્ષ્મણ કન્સટ્રકશન ે કને્યા-નરૈોબીનીકાયાપલટ કરી છ.ે વાસ્િોફટ કોસટ્રાકટસસ રલરમટડેના દડરકેટર શશીભાઇવકેદરયા, અરજણભાઇ વકેદરયા તથા દમતશે વકેદરયા. કકંગ્સ કકચનરલરમટડેના દડરકેટર મનભુાઇ રામજી (ગાજપરીઆ), MP િધસસ:સરુશેભાઇ રાબદડયા, ટફ ગ્લઝે - ભરતભાઇ તથા અશોકભાઇ વરસાણી,સપુર ટફ - કરસનભાઇ તથા દવેજીભાઇ મઘેાણી, રિસ્ટલ યરુનટ -પકંજભાઇ તથા દવજયભાઇ, ઇમઝેીંગ ટાઇલ્સ - ગોદવંદભાઇ કરેાઇ,કનેફોડટ - માવજીભાઇ વકેદરયા, જયશામ કોસટ્રાકટસસ - શામજીભાઇ પટલે(ડભાદસયા), ઇલકેમકે - પરુુષોત્તમભાઇ ગામી, દગુાસ રટમ્બર - શાંદતભાઇ,

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com14

એક ભાદટયા સાહદસકનું નામ છે ખીમજી રામદાસ.ઈ.સ. ૧૮૭૦ (૧૪૨ વષા પહેલાં) ઓમાન ગયેલાખીમજી રામદાસની પેિી આજે ફૂલીફાલીને વટવૃિબની છે. ઓમાનના સુલતાનનો દવશ્વાસ અનેઆદર-સન્માન મેળવનાર ખીમજી રામદાસ LLC

(KR) આજે કન્ઝયુમર, ઇન્િાસ્ટ્રકચર, ટેદલ-કોમ્યુદનકેશન, એજ્યુકેશન, રીટેલીંગ, દડઝાઇનરવોચીસ, લકઝરી લાઇફસ્ટાઇલ એસેસરીઝ,ઇન્ટરનેશનલ રેસ્ટોરાં ચેઇન્સ, સુપર માકકેટ રીટેલ

ચેઇન્સ, કોમોદડટીસ એન્ડ ફૂડસ્ટફ, ફામાાસ્યુદટકલ્સ એન્ડ હેલ્થ કેર,કકચન એન્ડ હોમ એપ્લાયન્સીસ, દબલ્ડીંગમદટદરયલ્સ, પેઇન્ટ મેન્યુફેકચરીંગ,દશપીંગ એજન્સીસ, િેઇટ એન્ડફોરવડકીંગ, ઇન્ડસ્ટ્રીયલ્સ મશીનરી એન્ડટૂલ્સ, ઓઇલ એન્ડ ગેસ ઇત્યાદદ તમામિેિે ખીમજી રામદાસ ગ્રૂપ છવાઇ ગયું છે.અત્યારે આ પેિીના મુખ્ય સંચાલકકનકદસંહ ગોકલદાસ ખીમજી છે. સુલતાનેએમને ‘શેખ’નું દબરુદ આપ્યું છે. મસ્કતમાંવસતા બીજા ભાદટયા ઉદ્યોગપદતઓમાંધરમદસંહ નેનદસંહ ટોપરાણીની પેિી પણધરખમ છે. આ વષષે ભારતીય પ્રવાસીનો એવોડડ મેળવનાર કકરણભાઈઆશર એ પણ માંડવીના ભાદટયા છે. મસ્કત અને દુબઈમાં મની

સૌિથમ કચ્છથી રવદેશ િયાણ કરનાર ભારટયા સાહરસકોકચ્છ-માંડવીના ભાદટયા જેરામ દશવજી ટોપણ ૧૮મી સદીમાં વહાણ

મારફતે ઓમાન અને ઝાંઝીબાર ગયા હતા. જેરામ દશવજીની ઓમાન અનેઝાંઝીબારમાં બેન્ક ચાલતી હતી. આ કચ્છી ભાદટયા ૧૮મી અને ૧૯મી સદીદરદમયાન માંડવી, મુન્દ્રા, મુંબઇ, મસ્કત અને ઝાંઝીબાર વચ્ચે ટ્રેડીંગ અનેબેન્કીંગનું સદહયારું નેટવકકીંગ ચાલતું. ઘણા યુરોદપયન સાહદસકોને પણ આકચ્છી-ગુજરાતી બેંકર-મચાન્ટ જેરામ દશવજી ઉપર આધાર રાખવો પડતોહતો. ઈસવી સન ૧૮૬૭માં જેરામ દશવજીનું અવસાન થયું ત્યારે ઓમાનનાસુલતાન પાસેથી ૬૦૦,૦૦૦ ડોલરની ઉધારી બાકી હતી. ઝાંઝીબારનાપોદલદટકલ એજન્ટ જ્હોન્ કકકની મદદથી ઓમાનના સુલતાનનું છ લાખડોલરનું દેવું ઓછું કરીને બે લાખ ડોલરમાં ભરપાઇ કરાયું હતું.

વ્યાપાર ધંધામાં વ્યવહારદિ ભાદટયા કાંઠા દવસ્તારના બંદરો જેવા કેમાંડવી, મુન્દ્રા, વેરાવળ, ઘોઘા, પોરબંદર, સુરત જેવા શહેરોમાં સ્થાયીથયા. જ્યાંથી તેઓ દદરયાઇ વીમો, દદરયાપારના મહાજનોની નાણાંકીયલેવડદેવડ માટે હૂંડી દસસ્ટમ ઇત્યાદદ િેિે કાયારત રહેતા હતા. આ ભાદટયાએ મૂળ રજપૂત િદિય ગણાય, અને ખૂબ બુદિકુશળ. આ ભાદટયાઓ ધીરેધીરે વેપાર-વાદણજ્ય તરફ વળ્યા. આ કોમ વૈષ્ણવ સંપ્રદાયમાં માને છે.ઓમાનમાં ભાદટયાઓની વ્યાપારી કૂનેહથી પ્રભાદવત ઓમાનના સુલતાનેઓમાન-મસ્કતમાં શ્રીનાથજીની હવેલી બાંધવા દીધી છે. એ પછી દુબઇમાંપણ હવેલીનું દનમાાણ થયું છે.

ખીમજી રામદાસની પેઢી આજેય ઓમાન પર છવાયેલી છેકચ્છથી દમડલ ઇસ્ટના ઓમાન પર વ્યાપારી પાંખો પ્રસારનાર બીજા

સ્ટફેીક્સ - દવેશીભાઇ, કકંગ્સબરી કસસ્ટ્રકશન - અરજણભાઇ વરસાણી,રોગ્રીન કસસ્ટ્રકશન - પરબતભાઇ તથા દદનશેભાઇ, એકર કસસ્ટ્રકશન -પ્રદવણભાઇ, જસેાણી, ઇસટીરીયર રલરમટડે - નાનજી જસાણી-દવેને્દ્રજસાણી, ક.ેપી. રબલ્ડીંગ કસસ્ટ્રકશન - દવેજી કરસન માયાણી અનેમનસખુ માયાણી, યરુો રડલકસ - ગોદવંદભાઇ રાઘવાણી, રપંડોરીયાએસોરસએશન રલરમટડે - ખીમજી દપંડોરીયા, હાલાઇ રબલ્ડસસ મચસસટ -નાથાભાઇ હાલાઇ, ઇન ટોટો કકચસસ - શાંદતલાલ મરુજી પાંચાણી,વધેરવલે રલરમટડે - ડી. કારા, સલોરીયા આકકિટકેટ - લાલજીભાઇસલોરીયા, િોટોરિસટ - નરશેભાઇ રાઘવાણી, પરફકેટ ડબલ ગ્લઝે -જાદવજી, અશોકભાઇ, દીપકભાઇ, રિઝમા રવસડોઝ - જીતભુાઇ હાલાઇ,રિકલવડુ રટમ્બર - દવજય કારા, વાસ્પા ડબલ ગ્લઝેીંગ - હીરજીભાઇ,મીરા કટેરીંગ - નરને્દ્રભાઇ, ચાંદની સ્વીટ માટટ - લાલજી કારા તથા પ્રદવણકારા, SK પાણીપરુી એસડ કટેરીંગ - કકશોરભાઈ ટાંક, ઓમ ટ્રાસસપોટટએસડ લોરજસ્ટીક્સ રલરમટડે - પ્રદવણભાઇ તથા દદનશે વરસાણી,ટવીનસ્ટાર લોરજસ્ટીકસ રલરમટડે - નરને્દ્ર કુવંરજી, ક.ે ક.ે કસસ્ટ્રકશન -દવનોદભાઇ તથા પ્રદવણભાઇ ગાજપરીઆ, કકંગ્સબરી ફ્રટૂ એસડ વજે -હીરજીભાઇ કુવંરજી, કરેાઇ કસસ્ટ્રકશન રલરમટડે - રદસક તથા પ્રદવણકરેાઇ અન ે હીરજી વાગજીયાણી, રપંડોરીયા સોરલસીટસસ - ભરતભાઇદપંડોરીયા, સાયનાય - રવજીભાઇ દહરાણી, રનસ્ડન હાડટવરે - કરસનભાઇવરસાણી (કરેા), હસેડન ફ્રટૂ એસડ વજે - દવેશીભાઇ, જ્યોરિ જ્વલેસસ -જ્યોદતબને તથા દદપકભાઈ ગોંદિયા.

આ એક ઝાંખી માિ છ.ે અમારા કાયાાલયન ેઉપલબ્ધ માદહતી અનસુારઆ યાદી અિ ેપ્રદસિ કરી છ.ે ઘણા બધા કચ્છી ઉદ્યોગપદતઓ, વપેારીઓઅન ેવ્યવસાયી ભાઇ-બહનેોની દસદિ અમારી જાણ બહાર હોય તવેુ ંપણબની શક ેછ.ે

ખીમજી રામદાસ

કનકરસંહ ખીમજી

મનુભાઈ રામજી અરજણભાઈ વેકરરયા ભીમજી વેકરરયા મનજી કારાલક્ષ્મણભાઈ રાઘવાણી

રિટનના વ્યાપાર-ઉદ્યોગમાં અગ્રેસર કચ્છીઓ

Kutch Special_Page12-18_Layout 1 2/29/2012 10:30 PM Page 14

Page 15: Kutch Special Issue

વીરાયતન વવદ્યાપીઠ

અફાટ રણમાં મીઠાજળનું સરોવર એટલે

કેજીથી પીજી સુધીનો શૈિદણક સુદવધાઓનું ઉત્કૃષ્ઠ કેન્દ્ર

• અંગ્રેજી અિે ગુજરાતી માધ્યમમાં પૂવથપ્રાથનમક, પ્રાથનમક અિે માધ્યનમક નિક્ષણ આપતી અિેક િાળાઓ...

• ૬૦૦થી વધુ બાળકોિે છેલ્લા ૧૧ વષથથી ભોજિ, યાતાયાત, યુનિફોમથ, સ્ટેિિરી સનહત સંપૂણથપણે નિઃિુલ્ક નિક્ષણ...

• કચ્છ પ્રદેિિી સૌ પ્રથમ ફામથસી નડગ્રી કોલેજ-સ્નાતક, અિુસ્નાતક અભ્યાસિી વ્યવસ્થા સાથે...

• છ બ્રાજચિી સ્ટેટ ઓફ ધી આટટ અમયાધુનિક એત્જજનિયરીંગ કોલેજ તેમજ એમબીએ કોલેજ...

• કચ્છિું સૌથી મોટું સ્પોર્સથ સંકુલ – ઇિડોર – આઉટડોર ગેમ્સિી તમામ સગવડો તેમજ જીમિી સુનવધા સાથે...

ભુજ-માંડવી રોડ, જખદણયા, તા. માંડવી-કચ્છ.ફોનઃ +૯૧ ૨૮૩૪ ૨૭૫૨૮૩ ફેક્સઃ +૯૧ ૨૮૩૪ ૨૭૫૨૬૮

Email: [email protected] • www.veerayatan.org • www.vihs.org

લગભગ ૨૦૦૦ નવદ્યાનથિઓને મૂલ્યનનષ્ઠ નશક્ષણએવમ્ સંસ્કાર આપતો કચ્છનું અનોખો નવદ્યાધામ

પધારો એક વાર અમારે આંગણે...

ધોરણ-૧૨ દવજ્ઞાન પ્રવાિમાં ૬૦%થી વધારે ગુણ મેળવનાર દવદ્યાથથીઓ માટે ઉચ્ચ સ્કોલરશીપ યોજનાઓ

પરમ શ્રધ્ધેય આચાયયશ્રી ચંિનાજી અને તેમના સમદપયત િીદિત વગય દ્વારા માનવસેવાકાયોયની સદિય આ આગેવાની - જૈન ધમયના ઇદતિાસની સવયપ્રથમ ઘટના

વીરાયતન યુ.કે. દ્વારા પ્રાયોદજત રૂદ્રાણી શાળા –િજારો બાળકોના જીવનમાં પ્રથમ વાર દશિા અને

સંસ્કારની કકરણ

વીરાયતનના સંસ્થાપકપરમ શ્રધ્ધેય આચાયયશ્રી ચંિનાજી

સાઈ, સાજ, સાદિલ દવિારએડદમનીસ્ટ્રેશન સેન્ટર

તંબુ શાળાઓથી પહેલ કરનાર વીરાયતનનો હવે કચ્છમાં યુનનવનસિટી સ્થાપવાનું સ્વપ્ન.....

વીરાયતનનું દિવ્ય સૂત્રએક દીવો હજારો દીવડાં

પ્રગટાવી િકે છેઃતીથથંકર મહાવીર

વીરાયતનનો જીવનમંત્રમાિવસેવા એજ પ્રભુસેવા

વીરાયતનનો ઉદ્દેશ્યનિઃસ્વાથથ સેવા, નિક્ષણ

તેમજ અધ્યાત્મમક સંસ્કારદ્વારા સંપૂણથ માિવ-ઉમકષથ

Veerayatan_Layout 1 2/29/2012 10:31 PM Page 1

Page 16: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com16

પછી તેઓ ગાડા વાિે ‘સાત શેરડા માગિ’ તરીકે ઓળખાતો સૂરજબારી િીજઓળંગી કચ્છ પહોંચ્યા હતા. લેઉવા પિેલો અંજાર, ભચાઉ અને રાપરરજલ્લામાં વથયા. એ અરસામાં બનાસકાંઠા અને મહેસાણા તથા સોરઠથીકડવા પિેલો પણ થથળાંતર કરીને કચ્છમાં આવી અંજાર, લખપત,નખત્રાણા, ભુજની આસપાસના ૧૪૨ ગામોમાં વથયા. પિેલો પહેલાં લગભગ૫૦ વષિ અગાઉ કેિલાક રમથત્રી લોકો પણ સોરઠથી આવી ભુજ અને અંજારરજલ્લામાં થથાયી થયા.

સૌપ્રથમ ૧૮૯૦માં દરરયાઇ વાિે કચ્છી પિેલોએ આરિકાની અજાણીધરતી તરફ પ્રયાણ કયુું હતું. જંગબાર મ્થથત માંડવીના ભારિયા વેપારીજેરામ રશવજીને ત્યાં કેિલાક કામે લાગ્યા તો કેિલાક કેન્યાના મોબબાસામ્થથત મૂળ મુન્દ્રાના અલ્લાદીના વીશરામની મરિરરયલ્સ એન્ડ વોિરટ્રાન્સપોિટ કંપનીના વેરહાઉસમાં કામે લાગ્યા. અહીં મકાનોના બાંધકામ માિેવાંસ અને શણની દોરીઓ વડે તેઓ થકેફોલ્ડ (પાલખ) બાંધતા હતા. ધીરેધીરે મકાન બાંધકામનો અનુભવ થતો ગયો એમ કચ્છી પિેલોએ આરિકામાંરબલ્ડીંગ કન્થટ્રકશનમાં રસ લેવા માંડ્યો.

૧૮૯૬માં મોબબાસાથી કંપાલા-યુગાન્ડા સુધી રેલવે બાંધકામનું આયોજનથયું ત્યારે રેલવે પાિા નાખવામાં કચ્છી પિેલોએ ખૂબ પરસેવો પાડયો છે. આઅરસામાં જંગબારથી કેિલાક પિેલો મોબબાસા આવી થથાયી થયા. ૧૮૯૯-૧૯૦૦ના અરસામાં કચ્છના માથે છપ્પરનયાનો કારમો કેર વતાિતાં કચ્છમાંથીમોિું થથળાંતર થયું. એ વખતે કેિલાક પાકકથતાનના કરાંચી તરફ ગયાઅને કેિલાક વહાણ મારફતે આરિકા તરફ પહોંચ્યા.

આ દરરમયાન જંગબારમાં ૧૨ વષિ રહેલા અને અલ્લાદીના વીશરામનેત્યાં વોિર સપ્લાયર તરીકે કામ કરતા દહીંસરાના પિેલ શામજીભાઇ - કેજેઓ ‘થવારહલીવાલા’ તરીકે ઓળખાતા તેઓ - ૧૯૦૩માં મોબબાસાથી એકનાનકડું વહાણ લઇ બે મરહને માંડવી પહોંચ્યા. તેઓ કચ્છથી ખેતી ઉપયોગીઓજાર અને હળ લઇને મોબબાસા પહોંચ્યા અને મોગદીસુ-સોમાલેન્ડમાંફળફળારદ તથા શાકભાજીની ખેતી શરૂ કરી હતી.

એક્સચેઇન્જ અને વ્યાપાર ધંધામાં લક્ષ્મીદાસથારરયા વેદની પેઢી બહુ જૂની છે. કેન્યાનામોબબાસામાં કનકરસંહ બાબલા અગ્રગણ્ય ભારિયાછે. તેમણે કેન્યામાં ‘આઇ બેન્ક’ શરૂ કરેલી.અમેરરકાની યુરનવરસિિીએ તેઓને ડોક્િરેિનીઉપારધ એનાયત કરી છે. મોઝામ્બબકમાં ત્રણભારિયા દામોદર આણંદજી, ગોરધનદાસવલ્લભદાસ તથા રણછોડદાસ ઓધાની પેઢી ૧૨૫વષિ જૂની છે.

રિિનમાં ભારતભરની સાડીઓ ને સેલાં લઈ આવનાર લેથિરની‘સોનારૂપા’ સાડી શોપના ચંદુભાઈ મિાણી પણ મૂળ માંડવીના ભારિયા છે.દામોદર આણંદજીની પેઢીમાં નોકરી કરતા ચંદુભાઈના મોિાભાઈ રતનરસંહમિાણીએ ૧૯૫૩માં તેઓને મોઝામ્બબક બોલાવવા પ્રયાસ કયોિ હતો પણ એવખતે મોઝામ્બબક સરકારે પ્રવેશ બંધ કરી દેતાં ચંદુભાઈને મલાવીમોકલાવ્યા હતા. ત્યાં દોઢેક વષિ રહી તેઓ ૧૯૫૫માં નોધિન રહોડેરશયાગયા અને એન્ડોલામાં થથાયી થયા. ત્યાંથી ચંદુભાઈ મુફલીરા ગયા.બાળપણથી જ સંગીત શોખીન ચંદુભાઈએ ગુજરાતી સુગમ સંગીતને ખૂબપ્રાધાન્ય આપ્યું. ૧૯૭૭માં તેઓ સહપરરવાર યુ.કે. આવ્યા અને લેથિરનેકમિભૂરમ બનાવી અહીં સાડીનો હોલસેલ અને રીિેઇલ વેપાર શરૂ કયોિ. ધંધાસાથે તેમણે ભારતીય સંગીતને વધુ પુરિ મળે એ માિે ‘શ્રુરત આિટસ’નીથથાપના કરી. ભારતના શાથત્રીય સંગીત અને ગુજરાતી સુગમ સંગીતનારદગ્ગજ કલાકારોને ‘શ્રુરત આિટસ’નો રંગમંચ સાંપડ્યો છે.

કચ્છને સમૃદ્ધ બનાવવામાં કચ્છી પટેલોનું નોંધપાત્ર અનુદાનકચ્છમાં વસતા લેઉવા પિેલોનો ૩૦૦-૪૦૦ વષિ જૂનો ઇરતહાસ જણાવે છે

કે તેમણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી સૌરાષ્ટ્ર અને એ પછી ઈ.સ.૧૭૪૦માં કચ્છ તરફ થથળાંતર કયુું હતું. સૌરાષ્ટ્રના વાગડમાં આવીને વથયા

ચંદુભાઈ મટાણી

Kutch Special_Page12-18_Layout 1 2/29/2012 10:33 PM Page 16

Page 17: Kutch Special Issue

����� �� ������� �� ����� � ����� ��� ����

�������������� ����

�������������������

������ ��%��� �����%����#�!������� �$��/ � �& �"����$��#����$��#& ��/� �%�� ��� �%

������������������ ����������������

����������������

��� �&�� *(,-� � ����� �-�� ��).�))�*())�"�*+�))�*())

� � � � � � � � � � � � � � �

� � � �� �

��

�������� �

��

&�"��' "T%�#T_��W��W

�a��W��IT%T���T#W��T_�

(*e#T_�hgg� m!m&$��$

X�+

�^&%�T�%^�T��W�)-$�

T��[�

�#T_�W���T#T_���T�hg

��T� ��&[��]� hg� m!m

&$�

�^&%�X_� %^�T�� �X�%T�#T_

�T$� �[(W��'W� +_"

T(�T

#X.$� A�T�� �%[4@� #^

�W�T

�[o2(#T_� Am�m�m�� #_�

'�T

�W��T��T_�� m�(+�T

A(T+�W�"W�����[��

�W��W� �%�� �([&T

�X�%T��T��\m&�[)�[�%m(

(T%[

�?�T%^� +T�[�W� (T��

W�#T_

�(^� �)T(T�� 9$D� �$^e

,�^� �]� �W��T� J^�

�T%^�

m�;�T�^�X_���� Am�m�m�

#_�'��Z`��+#$#T_����

X�%T�

�()[�� �� ��W�T� ��W

��� #m,�T#T_� hk�W� (

�X

�a��W�� %T1$#T_� ),[%W

#T'�T�W$� +Xm(�T�

�4 #d)���\E^&^r

����W��� #[4$X ]Cm%_��

m)P��� A(T+�� (�[%[�

P[?[

%^�T�� #T�\� �([� �[(T

+_�^�^�"T��)[�

%T1$�+%�T%�T

Am�m�m���%W�]� J^�

m("T��T��m�)�&�+[=

]�%W

�#�� +TQ� ��T� �X�%T�

�4�<BW$&��\(&�#[4��

!^�f

�r���W!W��T�+W��

���]�� )#Te���[#� �� ([�

T%�

J^��T�P[?�X_� Am�m�m�

�%�T� m%&T$4+� �4�<B

W��T

(T�+� A[m+�\4���m%#&

��(T�W�� �W�� A(T+�W

#Tm,�W����T� �S_�,

�X_� �]�

�W��^� A(T+� J^m��

��[� %T��W$�KmM�

#,H(�^���[�+ '�%O

^��[��

#X.$� A�T�� �%[4@

#^�W�T� �[o2(#T_��W��T

A(T+[� �$[&T� Am�m�m�

#_�'#T_� %T1$� +%�T%�T

F� �m��T%W�� �%T_�

�^%[4�� >Y��T� �[%#[�� +

X�W%

#,[�T���<+T%�>Y��T��$[)

!X��� ��T�W� >Y��T� A�(

��T�W�� U�%W� �4�<BW��T

#m�*� U�%W�� �X�%T���

[7!%

� ��^#+e��4���4�<BW��T

#,[4@"T����\&�� �$T2#T

�4 ^�\��T��W%(� )T,�

�4�^��T��T� ��^�^m#�

�4�� �8�%&� �TV4+&

��X�%T���T� �[%#[��

���

)T,�� m+4�\-+�T� �+�!W�

�T_�T$T���^�T$T�,�T��

� �� ��!������������8(��8�Q!�

8$�:�2�8Q!�� :��8��

5@��Q���;��8���!!8��+��C

�;'��2�8���@�:�8� :�

�2!8$�:��8(��8B���IH�Q�

Q����8��@�8��:�"&��

8

��;$B�8��8��KH

:��;B Q!6Q!'�8��

� !=��

�8B�"8���:��!@����

@�G�Q�%8 �8

�;'��2�8����=,1��@�

:

)((���'���*����+

�B���8�-��G�8B��%

=�8�IHH�!#D���AR�

Q$B%=�Q�Q�$��;��

!-�G��=�@*$F�8B��8��

�E�8.�;B��=��LJ�9��@

�:���:��@�@,�@��=�=�

@�

�@���=��=�N���8���

JM�Q�Q�����=�KH�$

=�,��8B��<�:���:�=��

Q$Q4�%8B$����:��=��

O�=�=�@�����P���:�

?�R�:�8��AR�Q$B%

�BR��8���B���Q�-�

8�8�.�8$Q�B��8�!��

:��=����=��=-�8��?��

8�

!#@F�:�Q3���8B�/�8

�:���8��=��

�#&���� ��"� / ��"'

�T�T_�W$���^��W�T�

��&[

��� +LT,#T_� igg�W�

(�X

6&T��� �]4+&� �%W�

�Y�]&W

U�a�U )%��%&T�4+�[

+_��#T_�W��T%(T�T�A

$T+^

�[�� ��� �$T� �[�� �,[(T&

��X+T%��#,T%TN�V<����

�^��![U�a�� +_<�T�� m

+�^#[

U�a�U )%�[� jgg� �%^�

Rm�$T�W�&^�� ��(T�X_

(��� �5$X_� �[�� m+�^#

>Y�#T_� #,T%TN� +%�T%�^

��� m,<+^� �[�� ��� ��W

��[��6&T���%����T_�+

c��^

A(T+W�� %�'W� �nT� �[

��[� �[#�T�A(T+

�T�#�\!&��^%(T���$

T��[�

�%m#$T���a��W�T

�[%#[�� m(�$� #T8$T�

#_�'(T%[���� A[+

�^4 %4+#T_� �%&T�4+�[

,T&�T� +_��#T_�W� �

T%(T

#T�\� �T(T#T_��([&T

��T&_�W�q,[%T���%W�

,�W�

�^�]� �[#�[� �� (T��^

"T%�Y(e���4�T%� �$^e� �]

�[#�[� �%&T�4+�[��m�e�

V<�m�#T_�W��T%(T� #T�\

+%�T%� �T+[� %T,�� �[�]�

#T_/$X_��[���[#�[�U�a�U )

%�W

V<�m�� #T�\� p���T�

(�[&T

"T(^� ��[� ![4�^�T

9$T��%^#T_��^%�T%�(�

T%T�[

�(T!�T%���T9$T� ,�T�

�[#�[� �S_��]� 6&T���

%�

�%(T�^� m��e$� 9$(+

Tm$�

,�^�� �#[� �^�� �%�T� R�^

�%� 6&T��� ��%[�� �%W

)�W�� �,b�� U�a�U )%�[

+_��#T_�W��T%(T�W

�^m))^��T&W�%,W��[�

#T8$T���S_��]�"T%�#T_

m(#T��+[(T�+[��%�X_�"

m(;$

G('� �[�� �^�]� �

m(#T�^�W�+m(e+� +<�W

��W���#�[�"T%��T��m�e�

m(�T+� �%� "%^+^� �[�

��e�_?�^� m(�T+� �)[�

�^

�T�W� �a��W��T�&^�^� �

m(#T�� $T?T� �%)[�� D

U�a�U )%���[���%([����[

�%��V4�$T��� (�X

"T�T(T'T�!q%#T_� �[�

iggl� m+(T$� -$T%[$

p���T� "T(���&T� (3$T

��W�� %T1$� +%�T%^�[

�\-+#T_�W��!%�<��

T$�^

���%O^��[��%T1$�+%�

T%^�[

+[8+��\-+#T_�W���&W�#^�W

�(�� !W�[� -$T_$�W� ��

W�

�#[��0�W���W���]��\-+#T_

��T�^� �T$�� 9$T�� �%^

(�(T�W�#X:�]&W��(�W��[��

����%� ��% ����"� ���%�������������"���"�������� ���

�#� �"�&�

��;$B�8��8��KN

�Q�0,)$���

�8��@��$�:

$��8��B��C

K/����!�7

�K�,'&#�7� .!7$�<�

7 !7

>����#�7�<����

#9�$?�

�<�� ����9� �

� ��7

���7@� ��� �$9� �<�

� #�7�<

K/���7@�!#�7@� �K

�,'&#�9

#@%�7� ��7�!7� �7�=�

�7�,'�

�?'��9����!�7�!7

�K$� 7�

���9��<�

"��Q��= +�8B

O�7�:SP ��8�8F

,�"��$������"���

�;B��C �7��9�?���

���#47$�7@��<�K�!7

9���<������<

�<�K+#�#�9���7>�

7����!�9��9���

�I��!�9J��7-

�7����;��9�#9K����

$?�9�� K!5���7@� !#

�7��7��9�?

��7@� #7�<�� ��7����

.#@�� �� A�� �!7�

$�7�� �$<�7@

�?$7�9�7@�$7��!?(�=��

#<K���7����7@��78*

�7��<�$�7)�:@

��<���9��7����7@�0

9�@7�<���7*���:D��F

H�!"C�7��7@�7

��#7���9��9��MK��

7��K!5K!�<�7�?��7�

���9��< )�?

��<� ��!�9�7@���

7�L3�#6�?���7�

�N��?����C

��:@����;�9�<�#7�<��

��7���?$7�9�7@�GE��

K.�<���7�<�9

#<K���7����7@� 2�

� .K�*��B� �78*�7�

�<� $�7!!7�9

#7�<����9��MK��7��

�<�?��1����7�7�?��

�#7����9

�9�?�$�?���;$B�8�

�8��KN

�%=!8���8�>��;��8�C�KH

www.abplgroup.com

50 great issues

each of Gujarat Samachar

& Asian Voice for just

£30!(UK only)

PLUS many more

special issues delivered

FREE!

Please detach this form and send it with your payment or credit card

instructions or by cheque to the address below

ASIAN VOICE & GUJARAT SAMACHAR12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080 Fax: 020 7749 4081

E-mail: [email protected]

NAME

ADDRESS

POST CODE TEL:

E-mail:

Card No:

UK's favourite newsweeklies delivered to your doorstep

*Subscription paid will not be refundedRATES VALID FROM 11.7.2002

UK EUROPE WORLD

G.S. A.V. Both G.S. A.V. Both G.S. A.V. Both

1 Year £25 £25 £30 £55 £55 £80 £70 £70 £100

Please charge my VISA / ACCESS / MASTERCARD for

£ Card Expiry date

Signature Date

Are you a subscriber of Gujarat Samachar and Asian Voice? If not, here are a few compelling reasons why you should:

● 72 pages of the most comprehensive, in-depth and unique cover age

across the UK, India, Asia and the rest of the world.

● We take great care to cater to a wide target audience - male, female,

young and old. There is something for the entire family.

● Our popular periodic theme based special issues are unmatched by any

other title in the market. And you will receive them free of charge!

● We are committed to a number of unique community events which

receive wide publicity in our titles. If you are not a subscriber chances

are you will miss out on such events.

GS Coupon-2012_A4 Temp 29/02/2012 13:56 Page 15

Page 18: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com18

બાથરૂમ, કકચન એન્ડ બેડરૂમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રીકલ એપ્લાયન્સીસ,ડબલ ગ્લેસ, ટફન ગ્લાસ મેન્યુફેકચવરંગ, વસરાવમક, ગ્રેનાઇટ એન્ડમારબલ પ્રોડકશન ઇત્યાવદ િેિે નોંધપાિ વસવિ મેળવી છે.

કચ્છી ગુજજર ક્ષદિયોનું જળદસંચાઇ, બંધ અને બંિરોનાબાંધકામમાં આગવું અનુિાન

સાતમી સદીમાં રાજથથાનથી રજપૂતો, િવિયો સૌરાષ્ટ્ર, કચ્છમાં આવીવથયા, જે ગુજમર િવિયો તરીકે ઓળખાય છે. કચ્છમાં એમની વસતી આશરે૫૧,૦૦૦ જેટલી છે. ગુજમર કવડયા, વમથિી કે સુથાર જ્ઞાવત એ કચ્છી ગુજમરિવિય કહેવાય છે. અંજાર, વસંગૂરા, ખંભારા, નાગલપર, ખડોઇ, માધાપર,હજાપર, કૂલકમા, ગાલપડાર, રેહા, જાંબૂડી, નાગોર, મેઘપર, કુંભાવરયાઆ ગામોમાં ગુજમર િવિયો વસે છે.

કચ્છી ગુજમર િવિયોએ ૧૮૫૦થી ૧૯૮૦ દરવમયાન ભારતભરમાંરેલવે, પૂલ, બંધ, નહેરો અને બંદરોના બાંધકામમાં નોંધપાિ ફાળોઆપ્યો છે. ૧૮૯૧માં મુંબઇનું વવકટોવરયા બંદર બાંધવામાં ચાવડાભાઇઓનું અનુદાન રહ્યું છે. ૧૮૮૩માં માડવી બંદરના બાંધકામ માટેવીશરામ કરસન ચાવડા, ૧૮૯૫માં કરાંચીના બંદર માટે કુંભાવરયાનાહરજી જીવન ચાવડા, ૧૯૪૮માં સંભલપુરના હીરાકુંડ બંધ માટે નાગોરનાજેરામ કરસન ચૌહાણ, ૧૯૭૪માં હોસંગાબાદની તવા નદી પરના તવાબંધ માટે માધાપરના માવજી રૂડા ચાવડા, ૧૯૬૪માં વહંગોલી નજીક પરોલાબંધના બાંધકામમાં દેવવળયાના નારણ ભગવાન મારૂ અને અમરસીપ્રાગજી મારૂએ કામગીરી અદા કરી છે.

કચ્છી ગુજજર ક્ષદિયોનું દવિેશ પ્રયાણકચ્છ અને સૌરાષ્ટ્રના આ ગુજમર િવિયોમાંના કેટલાક ૧૯૨૦ની

શરૂઆતમાં કરાંચી અને રંગૂન-બમામ ગયા હતા. ૧૯૪૦માં ગુજમર િવિયોએઆવિકા તરફ પ્રયાણ કયુું એમાં સૌથી પહેલા નાથાલાલ રૂડાભાઇ સોલંકીટાંગાવનકાના દારેસલામ જઇ થથાયી થયા હતા. એમના પછી બીજા ૧૦૦જેટલા પવરવાર ટાંગાવનકા ગયા હતા. ત્યાં મોહનભાઇ મનાણી, શામજીરામજી રાઠોડ, ધરમશી કલ્યાણજી જાવવયા, ધનજીભાઇ લક્ષ્મણભાઇ વરુ,ધનજીભાઇ સાપવરયા, મોહનભાઇ ગોવહલ, ભીમજીભાઇ ટપુભાઇ પરમાર,રામજી દેવજી ટાંક અને અન્ય સભ્યોએ ગુજમર િવિય સમાજની થથાપનાકરી. આ રીતે નૈરોબીમાં ગોરધનભાઇ હરજી પરમાર, કાનજી ચૌહાણ,બેચરભાઇ ગાંગાણી થથાયી થયા.

૧૯૬૦માં ગોરધનભાઇ મનાણી અને જેઠાલાલ મનાણી દારેસલામથી યુકેઆવ્યા અને લેથટરમાં થથાયી થયા. ત્યારબાદ ૧૯૬૨માં અહીં ગુજમર િવિયસમાજની થથાપના થઇ હતી. એ પછી ૧૯૭૫માં લંડનમાં કેટલાક પવરવારઆવ્યા અને છગનભાઇ વરુ, ડાહ્યાભાઇ વરુ, વૃજલાલ રાઠોડ, મનજીભાઇવરુ, ટપુલાલ ટાંક અને અવસરભાઇ પરમારના નેતૃત્વ હેઠળ આ સમાજનીથથાપના થઇ હતી. કેનેડા તથા અમેવરકામાં પણ ગુજમર િવિય સમાજનાસભ્યો વસે છે.

વીશા અને િસા ઓશવાળી જૈનકચ્છમાં વીશા અને દસા શ્રીમાળી જૈનો અને ઓશવાળી જૈનોની

વસતી ઘણી છે. આ કચ્છી જૈનોએ મુંબઇથી માંડી આવિકા - ખાસ કરીનેકેન્યા, નોથમ અમેવરકામાં વેપારી વિવતજો વવથતારી છે. વીશા અને દસા

કચ્છી લેઉવા પટેલો મોટા ભાગે મોમ્બાસા, નૈરોબી અને નકુરૂમાંથથાયી થયા છે. બીજા વવશ્વ યુિ પછી ઘણા કચ્છી લેઉવા પટેલો આવિકાઆવ્યા. એમાંના કેટલાક સોમાવલયા, યુગાન્ડા, ટાન્ગાવનકા, કોંગો અનેરવાન્ડામાં થથાયી થયા. આવિકાના વસવાટ દરવમયાન કચ્છી પટેલોએવબલ્ડીંગ કન્થટ્રકશનમાં ભારે જમાવટ કરી. ૧૯૩૫માં કંપાલાનું મુખ્યરેલવે થટેશન બંધાયું એ વખતે વેકવરયા પવરવાર કંપાલા થથાયી થયોહતો. આજે યુગાન્ડાના પાટનગર કંપાલા કે કેન્યાના પાટનગર નૈરોબીનીગગનચૂંબી ઇમારતોની ઝાકઝમાળ આપણા કચ્છીમાડુઓને આભારી છે.નૈરોબીની મોટા ભાગની ઇમારતો કચ્છી પટેલ લક્ષ્મણભાઇ(લક્ષ્મણ કન્થટ્રકશન)ને આભારી છે. આ લક્ષ્મણભાઇનું કન્થટ્રકશનનેટવકક હવે નૈરોબીથી માંડી માદરે વતન કચ્છ-ગુજરાત અને સેશલ્સસુધી વવથતયુું છે.

૧૯૬૦-૭૦ના દાયકા દરવમયાન કચ્છી પટેલોનું યુરોપ, અમેવરકા અનેયુકે થથળાંતર થયું. ૧૯૭૨માં યુગાન્ડામાંથી હકાલપટ્ટી પછી સૌથી વધુપ્રમાણમાં કચ્છી પટેલો યુકે આવી વથયા છે. કચ્છી લેઉવા પટેલોમાંથી સૌથીપહેલા અહીં વશિણ લેનારા હતા બળવદયા ગામના જાદવા નારણભાઇવેકવરયા. તેઓ ૧૯૪૯માં અહીં આવ્યા. ૧૯૫૨માં હરીશભાઇ ગોવવંદહાલાઇ, ખીમજી લાલજી ભારાપરીયા અને માધાપરના કાનજી ગંગજી હાલાઇઆવ્યા હતા. ૧૯૫૯માં નારણપુરના કરસન હરજી હાલાઇ, ૧૯૬૦માંબળવદયાના લક્ષ્મણ રામજી અને નારણ કરસન વેકવરયા, માધાપરનાશામજી વશવજી, જાદવ લાલજી વપંડોરીયા, અને હરજી જાદવ, માંડવીનાલાલજી વેલજી અને વશવજી અંબા અને ૧૯૬૩માં સામિાના કુંવરજી મુરજીવરસાણીએ યુકેમાં વશિણ મેળવ્યું.

કચ્છનું ડલાસ એટલે બળદિયાભુજથી ૧૯ કકલોમીટર દૂર ભુજ-મુન્દ્રા રોડ પર આવેલ બળવદયાની

સમૃવિ અને રોનક બેવમસાલ છે. વવમાન કે હેવલકોપ્ટર મારફતે આવવથતારનો બડડ વ્યૂ કરનારને બળવદયામાં ડલાસની ઝાંખી થાય તો નવાઇનવહ. બળવદયાની સમૃિ આવિકા અને વિટનમાં વસતાં કચ્છીઓનેઆભારી છે. અહીં થવીમીંગ પૂલ સાથેના અદ્યતન ઢબના બંગલોસ અનેવાડીઓ (ફામમહાઉસ) જોવા મળે છે. કચ્છીઓ ભલે િણ-ચાર પેઢીથી પરદેશવસતા હોય પણ એમના વદલોવદમાગમાં કચ્છી માટીની મહેંક સચવાઇ રહીછે. અહીં જન્મેલી અને ઉછરેલી એમની યુવા પેઢી કે જે આજે વડગ્રી મેળવીનેઉંચા હોદ્દે, વ્યવસાય કે વેપાર-ઉદ્યોગમાં પ્રવૃત્ત છે તેઓ દર વષષે માદરેવતનની માટી માથે ચઢાવવા કચ્છ પહોંચે છે. એટલું જ નવહ, પણ અહીંનીઅંગ્રેજી ભાષા કડકડાટ બોલતો યુવાન એની કચ્છી માતૃભાષા ભૂલ્યો નથી.કચ્છી પ્રજાનું આ એક ખમીર છે.

ભગવાન થવામીનારાયણે (સહજાનંદ થવામીએ) એમની મધ્યકાલીન વયેકચ્છ સવહત બળવદયા ગામની મુલાકાત લીધી હતી. અહીં ભગવાનથવાવમનારાયણનું મનોરમ્ય મંવદર છે અને બડેશ્વર મહાદેવનું પૌરાવણકમંવદર પણ છે. બળવદયાની ધરતીમાંથી થવયંભૂ પ્રગટેલા બડેશ્વર મહાદેવપરથી આ ગામનું નામ બળવદયા પડ્યું છે.

વવદેશવાસી કચ્છી ભાઇ-બહેનોની વતન પરથતી અત્યંત સરાહનીય છે.આખા ગુજરાતમાં કચ્છની બેન્કોમાં સૌથી વધુ વડપોઝીટ જમા થાય છે. અહીંવવદેશી કચ્છીઓ દ્વારા ભરપૂર નાણાં ઠલવાય છે.

યુકે (ખાસ કરીને લંડન) સ્થથત કચ્છી પટેલોએ વબલ્ડીંગ કન્થટ્રકશન,

વાયબ્રન્ટ કચ્છના રણોત્સવમાં તંબૂ નગરી

Kutch Special_Page12-18_Layout 1 2/29/2012 10:33 PM Page 18

Page 19: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 19

વાયબ્રન્ટ કચ્છકચ્છને ગુજરાત સરકારે આજે દેશ-દુસનયાના ટીવી પડદે ખ્યાતનામ

બનાવી દીધું છે. ગુજરાતના િાન્ડ એમ્બેસેડર બનેલા બોસલવૂડનાશહેનશાહ અસમતાભ બચ્ચન પ્રચાર માધ્યમો દ્વારા કચ્છની મહેંક એમનીઆગવી શૈલીમાં પ્રસરાવી રહ્યા છે અને અઢળક સવદેશીઓને આ પંિક તરફઆકષમી રહ્યા છે. ગત સડસેમ્બરમાં જ મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ'વાયિન્ટ કચ્છ' દ્વારા કચ્છ રણોત્સવનું આયોજન કરીને સહેલાણીઓનેકચ્છ ભણી આકષ્યાષ છે. કચ્છની ખમીરવંતી પ્રજા, એમની સંથકૃસત અનેએમની સરળ જીવનશલૈી સૌ કોઇને પ્રભાસવત કરી શકે છે. કચ્છી ભરત-ગૂંિણ, એમની હથતકલા, ટાઇ એન્ડ ડાયનું કૌશલ્ય આજના ફેશન જગતનેઆકષમી રહ્યું છે.

આજે જે રીતે કચ્છ પ્રગસત કરી રહ્યું છે એ જોઇ એટલું જરૂર કહીશકાય: જોમવંતુ કચ્છ - થવથિ અને સમૃદ્ધ કચ્છ, જય હો.

કચ્છી જૈનો ધંધાિથે વષોષ પૂવથે મુંબઇ થિાયી િયા છે. મુંબઇના મોટા રેડીમેડગામથેન્ટ થટોસષ કચ્છી જૈનો હથતક છે. આ ઉપરાંત અનાજ-કસરયાણા,રીઅલ એથટેટ અને કન્થટ્રકશન સબઝનેસમાં પણ જૈનોની જબ્બરજમાવટ છે. રાજથિાનના જોધપુર સજલ્લાના ઓસશયાિી કચ્છ-હાલારમાંઆવી થિાયી િયેલા આ ઓશવાળ જૈનોએ યુકેમાં પણ આસિષક,શૈક્ષસણક અને ધાસમષક ક્ષેત્રે ખૂબ પ્રસંશનીય પ્રગસત કરી છે.(આ ઓશવાળ જૈનોનો ઇસતહાસ અગાઉ 'ગુજરાત સમાચાર'માં પ્રસસદ્ધિઇ ચૂકયો છે.)

કચ્છીઓ જ્યાં ગયા ત્યાં ધમષ, સંથકાર અને સંથકૃસત સાિે લઇને ગયા.અહીંની પ્રજામાં ભારતીય આચારસવચાર જળવાયા છે. અહીં સવષધમષસમભાવની સદભાવના પ્રવતથે છે. અહીં કચ્છીઓના કુળદેવી આશાપુરાનોમઢ, જાડેજાના કુળદેવી રવેચીનો મઢ, કડવા પટેલોનાં કુળદેવી ઉસમયામાનુંદેસલપુરનું મંસદર છે તો લેઉવા પટેલ, કચ્છી ખેડૂત વગષ અને કામદાર વગષમાંથવામીનારાયણ સંપ્રદાયનો પ્રભાવ જોવા મળે છે.

મોગલકાળ દરસમયાન કચ્છમાં મુસ્થલમોની સંખ્યામાં નોંધપાત્ર વધારોિયો. અહીં સહન્દુ-મુસ્થલમ વચ્ચે ભાઇચારો પ્રવતથે છે. કચ્છના રણમાં હાજીપીરનો મસહમા ખૂબ છે. હાજી પીરની મુસ્થલમો સાિે સહન્દુઓ પણ માનતામાને છે તો ફતેહ મોહમ્મદ જેવા મુસ્થલમ સબરાદરો આશાપુરાના મઢમાં જઇશ્રદ્ધાપૂવષક માિું નમાવે છે. જૈનધમમીઓ માટે મુન્દ્રા અને અબડાસામાં જૈનદેરાસરો પણ છે, જેમાં અબડાસાનું ભદ્રેશ્વર દેરાસર પૌરાસણક છે. એ જ રીતેમુન્દ્રાનું વધષમાન થવામીનું વણીતીિષ ખૂબ સવખ્યાત છે.

રણ પ્રદેશિી ઘેરાયેલા કચ્છને માિે અગાઉ દસ વષષમાંિી સાત વષષસૂકાભઠ્ઠ - દુષ્કાળગ્રથત જતા હતા. હવે ગુજરાત સરકારની સસિયતાનેકારણે કચ્છને નમષદાના નીરનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત રૂ. ૬૦૦કરોડના ખચથે પીવાના પાણીની યોજના સાકાર બની છે. અહીં હવેગામડાઓમાં ૨૪ કલાક વીજ પુરવઠો મળતો િયો છે અને સરકારેતાજેતરમાં કચ્છને ‘સટમ્બર ઝોન’ જાહેર કયોષ હોવાિી લાકડાંના ઉદ્યોગનેવધુ વેગ મળશે તેવી આશા છે.

૨૦૦૧ના સવનાશક ભૂકંપ પછી ગુજરાત સરકારે ટેમ્પરરી સરડક્શનઓફ ટેક્સની જાહેરાત કરતાં કચ્છમાં તેજ ગસતએ ઔદ્યોસગક િાંસત િઇ.અહીં ૨૦૦૧માં રૂ. ૩૫,૦૦૦ કરોડનું રોકાણ િયું એ પછી ૨૦૧૦માં બીજા રૂ.૭૫,૦૦૦ કરોડનું મૂડીરોકાણ િયું છે. કચ્છને કુદરતી બંદરોની સવલતમળી છે એટલે દસરયાઇ માગથે માલનું ઇમ્પોટટ-એક્સપોટટ બહુ સરળતાિી િઇશકે છે. કંડલા બંદરે ગુજરાત મેરીટાઇમ બોડટ અને મુન્દ્રાના અદાણીબંદરેિી મોકલાતા કાગોષએ તમામ સવિમ તોડી નાખ્યા છે. મુન્દ્રા બંદરે ૧૨જેટ્ટી સતત કાયષરત છે.

�+�$*��&�'!�����$ �&%')�'%������"���*$�'���*)����%$�� ����������������-� ����

�*()%#�'���""� ������� �������� ����� �#� "� $�%��%)�"�+�$*�&"�.���%#�/ ,,,��%)�"�+�$*�&"�.���%#

�������� �����

4 �0�,3�,))'�"�-�.�&�*")(������1#."�-�.�&&#.���)((��.#)(

4 �)/(��."���&)�%�,))'�-�,0#��4 ��")/,�").����)&��1�.�,4 �(�")/-��&�/(�,3� ��#&#.#�-

�0�#&��&�4 �)/."��(�#�(����"#(�-�� ))�4 ���� �(+/�.�"�&&���)( �,�(��

"�&&�1#."�'/&.#'��#��*,)$��.),������*��#.3

4 �&&�'�$),��,��#.���,������*.��4 ��2#�)(�,�(.4 ��2�-��-�*�,�!)0.��,/&�-

4 �(.�,(�.��1# #�� ��#&#.#�-4 ��,!��*�,%#(!�-*���4 �&��-����*)-#.�3)/,�0�&/��&�

�.�."�� ,)(.���-%��,���*.#)(�4 �).�&�1#&&�().����,�-*)(-#�&�

),��(3�&)--4 ��.���,��-/�$��.�.)�!)0.�

�**,)0�&�����(�����"�(!��1#.")/.�*,#),�().#��

4 �#�%/*����,)*� ��#&#.#�-� ,��#(��/(�,�

4 ���"�0��������,))'-�#(�."�").�&

�����������������������

સિટનસ્થિત ગુજરાતી ઉદ્યોગ સાહસસકોનીયાદીમાં શામજીભાઈ પટેલ મોખરાનું થિાનધરાવે છે. જયશામ ગ્રૂપ ઓફ કંપનીઝના

ચેરમેન શામજીભાઈ પટેલ હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટાઈલ પોટટફોલીઓસસહત ૨૫િી વધુ વષષનો બહોળો અનુભવ ધરાવતા ઉદ્યોગ સાહસસક છે.૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં યુનાઈટેડ કકંગ્ડમમાં આવ્યા પછી તેમણેએક દુકાનદારમાંિી ટોચના સબઝનેસમેન તરીકેની કારકીસદષનું સનમાષણકયુું છે. કોમ્યુસનટી પ્રત્યે તેમના સમપષણ, પ્રેરણા અને પ્રદાનની માત્ર યુકેજ નહીં, દસરયાપારના દેશોમાં પણ વ્યાપક કદર કરવામાં આવે છે.

શામજી પટેલઃસાહસસકતા અનેપ્રેરણાનું પ્રતીક

Kutch Special_Page12-18_Layout 1 2/29/2012 10:35 PM Page 19

Page 20: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com20

સરદાર સરોવર યોજનાનું મમશનઃ લાખો લોકોના ર્વન અને પબ્ચચમભારતમાં પયાણવરણને અનુકૂળ આવે એવા ટકાઉ જવકાસ માટે જનરથણક વહીજતાં નમણદાના જળને નાથી ર્વન, પાણી અને ઊર્ણ પૂરી પાડી કાયમીજવકાસની કેડી કંડારવી.

લાક્ષમિક્તાઓ:$ મુખ્ય કોંમિટ ગ્રેમવટી ડેમઃ ૧૨૧૦ મીટર લાંબો, ૧૬૩ મીટર ઊંચો$ મરવર બેડ પાવરહાઉસઃ ૧૨૦૦ મેગાવોટ$ કેનાલ હેડ પાવરહાઉસઃ ૨૫૦ મેગાવોટ$ નમમદા મુખ્ય નહેરઃ ૪૫૮ કક.મી. લાંબી,

૪૦,૦૦૦ ક્યુસેક ક્ષમતા $ મુખ્ય નહેર: લંબાઈ ૪૫૮ કક.મી.$ કચ્છ શાખા: ૩૬૦ કક.મી. લાંબી,

૭૭૦૦ ક્યુસેક ક્ષમતા$ કુલ કેનાલ નેટવકક: ૭૫,૦૦૦ કક.મી.$ કમાન્ડ મવસ્તાર: ૪૫.૫૦ લાખ એકર$ અંદાજીત કકંમત (૨૦૦૮-૦૯): `૩૯,૨૪૦ કરોડ

ગુજરાતના કૃમિ ક્ષેત્રને નમમદાના જળથી થયેલા લાભ$ ગુજરાત રાજ્યના કૃજષ ક્ષેત્રનોજવકાસ દર છેલ્લા એક દસકામાંતેના અગાઉના દસકા કરતાંલગભગ બમણો.$ ૨૦૦૧-૦૨થી ૨૦૦૮-૦૯દરજમયાન રાજ્યના કૃજષ ક્ષેત્રેજવકાસ દર દેશના તમામરાજ્યોમાંથી સૌથી વધારે ૧૧.૧૦ટકા નોંધાવ્યો છે.

$ સતત બે વષણ (૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦)માં ઓછા વરસાદની જવષમપજરબ્થથજતમાં પણ રાજ્યના કૃજષ ક્ષેત્રની જવકાસગાથા અકબંધ.

$ કૃજષ મહોત્સવ અંતગણત સંમેલનો તેમ જ કૃજષ રથ દ્વારા ગામેગામનાખેડૂતોને કૃજષ જવકાસમાં સહભાગી બનાવી, સોઈલ હેલ્થ કાડડ પ્રોગ્રામદ્વારા વૈજ્ઞાજનક ઢબે માજહતી પૂરી પાડી કૃજષ ક્ષેત્રના જવકાસ માટેનોનવતર અજભગમ અપનાવ્યો.

$ જપયત તથા જળસંચયમાં વધારો થતાં વાવેતર જવથતારમાં છેલ્લા એકદાયકામાં આશરે ૩૨.૧૧ લાખ એકરનો વધારો.

$ રાજ્યનું કૃજષ ઉત્પાદન છેલ્લા એક દાયકામાં રૂ. ૧૪,૦૦૦ કરોડથી વધીનેલગભગ રૂ. ૬૦,૦૦૦ કરોડ થયું છે.

સરદાર સરોવર યોજનાના મસમામિહનો$ ૧૨૧૦ મીટર લાંબો અને પાયાથી ૧૬૩ મીટરની ઊંચાઈ ધરાવતો સરદાર

યોજના બંધ જવશ્વનો બીર્ નંબરનો સૌથી મોટો િોંજિટ ગ્રેજવટી ડેમ છે.

$ હાલમાં ૧૨૧.૯૨ મીટર ઊંચાઈસાથે બંધનું ૯૭ ટકા િોંજિટકામ પૂણણ થયેલ છે. બંધનીહાલની સંગ્રહ ક્ષમતા ૧૫૫કરોડ ઘનમીટર.

$ સરદાર સરોવર યોજના થકીરાજ્યના ૧૪ જજલ્લાઓના૩,૧૧૭ ગામોની કુલ ૪૫.૫૦લાખ એકર જમીનનેજસંચાઈનો લાભ મળશે.હાલમાં માઈનોર સુધીનાનેટવકકને ગણતરીમાં લઈએતો ૧૩ લાખ એકર જમીનને જસંચાઈના લાભ અંતગણત આવરી લેવાઈ છે.

$ વાજષણક ૯ જમજલયન એકર ફૂટ પાણીની ઉપલબ્ધધ.$ ૧૪૫૦ મેગાવોટની થથાજપત ક્ષમતા ધરાવતાં જરવર બેડ પાવરહાઉસ અને

કેનાલ હેડ પાવરહાઉસ કાયણરત.$ ઓગથટ, ૨૦૧૧ સુધીમાં બે હાઈડ્રો પાવર થટેશન દ્વારા રૂ. ૮૨.૬૧

અબજનું મૂલ્ય ધરાવતી ૨૦,૬૫૨ જમજલયન યુજનટ ગ્રીન એનર્ણનુંઉત્પાદન.

$ ૪૫૮ કક.મી. લાંબી અને ૪૦,૦૦૦ ઘન ફૂટ પ્રજત સેકન્ડની વહનક્ષમતાધરાવતી નમણદા મુખ્ય કેનાલનું કામ પૂણણ.

$ માચણ, ૨૦૦૮થી રાજથથાન સુધી નમણદાના નીર વહી રહ્યા છે.$ નદીઓના આંતજરક જોડાણ તથા સરદાર સરોવર યોજનાના કેનાલ

નેટવકકનો ઉપયોગ કરીને નમણદાના જળથી હેરણ, ઓરસંગ, કરાડ,ધાધર, મહી, સૈદક, મોહર, શેઢી, વાત્રક, મેશ્વો, સાબરમતી અનેસરથવતી નદીને પુનર્ણવીત કરવામાં આવી છે. હાલમાં ૬૫૯૨ ગામો તથા૧૧૪ શહેરોને પીવાના પાણીનો લાભ યોજના પૂણણ થતાં રાજ્યના ૯૬૬૩ગામડાંઓ તથા ૧૩૧ નગરોને નમણદાનું પાણી પીવા માટે ઉપલધધ બનશે.

યોજનાના મુખ્ય લાભો$ રાજ્યના ૪૫.૫૦ લાખ એકર

જવથતારને જસંચાઈનો લાભ$ કૃજષ પેદાશમાં પ્રજત વષણ ૮૭

લાખ ટનની વૃજિ$ વીજ ઉત્પાદન પ્રજત વષણ ૧૦૦

કરોડ યુજનટ$ ૯૬૩૩ ગામડાં અને ૧૩૧

શહેરોને પીવાનું પાણી$ ૩૦,૦૦૦ હેક્ટર જમીનને

પૂરથી સંરક્ષણ$ ગ્રામીણ ક્ષેત્રે ૧૦ લાખ

રોજગારીની તકો

નમમદાની નહેરો, સમૃદ્ધિની લહેરો

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:38 PM Page 20

Page 21: Kutch Special Issue

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:40 PM Page 21

Page 22: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com22

અતમતાભ બચ્ચને જે રીતે લોકોને તથયેટર સુધી ખેંચી જવાનું કામ કયુુંછે, તેવું જ કામ તેમણે કચ્છ માટે કયુું છે. ગુજરાત સરકારે અત્યાર

સુધી અવગણના પામેલી કચ્છની રેતાળ ભૂતમને પ્રવાસન મથક તરીકેપ્રચતલત બનાવવા માટે બોતલવૂડના ‘શહેનશાહ’ની તનમણૂક કરી. તે પછીલાખો લોકો મુલાકાતે આવે છે. અતમતાભે ઘણી વાર તેમના દલોગ ઉપર આતવતતારના લોકો અને તથળોની પ્રશંસા કરી છે.

કચ્છનો શાબ્દિક અથથ: કચ્છનો શાબ્દદક અથવ ‘એક પછી એક ભીનીઅને સૂકી થતી વતતુ’ એવો થાય છે. સંતકૃતમાં તેનો અથવ કાચબો એવોથાય છે. મહાન તસકંદરના સૈન્યમાં પણ ‘કચ્છ અભીર’ નામનો કમવચારીહતો. જેના નામનો અથવ સંતકૃતમાં કાચબા આકારનો થાય છે.

િહાકાલની ભૂતિ: એવું માનવામાં આવે છે કે કૃષ્ણ યદુ પતરવારના હતાઅને તેમનો પુત્ર સાંબ કચ્છના પ્રથમ પતરવાર જાડેજા કુટુંબનો પ્રથમ પુરુષહતો. મહાભારતના સમયમાં કચ્છ અબ્તતત્વ ધરાવતું હતું. આમ છતાંકેટલાક અહેવાલો દશાવવે છે કે એ પૂવજે પણ કચ્છનું અબ્તતત્વ હતું.

સંવધથનની ભૂતિ: કચ્છમાં તભન્ન પ્રકારના વન્યજીવો જોવા મળે છે, જેમાંજંગલી ગધેડાઓનું અભયારણ્ય, કચ્છના રણના વન્યજીવો, નારાયણસરોવર, કચ્છના બતટાડડ (બગલા જેવું ઝડપથી દોડતું પક્ષી) અને બન્નીનોઘાસીયા પ્રદેશ તથા છારી-ઢંઢ વેટલેન્ડ જાણીતું છે. અહીંનું ફ્લેતમંગો તસટીકાળા ડુંગરથી ૧૦ ફક.મી. દૂર છે. અહીં લાખો ફ્લેતમંગો દર વષજે આવીનેમાટીના દરોમાં ઈંડા મૂકે છે.

રેિીની ગાથા: કચ્છના ખારા પાણીના સરોવરોમાં એક અનોખું સૌંદયવ છે.અહીં કચ્છના રણમાં ચમકતા મૃગજળ તથા તવતવધ પ્રકારના વન્યજીવોજોવા મળે છે. આ અનોખું કચ્છનું રણ મીઠાના તફતટકોને કારણે સફેદબરફ જેવું દેખાય છે. આ અનોખું સૌંદયવ તમારા હૃદયને મોતહત કયાવ વગરરહેશે નહીં.

ધોળાવીરા: કચ્છ ભારતમાં અત્યતં ખ્યાતનામ સીંધખુીણ સતંકતૃતના તથાપત્યધોળાવીરાના સૌથી વધ ુનમનૂાઓ ધરાવ ેછ.ે કચ્છના પવૂવ ભાગમાં ખદીર ટાપુપર આવલેુ ંધોળાવીરા પ્રાચીન યગુના પાટનગર તરીક ેઓળખાય છ.ે

રીતિ તરવાજ: કચ્છતરીકે ઓળખાતી અજોડપરંપરાઓમાં ઘણીસંતકૃતતઓના પ્રવાહોઆવીને મળે છે. દૂધનેપતવત્ર માનવામાં આવે છેઅને એકબીજાને દૂધઆપીને તવવાદોનુંસમાધાન કરાય છે.કચ્છીઓમાં સગાઈ વખતેકન્યાનો પતરવારવરરાજાના સગાંઓનેસંબંધ તવીકાયાવના પ્રતીક તરીકે દૂધ પીરસે છે. લોકો કોઈના મૃત્યુ પ્રસંગેલોકાચારે જાય ત્યારે દૂધ વગરની ચા આપવામાં આવે છે.

ભવ્ય ખજાનાઓ: કચ્છ પરંપરાગત રીતે હેતરટેજ ગણી શકાય તેવાઅનેક બાંધકામ ધરાવે છે. આઈના મહલનો ‘હોલ ઓફ તમરસવ’એ ઈન્ડો-યુરોતપયન તટાઈલનો ૧૮મી સદીમાં બંધાયેલો સુંદર આભલા કારીગરી અનેકાચ કામનો નમૂનો છે. ભૂજમાં આ મહાન કલાકૃતતની નજીકમાં પ્રાગ મહેલઆવેલો છે. જે ઈટાતલયન ગોથીક તથાપત્ય ધરાવે છે. જેનું તડઝાઈનીંગ૧૮૬૦ની આસપાસ કનવલ હેનરી તવલ્કીન્સે કયુું હતું. માંડવીમાં તવજયતવલાસ પેલેસનું લાલ પત્થરનું બાંધકામ ઘણી તહન્દી ફફલ્મો તથા પ્રવાસીઓમાટે આકષવણનું કેન્દ્ર બન્યું છે.

સરોવરોની ભતૂિ: કચ્છની સુદંર ભતૂમમાં અનકે પતવત્ર સરોવરો આવલેા છ.ેસાચા અથવમાં ભગવાનનુ ં સજવન ગણાતા નારાયણ સરોવરનો તહંદ ુ ધમવનાપાંચ પતવત્રસરોવરોમાં સમાવશેથાય છે. અહીંઅભ્યારણ્યમાં અનેઆ સ પા સ માંતચંકારાઓની ૮૦ટકા વતતી છે.ભૂજમાં હેતરટેજગણાતું હમીરસરતળાવ એક સુંદરદૃશ્ય સજજે છ.ે ઉનાળા

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:41 PM Page 22

Page 23: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 23

���%�&&��#%��#%%�&$#"��"���,���1�)"-$0�,���*����������������������/)!,���*�!���$/&����/. $���/&�,�.���)!%�

�"'�������������������������*����� � �� ����%'��� *,!$*-+%.�'�#(�%'� *(

�����������������

������������������ ������#(%�!�%��"�+

�'�'��#���%'� �������%����$�%�'�#"�����'%���#!$ �*�

�#�"'���$ ���!�"'��"����"�!� +� ")�&�)���(%��%+��"�'�� +&�&

��"���!�"'�#���#����%������������"'&�������� "�(%��&��&������"#&'�������+����� �'+

������"'����%�(!���"�'�%#��&&�#"� ���"���!�"'�����!�"�&'%�'�#"

દરમિયાન અહીં અનકે લોકો તળાવિાં ડબૂકી િારવા િાટ ેઆકષાાય છ.ે

ભવિષ્યનું પ્રિેશદ્વાર: ગુજરાતના બે અમત વ્યસ્ત ગૌરવરૂપ બંદરો કંડલાઅને િુંદ્રા કચ્છિાં આવેલા છે. આ બે બંદરોએ કચ્છને વેપાર અનેલોજીસ્ટીક્સના િથક તરીકે દેશિાં જાણીતું બનાવ્યું છે. હાલિાં કચ્છએમશયન, આમિકન અને અિેમરકાના બજારો િાટે આદશા પ્રવેશદ્વારગણાય છે, કારણ કે આ બંદરો પશ્ચિિ અને ઉત્તર ભારત િાટે સૌથી ટૂંકોિાગા પૂરો પાડે છે.

ભૂગભભમાં પડેલો ખજાનો: કચ્છની ભૂમિને અનેક કુદરતી સ્ત્રોતોનુંવરદાન િળેલું છે. કચ્છ નોન િેટામલક ખમનજો િાટે જાણીતું છે. અહીં દેશનીસૌથી િોટી િૂના, મિનાઈ િાટી, મલગ્નાઈટ, બોક્સાઈટ અને મસમલકાસેનનીઅનાિતો આવેલી છે. આ પ્રદેશ મવદેશી રોકાણકારો િાટે અમત િૂલ્યવાનગણાય છે. અહીં ઘણી મવદેશી કંપનીઓએ મલગ્નાઈટ, િૂનાના પથ્થરો અનેબોક્સાઈટના આધારે િૂડીરોકાણની જાહેરાત કરી છે.

મંવિરોની નગરી: ભારતની પશ્ચિિ સરહદે આવેલું કોટેશ્વરનું િંમદરિાણસોએ બનાવેલી આઉટસ્પોટ જેવું છે. લોકગીતિાં એવું કહેવાય છે કેમલંગોની આસપાસ િંમદરનું બાંધકાિ કરાયું છે. અહીં ઓમિંતા આવી િડેલાઉદ્ધત રાવણને ભગવાન શંકરે ભેટ આપી હતી. અહીં સફેદ આરસનાબનેલા ભદ્રેશ્વર િંમદરિાં ઈશુ પહેલાની પાંિિી સદીની પાશ્વાનાથનીપૌરામણક િૂમતા છે. સોલંકી યુગના ભગવાન મશવ િંમદરના અવશેષો અહીંભૂજ નજીક કેરાિાં જોવા િળે છે.

માટીની મહેંકતા: રંગ કરેલા િાટીના ટેરાકોટા નિૂનાઓ કચ્છીકલાકારોનો અજાયબ કસબ વ્યિ કરે છે. આ નિૂનાઓ તૈયાર કરવાિાંઅજાયબ હસ્તકલાની જરૂર પડે છે. અલગ અલગ ત્રણ કલરના િાટીનાંરિકડાં, ઘડા અને દીવા ઘરવપરાશિાં તથા સુશોભન િાટે ઉપયોગિાંલેવાય છે. સિય જતાં હવે આ બધી િીજો શહેરી ઘરોના સંગ્રહિાં સ્થાનપાિી છે.

મોહક આભલાંઓ: િાટી, આભલાં અનેમવમવધ િીજોના ઉપયોગ દ્વારા કચ્છનીિમહલાઓ િાસ્ટરપીસ જેવા નિૂનાઓ તૈયારકરે છે. રબારી, િૂંટવા અને િારવાડા,હમરજન જેવી કચ્છની મવમવધ જામતઓએિાટી અને આભલાંઓનો ઉપયોગ કરીને આકળાને જીવંત રાખી છે. આ બધી કળામદવાલો ઉપર, પટારાઓ ઉપર અને કચ્છનીરજાઈઓ વગેરે ઉપર કરાતી હોવાનું જોવા

િળે છે. કચ્છની આ કળાને કારણે ઘણાં શહેરી ઘરોિાં આકષાક ગાિઠીસુશોભન જોવા િળે છે.

જાિુઈ તંતુ: ખૂબ ઓછા ઓજારો અને ભરપૂર કલ્પનાશમિ વડે કચ્છીકલાકારો જાદુઈ ગૂંથણી કરવા િાટે જાણીતા છે, પછી ભલે ને તે ભૂજોડી,

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:43 PM Page 23

Page 24: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com24

�������� ���������������� � �������������� ������� ����������������������

�������������������� ������� �����

����������������������

�������� �� �����"��� ��

�������!��������

������������������ ��������������������������������

��������� ������������������� ����������������� ���

���������"������$�����

�� ���������������������#

��!����

િશરૂ, બાંધણી અને રબારી ભરત હોય અથવા મભન્ન પ્રકારના રંિો દ્વારાકાપડને રંિવાનું હોય, કચ્છ તેની આ કળા િાટે દુમનયાિાં જાણીતું છે.

મીઠાના પથ્થરોની ભૂમમ: કચ્છ સાચા અથસિાં પશ્ચચિિાં અરબી સિુદ્રઅને દમિણિાં કચ્છની ખાડી તથા ઉિરિાં કચ્છના રણ વચ્ચે આવેલો ટાપુછે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે અિાઉ કચ્છ સાિર તટે વસતું હતું, પણભૂિભસિાં થયેલા ફેરફારોને કારણે િીઠા અને િીઠાના પથ્થરોની બનેલીભૂમિિાં તેનું રૂપાંતર થયું.

હમરયાળો પ્રદેશ: જો કચ્છનું મચત્ર બનાવવું હોય તો અવચયપણે લીલા અનેસફેદ રંિનો ઉપયોિ કરવો પડે. અહીં િોટા વન્ય મવસ્તારિાં ખજૂર, ચીકુ,જાિફળ, કેરી અને દાડિ જોવા િળે છે. કચ્છિાં સૌથી ઊંચા િણાતા કાળાડુંિર ઉપરથી રણ અને આકાશ એકાકાર થતા જણાય છે. નખત્રાણાતાલુકાિાં આવેલા છારી ઢંઢનું છીછરું સરોવર પિી મનરીિકો િાટે સ્વિસિણાય છે. અહીં પિીઓની ૩૭૦થી વધુ જામતઓ જોવા િળે છે.

વૃમિના ઝોન: ૧૨ સ્પેચયલ ઈકોનોમિક ઝોન, ૧૩ ઔદ્યોમિક વસાહતોઅને ૩ ઈન્ડસ્ટ્રીયલ પાર્સસને કારણે કચ્છ આ િોડેલ હેઠળ આમથસકપ્રવૃમિઓથી ધિધિતું બન્યું છે. અહીં િોટી સંખ્યાિાં સ્પેચયલ ઈનોકોમિકઝોન્સ, ઔદ્યોમિક વસાહતો અને પાવર, પોટટ આધામરત ટેર્સટાઈલ અનેએન્જીમનયમરંિ જેવા મવમવધ િેત્રોના પાકકસને કારણે કચ્છ મજલ્લો આમથસકપ્રવૃમિનું કેન્દ્ર બન્યો છે.

ધાતુઓનો ખજાનો: કચ્છના ધાતુકાિિાં નવીનતા અને કુશળ કસ જોવાિળે છે. સ્થામનક લોકોિાં ‘ઘંટડી’ તરીકે જાણીતી મવમવધ અવાજો કરતીઅલિ અલિ પ્રાણીઓની ડોકિાં બંધાતી ઘંટડીઓ બનાવવાની કળાઅહીંયાં વષોસથી પ્રચમલત છે. કચ્છી લોકો શુદ્ધ ધાતુની ચીજો પહેરવાિાં િાનેછે. કોતરકાિ ધરાવતા કચ્છના ચાંદીના આભૂષણો અનેક લોકોને િોમહતકરતા રહે છે.

ગુફાઓ: કચ્છના લખપત તાલુકાિાં આવેલી સીયોટ િુફાઓ ઈ.સ. પૂવવેપ્રથિ સદીની છે. તે પૂવસિાં ફેરવી શકાય તેવું િુખદ્વાર ધરાવે છે. સીયોટનીઓળખ સાતિી સદીના િઠ તરીકે થાય છે. અહીં ચીનના પ્રવાસીઓ સીંધુનદીના િુખપ્રદેશ સુધી આવતા હોવાના અહેવાલો છે.

મીઠાનું ઉત્પાદન: છેલ્લા ૬૦૦ વષસથી કચ્છનું નાનું રણ િીઠાનાપરંપરાિત ઉત્પાદન િાટે જાણીતું છ.ે અહીં વામષસક ૪૦ લાખ ટન િીઠાનું

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:46 PM Page 24

Page 25: Kutch Special Issue

ઉત્પાદન થાય છે. કચ્છરાજ્યના મીઠાના કુલઉત્પાદનમાં ૬૦ ટકાથી વધુનહસ્સો ધરાવે છે. કચ્છનામીઠાની તાઈવાન, બાંગ્લાદેશઅને કોનરયા જેવા દેશોમાંનનકાસ થાય છે. અહીં મીઠાનુંઉત્પાદન કરતા સમૂદાયને‘અગનરયા’ તરીકેઓળખવામાં આવે છે.

જોડાણોની રચના: બ ેમોટાબદંરો, બ્રોડગજે રલેવ ેનટેવકક,નસક્સ લને રોડ વગરેને ેકારણે

કચ્છ બાકીના નવશ્વ સાથ ેજોડાયલેુ ંરહ ેછ.ે વાસ્તવમાં મુદં્રા બદંર આનદપરુઅન ેમુદં્રા વચ્ચ ેકલુ ૫૭ કકલોમીટરની સૌથી લાંબી પ્રાઈવટે રલેવ ેલાઈન ધરાવેછ.ે આ નવસ્તારમાં ઘણાં સોલર, ગસે અન ે નલગ્નાઈટ, પવન અન ે થમમલવીજમથકોન ેકારણ ેઅનવરત વીજળી મળી રહ ેછ.ે

નદીનો પ્રિાહ: લોકોની ઈચ્છા મુજબ સરકારે કચ્છને આપ્યું છે. ટૂંક

સમયમાં નમમદાના પાણી કચ્છના લોકોના ઘર સુધી પહોંચશે. ગુજરાતસરકારે કચ્છ અને ઉત્તર ગુજરાતની ત્રણ નમમદા-શાખા નહેરોનાબાંધકામનો પ્રારંભ કયોમ છે. ૯૮૬.૮૮ કકલોમીટરની આ નહેરોનું નનમામણ રૂ.૭૧૨ કરોડના ખચચે થશે.

કાટમાળમાંથી ઉદય: ભૂજ શહેરને ભૂકંપ દ્વારા સપાટ ભૂનમમાં ફેરવીદનેાર ઘાતક ભૂકંપને કારણે આ શહેર આજે પશ્ચચમ ભારતમાં વૃનિનુંએશ્જજન બજયું છે. કરરાહતો અને ગુજરાત સરકારની નસંગલ નવજડોનિયરજસને મોઝર બેયર, એસ્સાર, અદાણી, સુઝલોન, સાંઘી, ટાટાપાવર, વેલસ્પન, વીનડયોકોન, જેપી ગ્રૂપ અને ઈલેક્ટ્રોથમમ જેવી અનેકકંપનીઓ અહીં મૂડીરોકાણ કરવા આકષામઈ છે.

વિકાસકૂચ: કચ્છની નવકાસગાથા બેનમૂન છે. ખેતીથી માંડીને વીજળી,તેલ અને ગેસથી માંડીને શીપ નબલ્ડીંગ, રસાયણોથી માંડીને કાપડ, આનવસ્તાર ઉદ્યોગના ઘણા ક્ષેત્રો માટેનું કેજદ્રનબંદુ બજયો છે. અહીં ખનીજઆધાનરત, બંદર આધાનરત, એશ્જજનનયનરંગ અને ઓટો, સ્ટીલ પાઈપ,નસમેજટ, મીઠા, કાપડ, પ્રવાસન અને ઈજફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વાઈબ્રજટગુજરાતના ધબકતા અથમતંત્રના વાહક બજયા છે. છેલ્લા ૧૦ વષમમાં કચ્છે રૂ.બે લાખ કરોડના મૂડીરોકાણો આકર્યામ છે.

(સૌજન્યઃ ‘પાંચમી દિશા’)

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 25

����������������������������������������� ������������������������������������������������ &#�$%#)�������#!$ �'��#('�##%���'�%�"��&�%)�����"� (��"���.&����--������#���%'��&���#%#���"����!�������'&��"�����'��'�"�&�

�1.�!,*-)#0#�$1+!0',+�-�!(�%#/�'+!)1"# � �! ��#� ������������ �"�� ��������� �� ���������#�� ��������� ���

���������� �������"��������!������������������%���! ���%�� ����#�������������� ��� �������������� ���� �������������������� � �������

�'%&#/0��1�)'04��,,"��+"��*-#!!� )#��#.2'!# �!�� ����� ��� � ��� �� ���� �� ��������������� ���� ���� %���� ��� �"�� �� ���������������!�������������������� ��� ����"���� ��� ������ ��� �!�� ����� �� � � ��� ����� ���� �� �$����� ����� �$��� � �������� ���� �� �������� �!�� �!� ������ � �"��%��"�� � ��%��������!������

�#�!�0#.�$,.��))�/-#!'�)�,!!�/',+/ �#""'+%/���+%�%#*#+0/���#!#-0',+/���#&+"'�+'%&0/���'.0&"�4-�.0'#/���++'2#./�.'#/���,.-,.�0#��+"��#)'%',1/��1+!0',+/�

��

�����

����

����

���

������+'-1.'��#)� ���������������������������"�'������#�"�+� "����&'�'����#&& ,"�%�&��"'����%%#*������+���������

��+��'�'��.�'���+���$�/ +���-��0 �'��.�3������(�"�'������"�"���,��"�������)� ��������*��#���(���,���*� �������%�%*�"����&�������"�$�

�!���%�+������"� $������ ���� ��� ����"�������%���%����- ����%�+������� ����+��'�2��)����(�'��5�.���'�1����.�.%���(���'�����+��'��#�,"!���4 ��

��'��$�'��)/��'��.���-��0 ��*&/��'�(��(���'&/���'��$�'��'�$�/ .��*&/��'��'�'/��'��)/��'����+�5���(�+��)����+�

��� ����&��'��# ����$����$�$��$������")��&�(���$���$�'��� ���� �� ��&��!������!���%���$���� �!����)����%����$�'��)�(��� ��&���� �� ���$��!��� �� ����� �� ��$�����&�� ����$��� ��

Pani Puri Limited

Pure Vegetarian Food

�,10&3�0#.'+%5��������6

-1.#�2#%#0�.'�+�$,," ������������������+* � �0, � �� ��+!"'&� *�,�"$� '-,$�,� ��+��� '&� ��� �$ *�.���'������"��+,�*���&��*�&'/&����'*�������+�'*� ",+� �0(�*,"+�� �&�� )-�$",1� /"$$� ���+�� ,*��"& � �*'%��,!��(*"$�������!��+!'(�/"$$����'(�&����1+���/��#�-&,"$� ,!�&� �'*1'-� �$$� ,'� ,�#�� ��.�&,� �� '�� ,!�� �%�2"& � �$'+"& �'/&�+�$�����*��+������++'*"�+���!�*/�&"+���-*,"+���/�$$�*1�� ��+� �&�� %-+"��$� "&+,*-%�&,+� �*�� �$$�.�"$��$���,�#&'�#�'/&�(*"��+��"+",��'&���-(�� "&���"��+,�*���,/��&����������&��������'&��1�,'���,-*��1��&����������,'��������-&��1+�� �'-� ��&� �$+'� ."+",� /��+",�///�+'&�*-(���'�-#�,'�("�#�-(�������'�����* �"&�'&��+�����+��&�� ''#+��'&�� �-(�� �"%",��� /"$$� �'&,"&-�� ",+� ��,".","�+� �+/!'$�+�$�*+��&���"+,*"�-,'*+�'���&�"�&���+!"'&� ''�+�&��/'*$��%-+"���*'%�",+�(*�%"+�+�$'��,����,�

��� -&+-%#��/-##/��#%"#./#-���������#(������������� � ��������������������

�) %(��%*$+�.+* -0, �"+�0'��#!��111�.+* -0, �"+�0'

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:48 PM Page 25

Page 26: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com26

�'��'�* %���'��&%��� ����������&'�'���#! ���'��&%��� ����������

�$ *�����(%!�$��+) $�))���$*(����%��%"���%����� ""�)��$�������������#������������

�������+(�����$���� $�)�+(-���%$�%$��������#������������ �����������%���'���$� #�� %�&����%�% ��)�'�'(��&$

������ ��������� ��� �������+(�����$���� $�)�+(-�������

�����������������Lunch Time Thali�� ���� ��� £2.99

Weekend special: Freshly madeLamba / Patta Ganthia & Jalebi

Opening times: Tuesday to Saturday 9am-6pmSunday 9am - 4pm

Specialists in pure Vegetarian Catering���� $�)���$����#�$*)��(���&* %$)��� (*���-)����(* �)���%(&%(�*�� $$ $��� �+) $�))� �+$���)�� �+���*)� �$�� #�$-� %*��(� %���)) %$)�%$*��*�+)� %)�)��$���%+*���$� �$�� )��)���$����&(�&�(���%$�) *���$��) ",�()�(, ��� )��,� "��"��+&%$�(�'+�)*�

�&'�&'��'��&&" %���%��$&'����)� #(��&%)��)�

+++����%�% ��)�'�'(��&$

• હેત વૈદ્ય

દુ હામાં ‘બારે માસ’ કહેવાતો કચ્છડો સદીઓથી દુગતમ અને પછાતરજલ્લાના લેબલ સાથે ર્વતો રહ્યો. અહીંની સમમયાઓ પણ બારમાસી

હતી, રણ પ્રદેશ હોવાથી એક વષત અડધો-પડધો વરસાદ પડે, તો સામે ત્રણવષત દુકાળના હોય. પરરણામે રજલ્લાનો સૌથી મોટો પશુપાલન અનેખેતીવાડીનો વ્યવસાય લંગડાતો ચાલે. દેશમાં બીજા નંબરનો સૌથી મોટોરજલ્લો હોવાથી રવમતાર ખૂબ રવશાળ અને વસતી સાવ જ પાંખી. ન કોઈમોટા ઉદ્યોગ કે ન વેપાર-ધંધામાં બરકત. અધૂરામાં પૂરું, આ મુલક કુદરતીપ્રયોગશાળા હોય તેમ મોટા ભાગે દુકાળ હોય - ક્યારેક અરતવૃરિ અનેવાવાઝોડા ત્રાટકે તો વળી રસસ્મમક ઝોન પાંચમાં હોવાથી દર ૫૦-૭૫ વષષેરજલ્લાના ભૂગોળ અને ઇરતહાસ બદલી નાખે એવા ભયાનક ભૂકંપનોરસલરસલો તો ખરો જ.

આ બધી રવપદાઓને કારણે કચ્છી માડુ પોતાના પ્રદેશ માટે ‘અઢીઅખરો મુલક’ એટલે કે અઢી અક્ષરના પ્રદેશ તરીકે ઓળખાવતા રહ્યા.અને હા, સૈકાઓથી ચાલી આવતી આ બધી સમમયાને લીધે જ દેશ-પરદેશમાં રહજરત કરતા રહ્યા. ખુમારી, સાહરસકતા, કુનેહ જેવા ગુણોનેકારણે ધીરે ધીરે હજારો કચ્છી મુંબઈ અને અન્યત્ર દોરીલોટો લઈને નીકળીગયા. સેંકડો કચ્છવાસીઓ વતનને રામ-રામ કરીને રવદેશમાં પણ વસીગયા. એ જુદી વાત છે કે, આ કચ્છીઓએ - મુંબઈ હોય કે પરાયો દેશ -બધે જ પોતાની મહેનત, સૂઝ-સમજથી પોતાનું આગવું મથાન બનાવ્યું.અનેકે કચ્છનું, ગુજરાતનું કે ભારતનું નામ રોશન પણ કયુું. અને હા,બેરમસાલ વતનપ્રેમમાં પણ લગીરેય ઓટ ન આવવા દીધી. બીર્ તરફ, આરજલ્લો ‘મનીઓડડર’ ઇકોનોમી આધારરત બની ગયો. ટેલન્ટ બધી બહારનીકળતી ગઈ - મથારનકે (ગામમાં) વડીલો અને ઘરના સભ્યો જ રહે, મુખ્યમાણસ કમાવા નીકળી પડે. ધીરે ધીરે ર્વનસાથી અને બાળકોને પણ લઈ

જાય. આમ, હજારો પરરવાર એનઆરઆઇ બની ગયા, લાખો લોકોમુંબઈગરા બની ગયા.

...પણ આજે આપણે પીડાદાયક ભૂતકાળની વાત નથી કરવી. આફ્લેશબેક પછી આવીએ વતતમાનમાં. ૨૦૦૧ના જાન્યુઆરીમાં આવેલાભયાવહ ભૂકંપે જાનમાલની મોટી ખુવારી સર્ત, પરંતુ આ જ આફત જાણેઅવસર બનીને આવી હોય તેમ છેલ્લા ૧૧ વષત દરરમયાન કચ્છનો નજારોબદલાઇ ગયો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની રવશેષ ગ્રાન્ટઅને આરથતક રાહતો તેમ જ દેશ-રવદેશની સંખ્યાબંધ રબનસરકારીસંમથાઓ (એનર્ઓ)ની જંગી આરથતક અને રબનઆરથતક મદદ થકી

હવે બેકવડડ કચ્છ બન્યું છે વાયબ્રન્ટ

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:49 PM Page 26

Page 27: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 27

� ,���)-/ ���,,��)�����.�('), �$��& - 1��������� &�������������

�* �$�&$-.-�$(�*/, �0 " .�,$�(�!))���. , ,-�)!��/, �� " .�,$�(��$-# -

!),��&&�����-$)(-

�),� ))%$("����.# ,��(+/$,$ -��)(.��.��������������

� ,���)-/ ���,,��)�����.�('), ���$��& - 1��������

� &�������������

����� ������������������ �����������������������������������

રજલ્લાના ૩૫ ટકા ગામડાં સંપૂણમ નવસજમન પામ્યાં. કાચાં મકાનોનેઝૂંપડાઓના થથાને પાકી છતવાળાં મકાનો બંધાયાં, રથતા સરહતનીમાળખાગત સવલતો મળી. ભૂજ, અંજાર, ભચાઉ જેવા શહેરોમાં મોટા પાયેનવા મકાનો બંધાયાં, નવા રવથતારો રવકથયા, આરલશાન રથતાઓ બન્યા,સુંદર જાહેર ઇમારતો બની, હજારો ભાડૂતો મકાન-મારલક બની ગયા.

સરકારી કરરાહતોને કારણે રૂ. ૧.૨૫ લાખ કરોડના રોકાણ સાથેનાના-મોટા ઉદ્યોગો થથપાતાં કચ્છ ધમધમી રહ્યું છે. ભારત સરકાર હથતકનુંમેજર પોટડ કંડલા તો હતું જ, પણ મુન્દ્રામાં અદાણી જૂથનું મુન્દ્રા પોટડ પણએટલું જબ્બર રવકાસ પામ્યું કે, તેની મુલાકાત લેનારી વ્યરિને રવદેશનાઅદ્યતન પોટડની યાદ આવી જાય.

કચ્છમાં રોજગારીની અઢળક તકો સજામઈ, ઉદ્યોગોને આનુષાંરગકવેપાર-ધંધામાં જબરી બરકત આવી. આ પંથકના બીજા નંબરના સૌથીમોટા વ્યવસાય ટ્રાન્સપોટડ ઉદ્યોગે સેંકડો પરરવારને તારી દીધા. ભારતમાંસૌથી ઉંચો રવકાસદર જેમ ગુજરાતનો છે એમ ગુજરાતમાં કચ્છનોરવકાસદર હાઇએથટ રહ્યો છે.

અગાઉ દોરી-લોટો લઈને કચ્છી માડુ બહાર જતા, તેના બદલે હવેગુજરાત અને દેશના બીજા રાજ્યોમાંથી હજારો કામદારો કુશળ કમમચારીઓઅને વેપાર-વ્યવસારયકો, ઉદ્યોગપરતનો પ્રવાહ કચ્છ ભણી વધ્યો છે. રવકાસવધ્યો એટલે વસતી પણ વધી, અને માળખાગત સુરવધાઓ પણ વધી.

ભારત બહાર વસતા બહુ ઓછા ગુજરાતીઓને ખબર હશે કે, કચ્છ પરઅવારનવાર રૂઠતી રહેતી કુદરત પણ ભૂકંપ પછી મહેરબાન બની છે. આમુલકમાં સતત દસ વષમથી એક પણ દુકાળ નથી પડ્યો. પરરણામે, કૃરષ ક્ષેત્રેપણ ‘સુજલામ-સુફલામ’ જેવી પરરસ્થથરત સજામઈ છે. પ્રગરતશીલ ખેડૂતો અહીંકાજુ અને ચેરી પણ ઉગાડી રહ્યા છે. કેસર કેરીમાં કચ્છનો કૃરષકાર રાષ્ટ્રીયથપધામમાં પ્રથમ નંબર મેળવી રહ્યો છે. પશુપાલકોની રહજરત અટકી ગઈ છે.

રવદેશમાં વસવાટ કરતા ગરવા ગુજરાતીઓ હવે કદાચ વાકેફ હશે,પણ કચ્છમાં પ્રવાસનનો પણ અભૂતપૂવમ રવકાસ થયો છે. અહીંનું સફેદ રણછેલ્લા ચાર વષમથી વરસેદહાડે એકાદ લાખથી વધુ ટુરરથટોને ખેંચી લાવે છે.તમને જાણીને નવાઇ લાગશે કે દેશમાં કચ્છ જ એક માત્ર એવો પ્રદેશ છેજ્યાં રણ, ડુંગર અને દરરયો છે. જેમ કે, મહારાષ્ટ્રમાં દરરયો અને પહાડ

છે, રણ નથી. રાજથથાનમાં રણ અને ડુંગર છે, પણ દરરયો નથી. માંડવીનોસુંદર બીચ હોય કે, ધોળાવીરાની પ્રાચીન હડપ્પન સાઇટ, નારાયણસરોવર, કોટેશ્વર, ભદ્રેશ્વર, હાજી પીર જેવા ધમમથથાનો કે પછી ભૂજ-માંડવીના આલીશાન મહેલો હોય, દેશ-રવદેશમાંથી ખ્યાતી પામેલીહથતકળાથી માંડી પાકકથતાન સાથેની બોડડર હોય કે પછી કંડલા, મુન્દ્રાજેવા બંદરો - જેને જે જોવું-માણવું હોય એ બધું જ કચ્છમાં છે. આથી જપયમટકોના અભૂતપૂવમ પ્રવાહને કારણે કચ્છમાં હોટેલ-રેથટોરાં, થમોલવ્હીકલ ટ્રાન્સપોટેડશન સરહતના ધંધા ફુલ્યાફાલ્યા છે. કચ્છ આવતી બધીટ્રેનો લગભગ આખું વરસ ‘પેક’ હોય, ભૂજ-કંડલાથી મુંબઈ જવા આવતારવમાનો ઊંચાં ભાડાં છતાંયે ‘ફૂલ’ રહે છે.

કચ્છ તો કચ્છ છે, એટલે જ વતનપ્રેમી કચ્છી માડુ કાયમ કહે છેઃ‘આય વલો અસાંજો વતન, મુંજી માતૃભૂરમ કે નમન’ (અથામત્ - છે મારુંવહાલું વતન, મારી માતૃભૂરમને વંદન).

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:52 PM Page 27

Page 28: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com28

hW?=S@? ER rWKS

KINGSBURY BRANCH2 Honeypot Lane, Kingsbury, London, NW9 9QDT: 0208 204 3949 | E: [email protected]

NORTH HARROWBRANCH547 Pinner Road, North Harrow, Middlesex, HA2 6EQT: 0208 427 9990 | E: [email protected]

HESTON BRANCH9 Central Parade, New Heston Road, Heston,

Middlesex, TW5 0LQT: 0208 577 6393 | E: [email protected]

_BRTMVHM><> kE oPP sES oPPHR>> qVJR> nD? [RSSMEP>,rM?<OSV6> sES _BRTMVH dTTV>MDE>

n?R>O q?RVG rM?<OSV6 qVJR> gVSR [M<OME = lD;?>.

_BRTMVHM><> kE n?R>O q?RVG, kTMEP, r;<<R? q?RVG sESqODTDHV<R qVJR>

[R qVE gVJR KeD4sSSRS _;PV?0 n?R>O q?RVG qVJR>D̂ d?SR?

[R qVE qV<R? nD? _BRTMQMT pR>MPE> s> `R@;M?RS

d;? qVJR> qDE<VME eD sEMGVH nV<

Design and order yourcakes online at

www.koolcakes.co.ukMembers of the British Sugar Craft Guild

બારે માસ રહેવાલાયક, જોવાલાયક, ફરવાલાયક ગણાતા કચ્છનેનનહાળવાનો અને માણવાનો અનુભવ જ નનરાળો છે. અહીંની

ધરતીમાં ઇનતહાસ, પૌરાનણક વારસો ધરબાયેલો પડ્યો છે તેમ કહો તો પણખોટું નથી. ભુજ, માંડવી, લખપત સનહતના નગરો આગવી ઓળખ અનેનવશેષતા ધરાવે છે.

ધાતમશક સ્થળોસ્વામીનારાયણ મંતદરઃ મોટા ભાગના થવામીનારાયણ મંનદરોની માફક જ

ભુજન્થથત મંનદરની ફરતે નવનશષ્ટિકારની રંગીન કાષ્ટ કોતરણી જોવામળે છે. આ કોતરણીઓમાં રાધાઅને કૃષ્ણની અલગ અલગભંનગમાઓ જોઈ શકાય છે. રામકુંડવાવ અને આલ્ફ્રેડ હાઈથકૂલથીથોડાક જ અંતરે આવેલા આ મંનદરનુંનનમાણણ ભગવાન થવામીનારાયણભુજમાંથી પસાર થતા હતા ત્યારે

તેમણે થથાનનક સંતો સાથે જ્યાં સત્સંગ કયોણ હતો તે થથળે કરાયું છે.કેરાઃ ભુજથી માંડરા જતાં માગણ પર આવેલા કેરામાં સોલંકી યુગનાશાસકોના સમયનાં નશવ મંનદરનાં અવશેષો આવેલા છે. આ મંનદરનો મોટાભાગનો નહથસો ૧૮૧૯ના ભૂકંપમાં નાશ પામ્યો હતો. જોકે, મંનદરનું ગભણગૃહઅને મુખ્ય નશખરનો અડધો નહથસો અકબંધ છે. આ નશવ મંનદરની નજીકમાંજ કનપલકોટનો કકલ્લો જીણણ અવથથામાં ઉભો છે.

સંગ્રહાલયો અને જ્ઞાનમંતદરોકચ્છ મ્યુતિયમઃ ગુજરાતના સૌથી જૂના આ સંગ્રહથથાનની થથાપનામહારાવ ખેંગારજીએ ૧૮૭૭માં કરી હતી. આ મ્યુનિયમમાં િથમ સદીનાક્ષત્રપ નશલાલેખોનો સૌથી મોટો સંગ્રહ, લુપ્ત થઈ ગયેલી કચ્છી હથતનલનપના

ઉદાહરણો (અત્યારે તો આ ભાષા મોટાભાગે ગુજરાતી વણણમાળામાં જ લખાયછે), કચ્છના થથાનનક ચલણ ‘કોરી’સનહત નસક્કાઓનો રસિદ સંગ્રહ જોવામળે છે. સંગ્રહથથાનનો એક નવભાગઆનદવાસી સંથકૃનતઓને સમનપણત છે,જેમાં હથત-કૌશલ્યના િાચીનનમૂનાઓ, લોકકલા અને હથતકલાના

નમૂનાઓ તેમ જ આનદવાસી લોકો નવશેની માનહતીનો સમાવેશ થાય છે.આનદવાસીઓ માત્ર ઈનતહાસનો નહથસો જ નથી, પરંતુ કચ્છ અને ભારતનીવથતી અને સાંથકૃનતક ઓળખનો પણ મોટો નહથસો છે. કચ્છ મ્યુનિયમમાંભરતકામ, તૈલનચત્રો, શથત્રો, સંગીતના સાધનો, નશલ્પકૃનતઓ અને કકંમતીધાતુકામના નમૂનાઓ પણ રખાયાં છે.ભારતીય સંસ્કૃતત દશશનઃ કોલેજ રોડ પર આવેલાં કચ્છી સાંથકૃનતક કેટદ્ર‘ભારતીય સંથકૃનત દશણન’માં કચ્છની હથતકલા અને લોકકલાનો અદભૂતસંગ્રહ છે. આ ઉપરાંત, ગ્રામીણ થથાપત્ય, પેઈન્ટટંગ્સ, વથત્રકલા અનેપુરાતત્વીય અવશેષો પણ અહીં જોવા મળશે.હેન્ડીક્રાફ્ટ્સઃ સમગ્ર નવશ્વમાં િખ્યાત કચ્છી હથતકલાના નમૂનાઓ ભૂજમાંનવપુલ િમાણમાં મળે છે. ભરચક ભરત ભરેલાં વથત્રો અને આરામદાયકરજાઈઓથી માંડીને બ્લોક નિન્ટટંગ અને ચાંદીની ભારે જ્વેલરીથી માંડીકાષ્ટકલાના નમૂનાઓ એક સાથે તમને મળી શકશે. આસપાસના થથળોએિવાસ કરવા માટે ભુજ કેટદ્રથથાન છે. તમે હથતકલાના કારીગરો અનેતેમના પનરવારની મુલાકાત લઈ તેઓ કેવી રીતે કામ કરે છે તે કૌશલ્ય પણનનહાળી શકો છો અને સીધી જ તેમની પાસેથી ખરીદી પણ કરી શકો છો.

ભુજોડીભુજથી તદ્દન નજીકમાં આવેલું નાનું નગર ભુજોડી કચ્છનું મુખ્ય

કચ્છમાં ક્યાં ફરશો?

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:55 PM Page 28

Page 29: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 29

����� �������� ��������������� ���� � �������� �������

���������� ���������

�55��� �#��&(-(--�"3.;*78.9=���:3)7&��4&)���-:/���-����������� ��?��2&.1��2/8',.718(411*,*�,2&.1�(42

?�$42*3�*254<*72*39�-&8�'**3�85.7.9�4+�9-*�7*(*39�9.2*8���&3.3&,&7� -7**� <&2.3&7&=&3��&).� &389-&3�+*19�9-*�3**)+47�:51.+9.3,�9-*�<42*3�4+��&(-(--��!-.8�3**)�9440�9-*�+472�4+�&�)7*&2�.3��(-&7=&� -7.��:7:8-499&257.=&)&8/.A8�2.3)�$.9-� <&2./.A8�5*78.89*39�*++4798�9-*�)7*&2�97&38+472*)�.98*1+�.394�7*&1.9=�<.9-�9-*�*89&'1.8-2*39�4+� -7**��:09&/**;&3 <&2.'&5&��&-.1&��798�&3)��422*7(*��411*,*�&9��-:/�.3�9-*�=*&7������ -7**��:09&/**;&3� <&2.'&5&��&-.1&��798�&3)�422*7(*��411*,*�-&8�'**3�*89&'1.8-*)�<.9-�9-*�&.2�4+�.25&79.3,�-.,-*7�*):(&9.43�94�9-*�,.718�4+��&(-(--���&25:8�4+9-*�.389.9:9*�857*&)8�4;*7�&�1:8-�,7**3�����86�2��3*&7�� �#��&(-(--�"3.;*78.9=�.3�9-*�4:980.798�4+��-:/�?��3�,*3*7&1�5*785*(9.;*��(411*,*�.8�4+9*3�;.*<*)�&8�&�51&(*�<-*7*�9-*7*�.8�1*88�89:)=�&3)�247*�+7**)42���8�&3�*++4794+�&19*7.3,�9-.8�5*7(*59.43��9-.8�.389.9:9*�51&(*8�*):(&9.43�&3)�8&380&78�&9�9-*�+.789�51&(*�&3)�)*1.2.98�+7**)42��!-*.389.9:9*�-&8�574;*)�94�'*�&�'443�+47�9-*�5&7*398�4+�,.718�7*8.).3,�.3�9-*�7*249*�;.11&,*8�4+��&(-(--���9�-&8�+:1+.11*)�9-*.7)*8.7*�4+�&�8&+*�51&(*�<-*7*�9-*.7�)&:,-9*78�(&3�&(6:.7*�*):(&9.43�&3)�'*(42*�(:19:7*)�?�!-*�*8(&1&9.3,�+14<�4+�89:)*398�*;*7=�=*&7�8.3(*�.98�*89&'1.8-2*39�7*+1*(98�4:7�6:&1.9=�4+�9*&(-.3,�&3)�8.3(*7*�*++4798�!-*� .389.9:9*� 9-&9� 89&79*)�<.9-����89:)*398� .3����� 97&.38�247*� 9-&3� ���89:)*398� 94)&=�&3)� +**18�57.)*� +47� 9-*/:'.1&39� 8:((*88� &3)� &(-.*;*2*398� 4+� .98� 89:)*398�� �)&59.3,� .98*1+� 94� 9-*� 57.3(.51*� @(-&3,*� .8� 9-*� 7:1*� 4+� 1.+*A�� 9-*.389.9:9*�-&8�2&)*�2:(-�49-*7�&);&3(*2*39�'*8.)*8�9-*�.3(7*&8*�.3�3:2'*7�4+�89:)*398���++*7.3,�431=9<4�+&(:19.*8�&99-*�.3.9.&1�5-&8*�.�*��&798�&3)�(422*7(*��9-*�.389.9:9*�34<�4++*78�9-*�+&(:19=�+47�����&184���*8.)*8�9-*8*�9-*�(411*,*&184�7:38�:3.;*78.9=�(*79.+.*)�(4:78*8�1.0*��.5142&�.3��425:9*7� (.*3(*���.5142&�.3��:8.(�&3)� 4(.*9=�+47��7*&9.43�4+�55*79:3.9=�9-*�9-74:,-��74+.(.*3(=�.3��3,1.8-�� �������&��:/&7&9�,4;*732*39�:3)*79&0.3,�?�!-*�89:)*398�574(:7*�&11�9-*8*�+&(.1.9.*8�'=�5&=.3,�&�342.3&1�+**���*.3,�&� *1+�+.3&3(*)�(411*,*��&�8:'89&39.&1�5&79�4+9-*�)*+.(.9�&24:39�.8�+:3)*)�'=� -7**�&3.3&,&7��&).� &389-&3�

�3�9-*�57*8*39�9.2*8��<-*3)*;*145.3,��3).&�+&(*8�2&3=)*2&3)8��574'1*28�&3)

(-&3,*8�.3�9-*�*):(&9.43�+.*1)�97&.3.3,�<42*3�51&=8�&

8.,3.+.(&39�741*���:7��:7:)*; -7.��:09&/**;&3)&8/.�&1845&9743.>*)�*):(&9.43�4+

<42*3��$.9-�9-*�'1*88.3,8�4+�47)� -7.� <&2.3&7&=&3�&3) -7.��:7:)*;��9-.8�.389.9:9*�-&8'**3�*89&'1.8-*)�&9�9-*�47)*78

4+�4:7��(-&7=&� -7.�:7:8-499&2�7.=&)&8/.���9�9-*.389.9:9*��<-.(-�.8�8*1+�+.3&3(*)�<*�97&38+*7�9-*�1*,&(=�4+�,44)*):(&9.43�&3)� &380&78���11�4+:8��5*7+472.3,�9-.8��=&3�%&,3&�<.8-�94�,.+9�*):(&9*)�)&:,-9*7894�9-*�84(.*9=�<-4�57*8*7;*�9-*�3).&3��:19:7*�&3)�'7.3,�,147=

94�9-*.7�+&2.1.*8�

-7.��&)&;/.'-&.�#&78&3.�&3&,.3,�!7:89**

ટેક્સટાઈલ કેટદ્ર છે. નગરની મોટા ભાગનીવસ્તી હાથવણાટના કાપિના ઉત્પાદનમાંસંકળાયેલી છે. તમે અહીંના વણકર સમાજનાકારીગરોની મુલાકાત લઈ તેમની કારીગરી જોઈશકો છો.

ભુજોિીથી નજીકમાં આશાપુરા ક્રાફ્ટ્સ પાકકઆવેલો છે, જેની સ્થાપના વબનનફાકારીકોપોારેટ શાખા દ્વારા કરાઇ છે. આ શાખાકારીગરોને તેમના નમૂનાઓનું િદશાન અનેવેચાણ કરવમાં મદદરૂપ થાય છે. તેમના માટેનૃત્ય-સંગીતના કાયાક્રમો પણ ગોઠવાય છે. ૪૦વષા અગાઉ સ્થપાયેલી

સ્વૈશ્છછક સંસ્થા સૃજન મવહલાઓ તેમની કારીગરીના નમૂનાઓને સારીરીતે વેચીને યોગ્ય વળતર મેળવે તે માટે કાયારત છે. પયાાવરણ જાગૃવતનેધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા સ્થાવનક સ્થાપત્યના બેનમૂન ઉદાહરણ,ભરતકાયાના નમૂનાઓ અને ઉત્પાદન કેટદ્રની મુલાકાત માટે સૃજન કેમ્પસજવું જ જોઇએ.

ધમડકાભુજથી ૫૦ કકલોમીટરના

અંતરે આવેલું ધમિકા અજરખબ્લોક વિશ્ટટંગ ટેવિકનું મુખ્યકેટદ્ર છે. ૨૦૦૧ના ધરતીકંપ પછીઘણા કારીગરો શહેરથી નજીકવસાવાયેલા અજરખપુરમાં રહે છે.

હેરરટેજ સ્મારકો અનેસ્થાપત્યો

આયના મહેલઃ આઈના મહેલ પેલેસ કે ‘અરીસાઓના ખંિ’નું વનમાાણ૧૮મી સદીની મધ્યમાં શોખીન રાજવી લખપતજીના શાસન દરવમયાન કરાયુંહતું. યુરોપમાં ૧૭ વષા સુધી કારીગર તરીકે તાલીમ મેળવનાર વનષ્ણાતકસબી રામવસંહ માલમની નાના રજવાિાંઓમાં બરાબર કદર નવહ થતાં

તેણે ભુજના રાજ દરબારમાં જઈ કામ આપવા રાજાને વવનંતી કરી હતી.લખપતજીએ આયના મહેલનું કામ તેમને સોંપ્યું હતું. માલમે ભારતીય-યુરોપીય શૈલીના સમટવય સાથે બારીઓ અને ઝરુખાઓ ધરાવતા મહેલનીવિઝાઈન કરીને તેના માટેની સામગ્રી સ્થાવનક રીતે મળે તેવી વ્યવસ્થા કરીહતી. તેણે માંિવીમાં કાચની ફેક્ટરી સ્થાપી હતી, લોખંિની ફાઉટડ્રીમાં તોપોઢાળી અને ભૂજ ખાતે ફેક્ટરીમાં ચાઈના ટાઈકસનું ઉત્પાદન કયુું હતું.ગાંધીજીના સ્વદેશીના મંત્રનો પહેલો િણેતા જાણે રામવસંહ માલમ હતો.માલમે ખુદ ફુવારાઓ, અરીસા તેમ જ કારીગરીના અટય અદભૂતનમૂનાઓનું વનમાાણ કયુું હતું. વહટદુ પંચાગ સાથે સુસંગત લોલક ઘવિયાળ,સોના અને હાથીદાંતથી જિેલાં દ્વાર સવહતની કારીગરી વનહાળવા તો રૂબરૂજ પહોંચવું પિે. પ્રાગ મહેલઃ આઈના મહેલની નજીક એક જ કમ્પાઉટિમાં ભવ્ય અનેવવશાળ િાગ મહેલ પણ ઉભો છે, જેને વનહાળતા તમને ફ્રાટસની શૈલીનોમહેલ યાદ આવી શકે છે. ભારતના દૂર પશ્ચચમ વવસ્તારમાં યુરોપીય શૈલીનામહેલનું વનમાાણ રાજા િાગમલજીએ ૧૮૬૦ના અરસામાં કરાવ્યું હતુ. કનાલહેન્રી સેટટ વવશ્કકટસે ઈટાવલયન ગોવથક શૈલીમાં તેની વિઝાઈન કરી ભુજમાંઆયના મહેલની બાજુમાં જ તેનું વનમાાણ કયુું હતું. મહેલના પાછળનાવહસ્સામાં સુંદર પથ્થરની કોતરણી ધરાવતું મંવદર પણ છે. મહેલની અંદરનાવવશાળ ખંિો તેમ જ ૪૫ મીટરની ઊંચાઈએ વવશાળ ઘંટ સાથેના વમનારાનીસીિીઓ ચઢીને ભુજ શહેરનું વવહંગાવલોકન કરી શકાય છે.રામકુંડ વાવઃ કછછ મ્યુવઝયમનીસામેની તરફ રામ કુંિ વાવભગવાન રામ, સીતા માતા,લક્ષ્મણ અને હનુમાનજી સવહતરામાયણના પાત્રો દશાાવતી વશકપકૃવતઓથી શોભે છે. ચોરસઆકારની વાવની ઊંિાઈ ૫૬ ફૂટછે. તેની દીવાલો પર ભગવાનવવષ્ણુના દશ અવતારની વશકપ કૃવતઓ પણ છે.શરદ બાગ પેલેસઃ કછછના આખરી રાજવી મદનવસંહના ૧૯૯૧માં અવસાન

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:56 PM Page 29

Page 30: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com30

સુધી શરદ બાગ પેલેસ રાજ વનિાસબની રહ્યો હિો. આ પેલેસ હિેમ્યુવઝયમમાં ફેરિાયો છે. રંગબેરંગીફૂલો અને ઔષધીય છોિિા સાથેસુંદર બગીચા ધરાિિા આ પેલેસનુંિાંગણ યાયાિર પિીઓનોમુકામ છે.

પુરાિત્વીય સ્થાપત્યો રાજવી છત્તરિીઓઃ હમીરસરસરોિરથી માત્ર ૨૦ વમવનટનાઅંિરે રાજિી લમારકો આિેલા છે.મોટા ભાગના લમારકો ધરિીકંપનાકારણે ભગ્નાિલથામાં છે, પરંિુલખપિજી, રાયધણજી બીજાઅને દેશળજીના લમારકો હજુઅકબંધ છે.

વનો અને પ્રાકૃતિક જૈતવક પયાશવરણખાવિાઃ ભુજથી ઉિરે ૬૬કકલોમીટરના અંિરે આિેલું ખાિિાિેના માટી અને ચમથકામનાકારીગરો અને અજરખ બ્લોકવિશ્ટટંગ માટે િખ્યાિ છે. ખાિિાવિશ્વની સૌથી મોટી ફ્લેવમંગો(સુરખાબ) િસાહિની મુલાકાિલેિા માટે આખરી વિપાચથર પોઈટટ

છે. જામકુંિવળયાથી આગળ રણમાં સરોિર ખાિે પાંચ લાખ જેટલા સુરખાબદર િષવે િેમની યાત્રા દરવમયાન રોકાણ કરે છે. ફ્લેવમંગો કોલોનીનીમુલાકાિ લેિા માટે માત્ર ઊંટ પર બેસીને જઈ શકાય છે અને આ માટેનોશ્રેષ્ઠ સમય છે ઓક્ટોબરથી માચથ સુધીનો. ખાિિામાં વહટદુ મેઘિાળ અનેવસંધમાંથી આિેલા મુશ્લલમોની િલિીનું સંવમશ્રણ છે. ખાિિામાં લથાવનકમવહલાઓ દ્વારા સંચાવલિ કચ્છ મવહલા વિકાસ સંગઠન (KMVS)નીઓકફસમાં હાથ-બનાિટની ભરિકામ કરેલી ઢીંગલીઓ િેમ જ અટયટેક્સટાઈલ ઉત્પાદનોનું િેચાણ થાય છે.કાળો િુંગરઃ ખાિિાથી ૨૫કકલોમીટર ઉિરે કાળા િુંગરનુંવશખર કચ્છમાં સૌથી ઊંચુ પોઈટટછે, જેની ઊંચાઈ ૪૬૨ મીટર છે. આઊંચાઈએથી વિવિજમાં અફાટરણના સાગર વસિાય કશું દેખાિુંનથી. આ લથળેથી જોિાં જ િમનેઅફાટ રણ ઓળંગિાનો િયાસકરનારાઓ કેટલી મુચકેલીમાંથી પસાર થિાં હશે િેનો ખ્યાલ આિી શકે છે.કાળા િુંગર પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અિિાર ભગિાન દિાત્રેયનું૪૦૦ િષથ જૂનું મંવદર છે. ત્યાં સાંજની આરિી પછી વશયાળના ઝુંિને િસાદઅપાય છે. કોઈ નાગવરક અહીંથી આગળ જઈ શકિો નથી કારણ કેપાકકલિાનની સરહદ િદ્દન નજીક હોિાથી આમમી પોલટ આિેલી છે.

છારી ઢંઢઃ નખત્રાણા િાલુકામાંફુલાય ગામ નજીક છારી ઢંઢઆિેલું છે. આ લથળ બિડ િોચસથઅને પિી વનષ્ણાિો માટે લિગથસમાન છે. ચંિોળ અને વિવિધિકારનાં બગલા સવહિ પિીઓનીઆશરે ૩૭૦ જાિ અહીં જોિા મળેછે. કચ્છમાં આ લથળ ઈકો-

ટુવરઝમ કેટદ્ર િરીકે વિકસી રહ્યું છે. ઉદ્યાનો અને સરોવરો

હમીરસર સરોવરઃ ભુજ માટે હમીરસર સરોિર આગિું લથાન ધરાિે છે.સરોિરના કકનારે ચાલિા રહીને િમે આયના મહેલ, િાગ મહેલ, કચ્છમ્યુવઝયમ, રામકુંિ િાિ, રામધુન મંવદર, લિામીનારાયણ મંવદર અનેઆલ્ફ્રેિ હાઈલકૂલ પહોંચી શકો છો. સરોિરની બીજી બાજુએથી શરદ બાગપેલેસ અને રાજિી છિરિી પહોંચી શકાય છે.

ધોળાવીરાપ્રાચીન સંસ્કૃતિના દશશન કરાવિા પુરાિત્વીય સ્થાપત્યો

વિશ્વની સૌથી િાચીન સંલકૃવિઓમાંના એક લથળની ઝાંખી અહીંમળશે. અહીંના વશલાલેખો પર ધ્યાનથી નજર નાખી િાચીન શબ્દો અનેિેના અથથસંકેિ ઉકેલિાનો િયાસ કરી શકાય છે.સ્ટેતિયમઃ લટેવિયમની મધ્યમાં ઉભા રહી આશરે ૪૦૦૦ િષથ પહેલાં આલથળે શું થિું હશે િેની કલ્પના પણ િમને રોમાંવચિ કરી દેશે. િણકહીગાથાઓ િમારી કલ્પનાને છૂટો દોર આપી શકે છે. અહીંની બેઠકોમાં િમનેકદાચ દશથકોના વિજયઘોષનો પિઘો સંભળાય િો પણ નિાઈ નવહ.

વાયવ્ય કચ્છકોટેશ્વર મંતદરઃ પશ્ચચમ કચ્છનાઅફાટ રણને શ્વાસમાં ભરી લીધાંપછી અગાધ સૂકી ધરિી અનેસમુદ્રની વિશાળિાના સંગમલથાનેકોટેશ્વર મંવદર જોઈ શકાશે. સૂકીધરિીના િિાસ પછી ઉછળિાંદવરયાને જોઈ િમારું હૈયું પણઉછળશે. પશ્ચચમમાં ભારિની

સીમાએ માનિીય બાંધકામનું આ આખરી લથળ છે. અહીં દ્વારકાનામંવદરમાં દેખાિી પયથટકોની ભીિ જોિા નવહ મળે, પરંિુ દવરયાિટ પરચાલિાં ચાલિાં શૂટયિાનો વિચાર અિચય આિશે. િાયવ્ય વિવિજેપાકકલિાનના કરાચીમાં લાઈટોનો િકાશ પણ િમે જોઈ શકો છો.નારાયણ સરોવરઃ યાત્રાલથાનોથી ભરપૂર આ ભૂવમમાં નારાયણ સરોિરનોઅનુભિ અલગ જ રહેશે. ભારિની સૌથી પશ્ચચમી ભૂવમસીમાએ આિેલું આલથળ વહટદુ ધમથના સૌથી પવિત્ર પાંચ સરોિરમાં લથાન ધરાિે છે.માનસરોિર (વિબેટ), પંપા સરોિર (કણાથટક), ભુિનેશ્વર (ઓવરસા) અનેપુષ્કર (રાજલથાન) અટય પવિત્ર સરોિરો છે. અહીંના અટય મંવદરો પણજોિાલાયક છે.

વનો અને પ્રાકૃતિક જૈતવક પયાશવરણનારાયણ સરોવર વન્ય અભયારણ્યઃ નારાયણ સરોિર ખાિે વિપુલ િટયસંપવિ છે. જંગલી ગધેિાંનાં અભયારણ્ય ઉપરાંિ, અનેક સલિનીયિાણીઓ, સવરસૃપો અને પિીઓની વિવિધ જાિો અહીં જોિા મળે છે, જેઅટયત્ર મળિા મુચકેલ છે. સમગ્ર વિશ્વમાં નર અને માદામાં શીંગિા ધરાિિીએક માત્ર િજાવિ ચીંકારાની કુલ સંખ્યા ૭૦૦૦ની છે, જેમાથી ૮૦ ટકાકચ્છમાં છે. મોટા ભાગના નારાયણ સરોિરમાં રણના કાંટાળા વૃિોનું જંગલફેલાયેલું છે. ફૂલ આપિાં છોિિાની ૨૫૨ જાિ પણ અભયારણ્યમાં છે.

લખપિએક સમયનું મહત્ત્િપૂણથ બંદર

છેલ્લાં ૨૦૦ િષથથી ત્યજી દેિાયેલુંછે. મહાન બદંરીય નગરના વિકાસઅને પિનની કલ્પના સાથે રણઅને સાગરની વિશાળિા એક સાથેજોિા મળે છે. ૧૮૧૯ના ભૂકંપનાકારણે વસંધુ નદીએ િેનું િહેણબદલી નાખ્યું અને લખપિનીસમૃવિ પણ સૂકાઈ ગઈ હિી. ભારિના ધમથ સંિદાયો માટે લખપિ વિશેષમહત્ત્િ ધરાિે છે. શીખ ધમથના લથાપક ગુરુ નાનકનું ગુરદ્વાર અનેસૂફીિાદના સંિ પીર ઘૌસ મુહમ્મદની દરગાહ પણ અહીં છે.ગુજરાિમાં બૌદ્ધવાદની છાપઃ આશરે પહેલી સદીના સમયની વસયોટગુફાઓમાં પૂિથ િરફનું ગભથગૃહ છે. સાિમી સદીના ચીની િિાસીઓનીનોંધ અનુસાર વસંધુ નદીના મુખ નજીક વસયોટમાં ૮૦ જેટલા બૌિ ધાવમથકમઠ હિાં.

માંિવી-કચ્છઃ ધાતમશક સ્થળોભદ્રેશ્વરઃ ભારિના ધાવમથકઈવિહાસમાં ભદ્રેશ્વરને ભલે વિશેષમહત્ત્િ ન અપાયું હોય, પણગુજરાિમાં જૈન ધમથના યાત્રાલથળિરીકે િેનું આગિું મહત્ત્િ છે.લોકિાયકાઓ અનુસાર આશહેરની લથાપના ઈ.સ. પૂિવે૫૧૬માં થઈ હિી િેમ જ સૌિથમ

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:56 PM Page 30

Page 31: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 31

મંવદર ભગવાન મહાવીરના ૪૫ વષમ પછી અથવા તો ૨૫૦૦ વષમ અગાઉબંધાયું હતું. આરસના બાવન નાના મંવદર ઉપરાંત મુખ્ય મંવદર પણ છે. એકનાના મંવદરમાં ઈ.સ. પૂવવે ૫૦૦ના સમયની ભગવાન પાર્મનાથની મૂવતમ પણછે. અહીં જૈન મંવદર સંકુલ ઉપરાંત, ૧૨મી સદીમાં વનવમમત બે મસ્જજદપણ છે. િોિાયઃ માંડવીથી ૧૦ ફકલોમીિરના અંતરે અલગ અલગ ૭૨ મંવદર સાથેનું

વવશાળ જૈન મંવદર સંકુલ છે.હેવરટેજ સ્મારિો અને સ્થાપત્યો

નિજીિન નેચર ક્યોર સેડટરઃ નૈસવગમક સારવારના મહાત્મા ગાધંીનાવવચારો અને કુદરતી ઉપાયોને અનુસરતું આ સારવાર કેન્દ્ર આયુવવેદનીવવવવધ વચફકત્સા તેમ જએક્યુપંક્ચર, ધ્યાન અનેયોગાસનો વડે રોગોની સારવારકરે છે. આ સાથે ૪૦ હેક્િરમાંિેલાયેલાં ઓગવેવનક િામમલેન્ડમાંઔષધીય વનજપવતઓ, િળો અનેશાકભાજી ઉગાડાય છે.

વિજય વિલાસ પેલેસઃ રાવ વવજયરાયજી દ્વારા ૧૯૨૯માં રાજપૂત શૈલીમાંલાલ રેવતયા પથ્થરથી બંધાયેલા આ મહેલની જાળવણી સારી છે અનેફિલ્મોના શૂવિંગ પણ અહીં થાય છે.સમુદ્રકિનારાઃ માંડવીનો સાગરતિ િખ્યાત છે. માંડવી બીચ, વવન્ડ િામમબીચ તેમ જ વવજય વવલાસ પેલેસની પાછળ આવેલો મહારાવનો ખાનગીબીચ કે જે વવજય વવલાસ બીચ તરીકે ઓળખાય છે તે જાણીતાંસમુદ્રફકનારા છે.વિપ વિલ્ડિંગ યાિડઃરુકમાવતી નદીના ફકનારા પરજહાજવનમામણ વાડો આવેલોછે, જ્યાં જથાવનક અનેઆંતરરાષ્ટ્રીય ગ્રાહકો માિેહજુ પણ લાકડાના વહાણોબાંધવામાં આવે છે.જહાજવનમામણ ઉદ્યોગનાકારણે માંડવીમાં ભારે લાકડાનો વેપાર પણ વવકસેલો છે.

મુંદ્રાકચ્છના દવિણ ફકનારે આવેલું અન્ય બંદર નગર મુંદ્રા ભૂતકાળમાં મીઠાં

અને તેજાનાના વેપાર માિે અને હવે બાંધણી અને બ્લોક વિન્િ િેક્સિાઈલ્સમાિે જાણીતું છે. કચ્છી માછીમારોના સંત દવરયા પીરની દરગાહ પણ અહીંઆવેલી છે.

િચ્છ ગ્રેટ ઈલ્ડિયન િસ્ટાિડ સેડક્્ચયુરીઅહીં વષામ ઋતુથી

વશયાળાના અંત સમય સુધીઆ અદભૂત અભયારણ્યનોનજારો માણવા જેવો છે.બજિાડડ પવરવારના વવવવધપિીઓ, સુરખાબ સવહત અન્યિજાવતઓનાં પિી જોવાનોલહાવો અહીં તમને મળશે.

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:57 PM Page 31

Page 32: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com32

• પી.ડી. વાઘેલા

પહેલા િમના એટલે કે મારા કંડલા પોટટ લવશે વાત કરતા મને ઘણો જઆનંદ થાય છે. વાસ્તવમાં એલશયાના બંદરોમાં અસાધારણ લવકાસ

સંભાવનાઓના સંદભોમાં મારું આ કંડલા બંદર ‘પોટટ ઓિ લમલેલનયમ’ છે.કંટલા પોટટના મૂળ છેક ૧૯૩૦માં જોવા મળે છે. કચ્છના રજવાડાના

તત્કાલીન શાસક મહારાવ ખેંગારજી-ત્રીજા પોતાના રાજ્યમાં બંધ િકારનાઊંડા બંદરના લનમાોણની ઈચ્છા હતી. આ િમાણે, કચ્છના મહારાવે૧૯૩૧માં કંડલા બંદરના લનમાોણની શરૂઆત કરાવી હતી. આઝાદી પછી,કરાચી બંદર પાફકસ્તાનમાં જવાથી ઉત્તર ભારતના અંદરના લવશાળ િદેશોમાટે બંદરીય કામગીરીની જરૂરત સંતોષવા કંડલાને લવકસાવવા લનણોયલેવાયો હતો.

કંડલાને ૮ એલિલ, ૧૯૫૫ના રોજ મુખ્ય બંદર તરીકે જાહેર કરાયું હતુંઅને તેના પગલે ૧૯૬૩માં પાલાોમેડટે મેજર પોટટ િસ્ર્સ એક્ટ ઘડ્યો હતો.આ કાયદાની જોગવાઈ અનુસાર, ૧૯૬૪ની ૨૯મી િેબ્રુઆરીએ કંડલા પોટટિસ્ટ (કેપીટી) બોડટની રચના કરાઇ હતી. આ પછી ‘પોટટ ઓિ લમલેલનયમ’બનવા તરિ મેજર પોટટ ઓિ કંડલાએ લાંબી મજલ કાપી છે.

અહીં, મારે એક ઉલ્લેખ તો કરવો જ રહ્યો કે છેક ૧૯૪૮માં વેસ્ટ કોસ્ટમેજર પોટટ ડેવલપમેડટ કલમટીએ એવી કલ્પના કરી હતી કે કરાચી પોટટિાફિક અને બોર્બે પોટટ િાફિક, કાલઠયાવાડ (સૌરાષ્ટ્ર) અને કચ્છનો એકલમલલયન ટન ડ્રાય કાગોો અને પેિોલલયમ પેદાશોનો અંદાજે ત્રણ લાખ ટનિાફિક િંટાવાથી કંડલા પોટટને તત્કાળ ધોરણે અંદાજે વાલષોક ૧.૩ લમલલયનટન માલસામાનની હેરિેરનો િાફિક મળી શકશે.

પોટટ ઓિ કંડલાએ ૧૯૪૬-૪૭માં ૫૮,૦૦૦ ટન કાગોોની હેરિેર કરીહતી, જ્યારે છેલ્લાં કેટલાક વષોથી કંડલા પોટટ િારા માલસામાનનીહેરિેરનો આંકડો ૫૦ લમલલયન ટનના આંકને આંબી ગયો છે. કંડલા પોટેટ૨૦૦૯-૧૦માં ૭૯.૫૦ લમલલયન મેલિક ટન અને ૨૦૧૦-૧૧માં ૮૨ લમલલયનમેલિક ટન કાગોોની હેરિેર કરીને કાગોો હેડડલલંગમાં રાષ્ટ્રીય ઈલતહાસ રચ્યોહતો અને દેશના તમામ બંદરોમાં િથમ સ્થાન હાંસલ કયુિં હતું. આલથોક મંદીતેમ જ દેશના અથોતંત્રમાં ઔદ્યોલગક મંદીની સતત અસર છતાં આવો દેખાવલવશેષ િશંસનીય બની રહે છે.

મને એ કહેતા ગૌરવ થાય છે કે ઊચ્ચ ઉત્પાદકતા તેમ જ લવલવધઉત્પાદકતા માપદંડોમાં સુધારા આપણા બંદરમાં કાગોોની ઊંચી હેરિેરમાંપૂરક બની રહ્યાં છે. કંડલા પોટટ ખાતે જહાજોને લાંગરતા પહેલા અટકાવીરાખવાનો સરેરાશ સમય આ વષોમાં ઘટીને ૦.૯૯ લદવસનો થયો છે, જેઆગલા વષોમાં ૧.૧૭ લદવસનો હતો. કંડલા પોટટમાં જહાજોના પાછાં િરવાનોસરેરાશ સમયગાળો ગયા વષચે ૩.૧૫ લદવસનો હતો તેમાં ઘટાડો થઈ આ વષચે૨.૯૫ લદવસનો થયો છે. આ ઉપરાંત, ગયા વષોના ૧૨,૯૮૮ મેલિક ટનનાસરેરાશ બથો ડે આઉટપુટમાં વધારો થઈ ૧૩,૩૩૦ મેલિક ટન થયો છે.

જામનગર નજીક વાડીનારના લિતીય કક્ષાના સેટેલાઈટ પોટટ ખાતેિુડના હેડડલલંગ માટે લસંગલ પોઈડટ મૂલરંગ (SPM એટલે કે કાયમી લંગર)વ્યવસ્થાનો લવચાર સૌિથમ કંડલા પોટેટ ૧૯૭૬માં ઈન્ડડયન ઓઈલકોપોોરેશનને આપ્યો હતો. એસપીએમ અને ચાર િોડક્ટ જેટ્ટીની સુલવધામેળવનાર બીજી કંપની એસ્સાર છે.

આ લવસ્તારમાં રેલવે જોડાણનું િમાણ સુધારવા કંડલા પોટેટ કચ્છ રેલવેકંપની સાથે ભાગીદારી કરી છે. કચ્છના અખાતમાં વેસલ િાફિક મેનેજમેડટલસસ્ટમ (VTMS) િોજેક્ટ ખચોનો ચોથો લહસ્સો પણ પોટેટ ભોગવ્યો છે.

લાંબા સમયથી પોટટની ઉદાર ખાનગીકરણ અલભયાનના પલરણામે પોટટસેક્ટરમાં કંડલા પોટટ માગોદશોક દીવાદાંડી બની રહ્યું છે. તેના કેટલાકિણેતારૂપ પગલાંમાં લલિીડ કાગોોનાં સંગ્રહ માટે લલિીડ ટેડકેજ િેલસલલટીલવકસાવવાનો પણ સમાવેશ થાય છે. પલરણામે, સમગ્ર ભારતમાં સૌથી મોટીટેડક િામો સ્ટોરેજ સુલવધા લવકસાવી શકાઈ છે. ૨.૧ લાખ ફકલો લીટરનીટાંકીક્ષમતા તેમ જ ખાનગી ક્ષેત્ર િારા આઠ લાખ ફકલો લીટરથી વધુટાંકીક્ષમતાના લનમાોણ અને સંચાલન સાથે પોટટ લલિીડ કાગોોની સ્પધાોત્મકહેરિેરની સુલવધા આપી શકે છે. પોતાની તમામ જેટ્ટીઓમાંથી પાઈપલાઈનોમારિતે ટેડક િાર્સોને સીધા જ સાંકળવાના પોટટના િયાસથી ખાનગીઉદ્યોગ-સાહલસકોની સલિય ભાગીદારીને ઉત્તેજન મળ્યું છે અને ઉત્પાદકતાતેમ જ કાગોોના જથ્થામાં વધુ સુધારો નોંધાયો છે.

બીજી તરિ, પોર્સોની બહાર જ ગોદામોનાં બાંધકામ માટે જમીનો પણઆપવામાં આવી છે. આથી આયાતકારો અને લનકાસકારો ક્લીઅરડસમળતા પહેલા ગોદામોનો ઉપયોગ સ્ટોરેજ પોઈડટ તરીકે કરી શકે છે.

આ ઉપરાંત, પોટટની કામગીરીઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટેકંડલા પોટટના િયાસોનાં પલરણામે પોટટની અંદર આધુલનક ઉપકરણો માટેનોંધપાત્ર ખાનગી ઈડવેસ્ટમેડટ કરવાનું િોત્સાહન મળવાથી હેડડલલંગઈલિપમેડર્સમાં નોંધપાત્ર રોકાણો થયાં છે. ઉત્પાદકતા, ધક્કા પરથી જઆયાતી કાગોો માટે ક્લીઅરડસ અને લનકાસ કાગોો માટે યોગ્ય જહાજો પૂરાંપાડવામાં સુધારાના મુખ્ય કારણોમાં આનો પણ સમાવેશ થાય છે. આ જિમાણે, લવલવધ કોમોલડટીસની હેરિેરમાં પણ ખાનગી સાધનો ઉપયોગીનીવડ્યાં છે.

કંડલા પોટટ ૨૦૧૨-૧૩ સુધીમાં ૧૦૦ લમલલયન મેલિક ટનની હેરિેરનાંઆંકને આંબી જવાની અપેક્ષા ઉપરાંત, વધારાની આંતર-માળખાકીયસવલતોના લનમાોણ સાથે નજીકના ભલવષ્યમાં વેરહાઉલસંગ કેડદ્ર બનવાનીપણ ધારણા છે. ઇડફ્રાસ્િક્ચર સુલવધાની લવકાસયોજનાની કલ્પના કંઈકઆવી છેઃ• સેટેલાઈટ પોટટ ટુના ખાતે પનામેક્સ/પોસ્ટ પનામેક્સ જહાજોનાં હેડડલલંગમાટે બે તબક્કામાં ૧૪ એમએમટીપીએ બલ્ક કાગોોની હેરિેર ક્ષમતા સાથેઓિ-શોર બલથિંગ િેલસલલટીઝ. પહેલા તબક્કામાં પન્લલક-િાઇવેટપાટટનરશીપ (પીપીપી) મોડેલ હેઠળ રૂ. ૧૧૪૦ કરોડના ખચચે એક સાથે ચાર

કેપીટીપોટટ ઓફ મિલેમિયિ

કેપીટીપોટટ ઓફ મિલેમિયિ

કેપીટીપોટટ ઓફ મિલેમિયિ

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:58 PM Page 32

Page 33: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 33

����������� ���17, Maitri Complex, 1st Floor, Taluka Panchayat Road,

Mundra-Kutch, Gujrat, IndianCell: +91 98252 14599 • Phone: +91 2838 223599

Email: [email protected]

�� ���������������������

������ ������������������

��������������������� �����������������

��������������� �������������

� *���(. *+���*����%�'��(%% ! ���#*/�)�*��(����"-$��-,�"���-$�*�,���'�#��

�"(' ��� ��������������������&�#%���(',��,�+. ,"(& �"-$��(&

...�+. ,"(& �"-$��(&

જહાજના હેડડવલંગની ક્ષમતાની બવથિંગ અનેઆનુષાંવગક સવલતોનું વનમાષણ કરાશે. બીઓટી(વબટટ-ઓપરેટ-ટ્રાડસફર) ઓપરેટર સાથે સમજૂતીપર સહી થયાના બે વષષની અંદર આ ચારેયઓફશોર બથષ કાયષરત થવાની શટયતા છે.• કુલ ૮ એમએમટીપીએ હેડડવલંગની ક્ષમતા અને૧૩ એમ.ના ખેંચાણ સુધી જહાજોને સંભાળવાનીક્ષમતા સાથે રૂ. ૭૫૫ કરોડના ખચચે બીઓટી ધોરણેચાર વધુ ડ્રાય કાગોષ બર્સષ (૧૩થી ૧૬મી બથષ)નુંવનમાષણ કરાશે. ત્રણ બથષનું વવકાસકાયષ શરૂ કરીદેવાયું છે.• કચ્છના અખાતમાં વીરા ખાતે અંદાજે રૂ. ૮૩૦કરોડના ખચચે કુલ નવ એમએમટીપીએ ક્ષમતાના સીંગલ પોઈડટ મૂવરંગ(કાયમી લંગર)નું વનમાષણ.• ભારતના તમામ બંદરોમાં પ્રથમ નંબરના બંદર તરીકે સ્થાન જાળવવાકંડલા પોટડ દ્વારા ભારત સરકારના નેશનલ મેરીટાઈમ ડેવલપમેડટ પ્રોગ્રામહેઠળ અંદાજે રૂ. ૫૦૮૧ કરોડના ખચચે તમામ ક્ષેત્રે મહત્ત્વાકાંક્ષી વવકાસકીયયોજના ઘડાઇ છે. આંતવરક સ્રોતો, ખાનગી ભાગીદારી અને અંદાજપત્રીયફાળવણી દ્વારા આ રકમ એકત્ર કરાશે.

ઇડટર-રેલવે કનેન્ટટવવટીના આધુવનકીકરણ અને સુધારાનો પ્રોજેટટપણ હાથ ધરાયો છે.

વૈવિક માગને પહોંચી વળવા અને ઉદ્યોગસાહવસકોને ઓછાં ખચચેઈડફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા નવા કંડલાના ડ્રાય કાગોષ બથષની પન્ચચમે કંડલામાંઅને વવકસી રહેલા ટુના પોટડ ખાતે બંદર આધાવરત સ્પેવશયલ ઈકોનોવમકઝોન (‘સેઝ’) સ્થાપવાની દરખાસ્ત છે. આ ‘સેઝ’માં બંકવરંગ સવલતો,જહાજવનમાષણ અને સમારકામ સવલતો અને કાગોષ હેડડલ કરવા વધુજેટ્ટીઓની સાથોસાથ પોટડ આધાવરત વવવવધ ઉદ્યોગોનો સમાવેશ કરાશે.વાવણજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ૫૦૦૦ હેટટરના વવસ્તારમાં પોટડ બેઝ્ડ મન્ટટપ્રોડટટ ‘સેઝ’ સ્થાપવા માટે સિાવાર મંજૂરી આપી દીધી છે.

કંડલા ભારતીય આવથષક પ્રવૃવિના ચેતાકેડદ્ર તરીકે ઉભરી આવ્યું છેઅને પ્રાદેવશક અથષવ્યવસ્થાની વૃવિ અને વવકાસમાં પણ મહત્ત્વની ભૂવમકાભજવી રહ્યું છે. કંડલાએ ભારતના સૌથી મોટા પીઓએલ પ્રોડટટ્સહેડડવલંગ પોટડ તરીકે સ્થાન અને માડયતા હાંસલ કરી જ છે. આ ઉપરાંત,કુલ ૭૫ એમએમટીપીએ ક્ષમતા અને ૫૪ એમએમટીપીએ ઓપરેશનલક્ષમતા સાથે સૌથી મોટા ઓફશોર ઓઈલ ટવમષનટસનું વનમાષણ કંડલા પોટડનાંજળમા ંકરાયેલ છે.

કંડલા પોટડ ૫૦થી વધુ વષષથી દેશના આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપારમાં

નોંધપાત્ર પ્રદાન કરવાનો પ્રભાવશાળી ટ્રેક રેકોડડધરાવે છે. કંડલા પોટડના જીવનમાં વષષ ૨૦૦૯-૧૦સુવણષમય તબક્કો ધરાવે છે કારણ કે આ સમયેઆકષષક વવકાસકીય પ્રોગ્રામો હાથ ધરાયા હતા.કાગોષ હેડડવલંગ કામગીરીમાં સંખ્યાબંધ રેકોર્સષરચાયા. જંગી જહાજોની મુક્ત હેરફેર શટયબનાવવા માટે પ્રવેશના જળમાગષ -સોગલ ચેનલ-ને૧૧.૫ મીટર ડ્રાફ્ટની ઊંડાઈ ૧૨.૫ મીટર ડ્રાફ્ટકરવાની કામગીરી પણ પૂણષ કરી દેવાઈ છે.

અનેક કટયાણકારી પગલાંઓનો અમલકરવા સાથે બંદરના વહીવટ અને બંદરીયકામગીરીઓમાં ઈ-ગવનષડસનો આરંભ કરાયો છે

અને સંખ્યાબંધ વ્યવહારો હવે ઓનલાઈન કરાય છે. કંડલા પોટડ ટ્રસ્ટે છેટલાં૨-૩ વષષમાં ઈ-ટેડડવરંગ, ઈ-ઓટશન, ધોરણસરના ટેડડર દસ્તાવેજો,એનઆઈટી પોવલસી, વેબસાઈટનો સઘન ઉપયોગ, બધી પ્રવિયાઓ અનેવસસ્ટમ્સનાં સરળીકરણ તેમ જ જમીનોની સ્પધાષત્મક ધોરણે હરાજી, વગેરેવ્યવહાર દાખલ કરીને પારદવશષતા વધારવાનાં સંખ્યાબંધ પગલાં લીધા છે.

મને ખાતરી છે કે કંડલા પોટડ ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ આવસવિઓથી ગવષ અનુભવશે. મને આશા છે કે આ બધા આગામી વષોષમાં પણઆવું જ સમથષન અને સહકાર આપતા રહેશે, જેથી મેજર પોટડ ઓફ કંડલાવ્યાવસાવયક રીતે ઓછા દરે કકંમતે ગુણવિાસભર સેવાઓ આપવાનાધ્યેયને પવરપૂણષ કરી શકે. અમે આ વનવમિે ટ્રેડ ઓફ ઈન્ડડયા, પોટડના ઉચ્ચવવચારશીલ ઉપયોગકારો, પ્રસાર માધ્યમો, ટ્રસ્ટીઓ, સમવપષત કામદારો અનેયુવનઅન નેતાઓનો હૃદયપૂવષક આભાર માનીએ છીએ, જેમના અવવરતસાથ, સહકાર અને કદર વવના કંડલા પોટડ ભારતીય પોટડ સેટટરમાં તેણેહાંસલ કરેલું સ્થાન મેળવી શટયું ન હોત.

પ્રકૃવતના આશીવાષદ ધરાવતું અને તમામ વાતાવરણ સામે ટક્કર ઝીલવાસક્ષમ કંડલા પોટડ સહસ્રાબ્દીનું બંદર (‘પોટડ ઓફ વમલેવનયમ’) બનવાનું જભવવષ્ય ધરાવે છે.(લેખક કંડલા પોટટ ટ્રસ્ટના ચેરમેન અને સિસનયર આઇએએિ અસિકારી છે)

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:59 PM Page 33

Page 34: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com34

શિક્ષણ, તબીબી સંભાળ, વ્યાવસાશયક તાલીમ, પુનવવસન અને રોજગાર સજવનજેવાં ક્ષેત્રોમાં દૃશિની અક્ષમતા, માનશસક અસમથવતા, સાંભળવાની અસમથવતા

કે હાડકાંની શવકલાંગતા સશહતની િારીશરક અને માનશસક ક્ષશતઓ ધરાવતીવ્યશિઓ માટે મદદરૂપ થવાના ઉદ્દેિથી ૩૧ ઓક્ટોબર, ૧૯૭૬ના રોજ શ્રી નવચેતનઅંધજન મંડળની સ્થાપના કરાઇ. સંસ્થા દ્વારા નાત-જાત-ધમવના બંધન વગર તમામશવકલાંગોને આવાસી, િૈક્ષશણક, તાલીમ અને આરોગ્ય સંભાળની સેવા શનિુલ્ક પૂરીપડાય છે.

સંસ્થાની છત્રછાયામાં રહેતી દરેક શવકલાંગ વ્યશિ સમાજમાં કિું પ્રદાન આપવાસાથે આજીશવકા રળી િકે તે માટે તેમને શિક્ષણ, આરોગ્ય અને તબીબી સંભાળ અનેપુનવવસનની વ્યાવસાશયક તાલીમ પૂરી પાડવાનું લક્ષ્ય સંસ્થાનું છે. સંસ્થા તેમને સલામતઅને આત્મશવશ્વાસી બનાવી તેમનું જીવનધોરણ સુધારી આશથવક પગભર બનાવવા માગેછે. તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી સામાન્ય વ્યશિની માફક જ જીવન વીતાવે તેલક્ષ્ય સાકાર કરવા ગુજરાતના કચ્છના માધાપરમાં ત્રણ અને ભચાઉમાં એક કેન્દ્રકાયવરત છે. ત્રણ પ્રાથશમક િાળા અને એક હાયર સેકન્ડરી િાળામાં શવકલાંગ સશહત૬૫૦ શવદ્યાથથીઓ અભ્યાસ કરે છે. ઈન્ડસ્ટ્રીયલ ટ્રેશનંગ સેન્ટર અને વ્યાવસાશયકપુનવવસન કેન્દ્રમાં ટેલશરંગ, કોમ્પ્યુટર, ડ્રેસમેકકંગ અને ગૃહ ઉદ્યોગનાં અભ્યાસક્રમ અનેતાલીમ ચલાવાય છે.

િાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે રહેવાની તેમ જ સ્થાશનક કોલેજો અનેયુશનવશસવટીમાં અભ્યાસ કરતા શવદ્યાથથીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાય છે. આઉપરાંત સંસ્થાના વૃદ્ધાશ્રમમાં ૧૪૬ જેટલા વૃદ્ધો જીવનનો સંધ્યાકાળ શવતાવી રહ્યા છે.

સંસ્થા દ્વારા આયોશજત આઈ કેમ્પ, જનરલ ચેક અપ, મેશડકલ, સજીવકલ અનેફીશિયોથેરપી સારવાર શિશબરોમાં ૮૦૦ જેટલાં લોકોએ લાભ લીધો હતો. શ્રીનવચેતન અંધજન મંડળને તેની કામગીરી બદલ ગુજરાત રાજ્ય અને ભારતનારાષ્ટ્રપશત તેમ જ અનેક સંસ્થાઓ તરફથી એવોડડસ અપાયા છે.

શ્રી નવચેતન અંધજન મંડળ ૩૫ વષવથી શવકલાંગો અને વૃદ્ધોની સેવામાં કાયવરતછે. તમામ ધમવ, જાશત-જ્ઞાશત, સમુદાયના શવકલાંગ લોકોની સેવા માટે સંસ્થાનો મુખ્યઆધાર સખાવત જ છે. શવકશસત દેિોમાં ગરીબ અને િારીશરક અને માનશસક ક્ષશતઓધરાવતી વ્યશિઓ તેમના શવકાસ અને શનવાવહ માટે સરકાર પર આધાર રાખે છે.ભારતમાં સરકાર પાસેથી ઘણી ઓછી મદદ મળે છે. આથી, આ લોકોએ જાતે જવ્યવસ્થા કરવી પડે છે કે સખાવતી સંસ્થાઓ તરફ નજર માંડવી પડે છે.

અશનશ્ચચત ભાશવ ધરાવતી શવકલાંગ વ્યશિઓનાં જીવન પશરવતવનની પડકારક્ષમજરૂશરયાતોને પહોંચી વળવા અને તેમના ભાગ્યશવધાતા બની નવેસરથી ભશવષ્યલખવામાં મદદરૂપ બનવા ઉદાર હાથે દાન કરવા અમારો અનુરોધ છે. તમે આ સાથેદિાવવેલા ચોક્કસ કાયવ માટે કે અમારા ટ્રસ્ટ ફંડમાં પણ દાન કરી િકો છો.• તમે એક બાળકના શિક્ષણને અથવા એક પુખ્ત વયની વ્યશિની સહાય અને

સંભાળ માટે ૧૩૩૩ પાઉન્ડ કે ૨૦૦૦ ડોલર (રૂ. ૧૦૦,૦૦૦)નું દાન આપી િકો છો.• તમારી ઈચ્છાનુસાર દર વષષે કોઈ ચોક્કસ તારીખે એક ટંકના ભોજન માટે ૧૬૦૦

પાઉન્ડ કે ૨૪૦૦ ડોલર (રૂ. ૧૨૦,૦૦૦)નું એક સમયનું દાન આપી િકો છો.• તમે શવકલાંગ બાળકો અને વૃદ્ધો માટે એક શદવસના સાદા ભોજન માટે ૨૪૦ પાઉન્ડ

કે ૩૬૦ ડોલર (રૂ. ૧૮,૦૦૦)નું દાન આપી િકો છો.• તમે શવકલાંગ બાળકો અને વૃદ્ધ વ્યશિઓ માટે એક ટંકના ખાસ ભોજન માટે ૧૮૦

પાઉન્ડ કે ૨૭૦ ડોલર (રૂ. ૧૩,૫૦૦)નું દાન આપી િકો છો.• શવશિિ બાળકો અને વૃદ્ધ વ્યશિઓ માટે અમારી પ્રવૃશિઓને ચાલુ રાખવા તમે

જનરલ ફંડમાં દાન આપી િકો છો.

યુકે, યુરોપ અને યુએસએથી ભંડોળ આપવા સંપકકઃમેસસવ વાસક્રોફ્ટ ફાઉન્ડેિન,૧૪ ક્રોફડડ એવન્યુ, વેમ્બલી HA0 2HT, U.K.

સંપકકઃ પન્ના વેકશરયા (ફોનઃ + 44 20 8963 3400)

ઈમેઈલઃ [email protected]

વધુ શવગત માટે જૂઓઃ www.navchetan.org

શ્રી નવચેતન અંધજન મંડળ (ભૂજ)ટેલીફોન: +91 2832 242989, 240210

ઈમેઈલ: [email protected], [email protected]

નિચેતન અંધજન મંડળ

વિકલાંગોના જીિનમાં નિી સિાર ઉગાડીએ

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 11:00 PM Page 34

Page 35: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 35

���������������� � ������������������

���������

��������������������������������

������

�#!"�#%)�����$����&#���$�#$

�""��������!��� �����������&�����&%�����( ����������*������ '#�)��! �)��!!��

� � � � � � � � � � � �

��$� ���������� �!��#�� ����' �"��

���������� ��� �#����&��#�

���� ���������% ���#����&��#���"��

� �������������������������������������������

������ ����� ����'3/2'��+<+22+7>���������!� �� &���� ��!���� �������:997'.�":</��#:29'49+�5,� 3'4�� 66��$.'/8+7��2+)9754/)8��":</��/-.�#97++9�

$+2����� �����������'=������������3'/2��;0+<+28�+/3�'+

������ ����������� 66���.5/97'3�#:6+73'71+9���+'7�#.++('��2+)9754/)8��++4'��'?'7���2��/84�#97++9���:7��:('/��!� ��5=��������:('/��%���$+2�����������������'=����������������3'/2��;0+<+28�+/3�'+

������ ����� �����:(/2++��5254>���:(/2++��/7)2+���+'7�������'41�#'4958./��''��'4*/7�"5'*��� ������ ��������:0'7'9���4*/'�

$+2���������������3'/2��;0+<+28(.:0��-3'/2�)53

રેતાળ પણ ખમીરવંતી ધરામાં વટવૃક્ષ બનીને પોતાની

શીતળ છાયા પાથરતી બેન્ક ઓફ બરોડાની કચ્છ શાખાનું

બીજ ૪ એવિલ, ૧૯૬૬ના રોજ કંડલા મુકામે રોપાયું અને

જોત જોતામાં બેન્ક વટવૃક્ષ બનીને વવથતરી છે. વતતમાન

સમયમાં તેની ૨૮ શાખાઓ કાયતરત છે અને માચત-૨૦૧૨

સુધીમાં ચાર નવી શાખાઓ આ પંથકના લોકોની સેવામાં

કાયતરત થઇ જશે. શાંત દવરયો તો કોઇ પણ પાર કરે,

પરંતુ તોફાનમાં પણ નાવ કકનારે પહોંચાડે તે જ સાચો

સાગરખેડુ. કચ્છી માડુઓએ પણ કુદરતની આકરી

કસોટીનો સામનો કયોત. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના ભૂકંપે

વેરેલા વવનાશમાંથી કફવનક્સ પંખીની જેમ બેઠા થયા.

સરકારે સહાયતા માટે અથત અથતક્વેક વરલીફ ફંડ જાહેર

કયુું. આ ફંડને લોકો સુધી વ્યવસ્થથત રીતે પહોંચાડવાનું

કામ બેન્ક ઓફ બરોડાએ કયુું. મકાનના નામે માત્ર ટેન્ટ

હતો, અને તેમાં બેન્કના કમતચારીઓ મોડી રાતો સુધી ખડે

પગે તૈનાત રહ્યા. પવરણામ એ હતું કે માત્ર ૧૫ વદવસમાં

એક લાખ નવા એકાઉન્ટ ખુલ્યા, જે એક અનોખો રેકોડડ

પણ હતો. જોકે બેન્કનું કામ રેકોડડ બનાવવાનું નહીં પણ

લોકસેવાનું હતું, આ દૃવિને સમજીને તે સમયની સરકારે

પણ રાજ્યથતરીય એસએલબીસી વમટીંગમાં બેન્ક ઓફ

બરોડના કાયતને વબરદાવ્યું હતું. સંથકૃવતનું જતન કરીને

િગવતના પંથે નીકળેલા કચ્છના લોકો માટે બેન્ક ઓફ

બરોડા સાથી, સહાયક અને સહૃદયી છે અને હંમેશા રહેશે. - અશ્વિન કપાસી

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 11:15 PM Page 35

Page 36: Kutch Special Issue

Gujarat Samachar | Asian Voice | 2012 www.abplgroup.com36

Asian Business Publications LtdKarma Yoga House, 12 Hoxton Market (off Coronet Street),London N1 6HW. Tel: 020 7749 4085 Fax : 020 7749 4081

Email: [email protected], [email protected]

AB Publications (India) Pvt. Ltd. (BPO)

205, Shalibhadra Complex, Opp. Jain Derasar,Nr. Nehrunagar Circle, Ambawadi, Ahmedabad - 380015Tel: +91-79-26465960 • Email: [email protected]

Chief Exe. Director : Kamlesh Amin

Editorial Co-ordinator : Nilesh Parmar

Business Manager : Rachana Mandan

Graphic Designer : Pankaj Chavda, Mukesh Patel

Vikram Nayak, Sandip Bhavsar

Accounts : Hardik Shah

Advertising Manager : Namrata Pandya, Neeta Patel (Vadodara)

Asst. Mktg. Manager : Krunal Shah, Manish Shah (Vadodara)

Marketing Exceutives : Vidhi Joshi, Dhaval Shah (Rajkot)

Business Co-ordinator : Shrijit Rajan

Chief Operating Officer ABPL : L. George

Chief Financial Officer : Surendra Patel

Accounts : Akshay Desai

Advertising Managers : Alka Shah & Kishor Parmar

Business Development Manager : Urja Patel

Media Counsultant : Rovin J. George & Nihir Shah

Graphic Designer : Harish Dahya & Ajay Kumar

Customer Service : Ragini Nayak

Editor/Publisher: CB Patel

Managing Editor: Kokila Patel

Consulting Editor: Jyotsna Shah

News Editor: Kamal Rao

Editor/Publisher: CB Patel

Associate Editor: Rupanjana Dutta

Horizon Advertising & Marketing (Jumbo Advertiser)

205, Shalibhadra Complex, Opp. Jain Derasar,

Nr. Nehrunagar Circle, Ambawadi, Ahmedabad - 380015

Tele-fax : +91-79-26466061

www.abplgroup.com©Asian Business Publications Ltd

અફાટ રણ, ડિરંતર ઘૂઘવતા સમુદ્ર અિે આસમાિ સાથે વાતો કરતાં

સંખ્યાબંધ પવગતોિા સંગમ સમી ખિીજ સમૃદ્ધ અિોખી કછછિી ધરતી

પર સેવા, ડશક્ષણ અિે સાધિાિો ડિવેણી સંગમ રછયો છે વીરાયતિે.

કારમા ભૂકંપિી થપાટથી તહસિહસ થઈ ગયેલા કછછિી પ્રજાિા પુિવગસિ

માટે હામ ભીડી,

માિવસેવાિા મહાયજ્ઞિી

ધૂણી ધખાવિાર સ્વૈચ્છછક

સંસ્થા વીરાયતિે છેલ્લા

૧૦ વિગમાં કછછમાં ડશક્ષણ

ક્ષેિે િેિદીપક કામ કયુું

છે.

ભૂકંપમાં શાળાઓિા

સંખ્યાબંધ મકાિો પણ

ધસતી પડતાં અભ્યાસવંડચત થયેલા હજારો બાળકો માટે Stop-gap

schools - તંબુ શાળાઓ ઊભી કરી ડશક્ષણિી તમકાળ વ્યવસ્થા કરિાર

વીરાયતિ આગામી િણ વિગમાં કછછિી ધરતી પર યુડિવડસગટી ઊભી કરવા

કાયગરત અિે કડટબદ્ધ છે.

આજથી ૪૦ વિગ પહેલાં તીથુંકર મહાવીર પ્રભુિી જન્મભૂડમ અિે

ડિવાગણભૂડમ ડબહારિા રાજગીર ખાતે સ્થપાયેલી વીરાયતિ સંસ્થા િફાિા

હેતુ ડવિા ચાલતી એક ડબિસરકારી - સ્વૈચ્છછક સંસ્થા છે. દેશિા ટોચિા

ઉદ્યોગપડતઓ, વેપારીઓ તેમ જ સેવાભાવી શ્રેિીઓ, પ્રડતડિત

િાગડરકોિા સહયોગ સાથે માિવ-સેવાિા રંગે રંગાયેલા મુઠ્ઠીભર ડિસ્વાથગ

જૈિ સાધ્વીજીઓ દ્વારા તેિું સંચાલિ થઈ રહ્યું છે.

માિવસેવા, ડશક્ષણ તેમ જ આધ્યાચ્મમક ડવકાસિા િણ સુવણગ આદશગ

સાથે આ સંસ્થા બાળકો, ડવદ્યાથથીઓિા સવાુંગી ડવકાસ માટે કાયગશીલ છે.

િાત, જાત, વણગ કે ધમગિા કોઈ પણ પ્રકારિા ભેદભાવ ડવિા વીરાયતિિી

શૈક્ષડણક સંસ્થાઓમાં ભણી રહેલા ડવદ્યાથથીઓમાંિા કેટલાક તો તેમિા

પાડરવાડરક ઈડતહાસમાં સૌ પ્રથમ વખત ભણવા બેઠા છે.

જ્યાં જે સુડવધા િ હોય મયાં તે સુડવધા ઊભી કરવાિા ઉદ્દેશ્યથી કાયગરત

વીરાયતિે ભૂકંપ

પુિવગસિિા કાયોગ બાદ

જોયું કે, કછછમાં ઉચ્ચ

વ્યવસાડયક અિે

ટેડિકલ ડશક્ષણિી

સુડવધાઓ જૂજ છે.

સંસ્થાિા સ્થાપક આચાયગ

પૂ. શ્રી ચંદિાજી

મહારાજિી પ્રેરણા અિે

સડિય માગગદશગિ સાથે દૂરંદેશી ધરાવતા ડવદ્વાિ અિે કમગડિિ સાધ્વીજી પૂ.

શ્રી ડશલાપીજીિા અમયંત ગડતશીલ િેતૃમવ હેઠળ કછછમાં વીરાયતિ

ડવદ્યાપીઠે ડશક્ષણ ક્ષેિે હરણફાળ ભરી છે.

રૂદ્રાણી અિે જખાડણયા ખાતે ગુજરાતી-અંગ્રેજી માધ્યમિી િણ

પ્રાથડમક-માધ્યડમક શાળાઓ, કછછ ડજલ્લાિી સવગપ્રથમ ફામગસી ડડગ્રી

કોલેજ, બીબીએ (બેચલર ઓફ ડબઝિેસ એડડમડિસ્ટ્રેશિ) અિે બીસીએ

(બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશિ) કોલેજો, છ ડવદ્યાશાખાઓ ધરાવતી

અમયાધુડિક એન્જીડિયડરંગ કોલેજ અિુસ્નાતક કોસગ સાથેિી મેિેજમેન્ટ

કોલેજ તેમ જ ઈિડોર-આઉટડોર ગેમ્સ અિે પૂણગ કક્ષાિા જીમ સાથેિા

કછછિા સૌપ્રથમ સંપૂણગ સુડવધાયુક્ત સ્પોર્સગ પેવેડલયિ આવતીકાલિા

િાગડરકિા સવાુંગી

ડવકાસ અિે ઘડતર

માટે કાયગરત છે. આ

શૈક્ષડણક સંકુલોમાં

આજે ૨૦૦૦ જેટલા

ડવદ્યાથથીઓ પોતાિી

કારકકદથી ઘડવાિી

સાથે ઉચ્ચ

આધ્યાચ્મમક સંસ્કાર

પણ મેળવી રહ્યા છે.

આ ઉપરાંત માંડવી

શહેરમાં ડડજીટલ એક્સ-રે

સેન્ટર, ડસટી સ્કેડિંગ

સેન્ટર તેમ જ ડેન્ટલ કેર

સડહતિા તબીબી સેવા

કેન્દ્રો પણ વીરાયતિ

દ્વારા ચલાવવામાં આવી

રહ્યા છે.

ભુજ શહેરથી તદ્દિ િજીક વીરાયતિિી રૂદ્રાણી પ્રાથડમક શાળા

સમાજિા જરૂરતમંદ તેમ જ અમયંત ગરીબ વગગ માટે આશીવાગદરૂપ બિી

રહી છે. અહીં ૫૦૦થી વધુ ડવદ્યાથથીઓિે ટ્રાન્સપોટટ, ડશક્ષણ, યુડિફોમગ,

પાઠ્યપુસ્તકો સડહત તમામ સ્ટેશિરી સંપૂણગપણે ડિશુલ્ક રીતે ઉપલબ્ધ છે.

શાળામાં દરરોજ ભણતર પૂણગ થયા બાદ બપોરે તમામ ડવદ્યાથથીઓિે શુદ્ધ,

પૌડિક ભોજિ પણ તદ્દિ ડવિામૂલ્યે અપાય છે. પરંપરાગત વંશીય

ડડઝાઈિથી બિેલી શાળાિી ઈમારત ઋડિમુડિઓ ચલાવતા તેવી આશ્રમ

શાળાિી યાદ અપાવે છે.

જખાડણયા સ્કૂલમાં અમયંત રાહત દરે માંડવી તાલુકાિા બાળકોિે

ભણાવાય છે. જરૂરતમંદ ડવદ્યાથથીઓિે ફીમાં ૫૦ ટકા કે સંપૂણગ માફી પણ

આપવામાં આવે છે. અહીં ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમિી સુડવધા પણ છે.

શૈક્ષડણક ક્ષેિે સમગ્ર સૌરાષ્ટ્ર-કછછમાં ઉમકૃિતાિું કેન્દ્ર બિેલી

તંબુ શાળાથી યુનિવનસિટીકચ્છિા નવકાસ માટે વીરાયતિિા નિરંતર પ્રયાસ

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 11:07 PM Page 36

Page 37: Kutch Special Issue

www.abplgroup.com Gujarat Samachar | Asian Voice | 2012 37

�549')9��$.7/��'9'4'3'*.��'-/7�%7:89%7:89�#+-�� 5���������:9).�

"589���'9'4'3'*.��%'2:1'���'1.'6'9������ ��/89���:9).���:0'7'9��� ����

".������������� ���� �����3'/2��0'-/7�3'9'4'3'*.�57-

�.:0�!,,/)+��$.7/��'9'4'3'*.��'-/7�%7:89�!,,/)+�18.';7'0��:/2*/4-���75:4*��2557� +'7��:(/2++��/7)2+���'41+78��5254;��.:0�����������:9).���:0'7'9��� ����".�����������������������������������7���.+4-'70/�&���'*+0'�

વીરાયતન વવદ્યાપીઠખાતેની ફામમસી વિગ્રીકોલેજમાં એમ.ફામમ. અનેપીએચ.િી.ના અભ્યાસનીસુવવધા ઉપલબ્ધ છે.૨૦૧૧ની GPAT

કસોટીમાં સંસ્થાના ૧૮વવદ્યાથથીઓ ક્વોલીફાય

થયા હતા. ૨૦૦૯માં વિતીય સત્રના પવરણામમાં કોલેજ રાજકોટ ઝોનમાંવિતીય અને સમગ્ર ગુજરાતમાં છઠ્ઠા સ્થાને રહી હતી. બી.ફામમ.ના ત્રીજાઅને ચોથા સત્રનું પવરણામ ૧૦૦ ટકા આવ્યું હતું. એમ.ફામમ.માં પણ પહેલાસત્રમાં કોલેજ સમગ્ર ગુજરાતમાં છઠ્ઠું સ્થાન હાંસલ કયુું હતું. સ્નાતક-અનુસ્નાતક અભ્યાસ તેમ જ સંશોધનો માટે સંપૂણમ સાધનસજ્જ ૧૫લેબોરેટરી, સમૃદ્ધ લાઈબ્રેરી તેમ જ અનુભવી અધ્યાપકો કોલેજની અનન્યસંપવિ છે.

૨૦૧૦માં શરૂ કરાયેલી એન્જીવનયવરંગ અને મેનેજમેન્ટ કોલેજમાંવમકેવનકલ, વસવવલ, કેવમકલ, કમ્પ્યુટર, ઈ.સી. અને આઈટી તેમ જએમબીએના કોસમ ઉપલબ્ધ છે. ઈજનેરી કોલેજના છ વવદ્યાથથીઓએ ગત વષષેકચ્છ વજલ્લામાં ટોચના ૧૦માં સ્થાન પ્રાપ્ત કયુું હતું.

ફામમસી અને ઈજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવતા તેજસ્વી વવદ્યાથથીઓનેપ્રથમ વષમની ટ્યુશન ફીમાં મોટી રાહત આપવાની પહેલ સમગ્ર ગુજરાતમાંએક માત્ર વીરાયતન સંસ્થાએ કરી છે. ધોરણ ૧૨માં ૬૦ ટકા કે તેથી વધુગુણ મેળવનાર વવદ્યાથથીને ૨૫ ટકા અને ૭૦ ટકા કે તેથી વધુ ગુણમેળવનારને ટ્યુશન ફીમાં ૫૦ ટકા રાહત આપવાની યોજના જાહેર કરાઈછે. બીબીએ, બીસીએ કોલેજોમાં પ્રવેશ મેળવનાર કન્યાઓને પ્રથમ વષમનીફીમાં ૨૫ ટકા રાહત આપવાની પહેલ કરનાર પણ એકમાત્ર વીરાયતન છે.

ઉમકૃષ્ટ વશક્ષણના આ મહાસંકુલના કેમ્પસ લીલાછમ, સંપૂણમપણેપ્રકૃવતમય અને આધ્યાત્મમક્તાની સુગંધભયામ છે. હોસ્ટેલોમાં રહેતા ૬૦૦થીવધુ વવદ્યાથથીઓ માટે શુદ્ધ, સાત્મવક અને સુરુવચપૂણમ ભોજનની વ્યવસ્થા પણઊિીને આંખે વળગે તેવી છે.

Asian Youth Conference Venue: School of Oriental and African Studies,LondonDate: London on 3 March, 2012

British PunjabiDate: April 2012

Devdaya Gala Charity Night Venue: City Pavillion, LondonDate: 21st April, 2012

Gujarat Samachar & Asian Voice 40th Anniversary special issue & Gala launchVenue: TBCDate: May, 2012

Finance Banking InsuranceVenue: House of Commons, LondonDate: 24 May 2012

British Tamils Date: May 31st

Anand Mela - A Gala celebration of AsianVoice and Gujarat Samachar's 40th yearanniversaryVenue: Harrow Leisure Centre, LondonDate: 16 & 17 June, 2012

12th Asian Achievers AwardsVenue: Grosvenor House, Park Lane LondonDate: 14 September, 2012

Forthcoming Special Events in 2012

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 10:12 PM Page 37

Page 38: Kutch Special Issue

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 11:05 PM Page 38

Page 39: Kutch Special Issue

KingA4_A4 Temp 27/02/2012 13:58 Page 1

Page 40: Kutch Special Issue

Kutch Special_Page19-40_Layout 1 2/29/2012 7:20 PM Page 40